કેમ તમે ભુલ્યા ભગવાન માયા નાં રંગ માં || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા ||ગણેશા કિર્તન
Vložit
- čas přidán 12. 03. 2024
- અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ભજન ______________
કેમ તમે ભુલ્યા ભગવાન માયા નાં રંગ માં
કેમ વિસરયા ભગવાન માયા નાં રંગ માં
ઉદર માં હતો ત્યારે પ્રભુજી ને ભજવતો
જન્મ્યો ને ભુલ્યો ભગવાન માયા નાં રંગ માં
કેમ તમે ભુલ્યા ભગવાન........
સંસાર માં આવી જીવ જંજાળ માં વિટળાણો
સંસાર છોડયો નાં છોડાય માયા નાં રંગ માં
કેમ તમે ભુલ્યા ભગવાન......
અગ્ની ની વિજળી આકાશ માં ઝબુકે
મેહુલિયો વરસે ઘમ ઘોર માયા નાં રંગ માં
કેમ તમે ભુલ્યા ભગવાન માયા નાં રંગ માં
આંગણીયે આવે એને આવકાર ના દીધો
કોઈ નાં ન કર્યા સન્માન માયા નાં રંગ માં
કેમ તમે ભુલ્યા ભગવાન......
ધન અને દીકરા પ્રભુજી એ આપ્યાં
એનો નાં કર્યે અભિમાન માયા નાં રંગ માં
કેમ તમે ભુલ્યા ભગવાન માયા નાં રંગ માં
કેમ વિસરયા ભગવાન માયા નાં રંગ માં
નયનાબેન જય માતાજી જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય માતાજી 🙏
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ માણનો સ્વભાવછે જ્યારે ભીહ પડે ત્યારે ભગવાન સાંભરે
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ હાં દાદા સાચી વાત છે તમારી
Khub saras chhe nayanamasi jay shree krishna jay dwarakadhish.
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
લખીને મોકલી આપો
નીચે લખેલું છે કિર્તન ભાઈ