મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે - ATUL SHAH, OJAS LIFE || Part 02
Vložit
- čas přidán 8. 05. 2024
- ll પ્રકૃતિ એ માણસના ખોરાક માટે ફળ અને શાકભાજી નું સર્જન કર્યું છે. ll
કુદરતી ઉપચાર માટે જાણીતા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહે શરીરની પ્રકૃતિને સમજાવી અને ખોટી રીતે લેવાતા ખોરાકથી થતા રોગ વિશે જાણકારી આપી હતી. નિરોગી રહી શકાય તેમ છે. જીવલેણ રોગને સારા પણ કરી શકાય તેમ છે. તેના માટે શરીરની સફાઈ અને ખાવાની વસ્તુઓમાં અને સમયમાં ફેરફાર કરવો પડે તેમ છે. દરેક જીવમાત્ર નો પ્રકૃતિએ ખોરાક નક્કી કરેલ છે. તેમાં માણસના ખોરાક માટે ફળ અને શાકભાજીનું સર્જન કર્યું છે. અનાજ અને રાંધેલો ખોરાક જ પેટમાં રોગનું કારણ બને છે. આહાર રોગ નું કારણ છે. તેમ યોગ્ય આહાર પણ રોગ સારા કરે છે. તેમણે નિરોગી રહેવા માટે રાત્રે અને સવારના ભોજન વચ્ચે 14 કલાક અંતર રાખવા અને સવારે નાસ્તામાં અનાજ ને બદલે ફળ અને શાકભાજી ખાવાનું જણાવ્યું હતું. બપોરે અને સાંજે ભોજન પહેલા સલાડ ખાવા વધુ લાભદાયક છે. સૂર્ય ઉર્જા જ ખરી શક્તિ આપે છે. તેથી ખુલ્લી પીઠ ઉપર તડકો લેવો તે વિટામિન- D આપે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ CZcams : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 9822412345 - Zábava
ખુબ સરસ સરસ ......્્્્્...્્્્્❤
ન
વાહ ભાઈ ગુજરતી વાત કરી ને તમારા જીવન ને ધન્ય બનાવિયું
Saras
🙂💐🙏Sir, Thank you so much for useful guidance
ખૂબ સરસ વાત છે જીવન ઉપયોગી
Saras🙏🙏🙏👏👏👏
Nic❤
Good
જય હો ભાઈ સરસ સુંદર ડોક્ટર સાહેબ જય હો મારા માંટે હવે તો ,
Saheb huto tadko siyalama bhu khausu unalama to sahan thay atlo sahan kariye sia atisay garmithi to mara mathu dukhe , aakho dukhe
Dr. Saheb gol ni cha amuk vakhte fati Jay se Biju k golni cha ukalo pivano dudhvali cha nhi pivi su karvu svare to pivij pade pitt ni taklif se 2 varsathi skin problem thyo se
🙏🏼💐🕉️
Jj
👏👏👏👏
જૉરદાર ભાઈ
Sakar nay khand
ગુજરાતી ભાષાનું સત્યાનાશ કરે છે ડોક્ટર સાહેબ😢
ભાષા કરતાં એમના જ્ઞાન ઉપર ધ્યાન આપીએ તો જીવન સરળ અને સ્વસ્થ બની શકે
@@ChandrakantKerai सही कहा आपने
Good
Good
Good