મને ગમતું નથી નાથ મને તારી પાસે રાખ . પૂરું કિર્તન નીચે લખેલ છે⬇️👇⬇️
Vložit
- čas přidán 19. 06. 2024
- મને ગમતું નથી નાથ મને તારી પાસે રાખ
મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ
મારી ગાયોના ગોવાડ મને તારી પાસે રાખ
માતા જશોદા ના બાળ મને તારી પાસે રાખ
સાખી..
પ્રેમ થકી વાલો પ્રગટ્યા ધર્યું નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો ન મારી હરણાકંસ ભૂપ
... એ આય ખોટી નથી વાત મને તારી પાસે રાખ
મને ગમતું નથી નાથ મને તારી પાસે રાખ
મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ
મારી ગાયોના ગોવાડ મને તારી પાસે રાખ
માતા જશોદા ના બાળ મને તારી પાસે રાખ
સાખી..
રાણાજીએ રોશ કરી ઝેર મોકલી દીધા
પણ મીરા કાજે ગિરધારી એ અમૃત કરી દીધા
... એ આય ખોટી નથી વાત મને તારી પાસે રાખ
મને ગમતું નથી નાથ મને તારી પાસે રાખ
મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ
મારી ગાયોના ગોવાડ મને તારી પાસે રાખ
માતા જશોદા ના બાળ મને તારી પાસે રાખ
સાખી..
જલારામ ની ઘેર જઈને સાધુ વિશે આવ્યા
વીરબાઈની માંગણી કરીને વાલે ધોકો જોડી આપ્યા
એ કાઈ ખોટી નથી વાત મને તારી પાસે રાખ
સાખી..
દ્રોપદીની અરજી સુણી ને વાલો દોડી આવ્યા
ભરી સભામાં આવીને લાજ બચાવી લીધા
સાખી...
નરસિંહ મહેતાના ઘરે જઈને કામ ઘણેરા કીધા
કુંવરબાઈ ના મામેરા પુર્યા ને હાર હાથહાથ દીધા
સાખી..
કર્મા જી નો ખીચડો ખાધો ને વિદુરની ખાધી ભાજી
56 ભોગ તજીને વાલો ભાજીમાં થયા રાજી
Srs
🙏🙏🙏
🙏🙏🙏