Analysis with Devanshi।Ground Zero પરથી આજે જાણીશું Dangના Adivasiઓ સાથે થતી રમત! | Jamawat
Vložit
- čas přidán 28. 02. 2023
- For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress
ભગવાનનો આભાર કે કોઈએ આ સમસ્યા પર ધ્યાન આપ્યું.
czcams.com/video/4safvNckY1E/video.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
भगवान नई बेटा मोदी ने बोलावो भगवान नई गवर्मेंट ने कहो
ખૂબ સરસ દેવાંશી બેન. બહાર જે દ્રશ્ય દેખાડવામાં કે દેખાય છે હકિકત માં વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય. તમે ખૂબજ મહત્વના મુદ્દા ને સ્પર્શ કર્યો. જમીની વાસ્તવિકતા ધર્મ, શ્રધ્ધા અને માન્યતાઓ વિ. દૂષિત રાજકારણમાં છેવાડાના માનવી, સમાજને ભૂલાય રહ્યો છે, એને ફક્ત સત્તા મેળવવા ના મતદારોજ માત્ર બનાવી રાખ્યા છે
czcams.com/video/4safvNckY1E/video.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
જે પરમેશ્વર પર વિશ્વાસ કરે તેને સાજાપણ છે
હું મરી જઈશ પણ ધર્મ પરિવર્તન નહી કરું, સુખ અને દુઃખ આવવાનું છે
आदिवासी वासी भाई को धर्म के लोगो ने बाट दिया हे हिदू गए तो हिदू आदिवासी बना दिए मुस्लिम गए तो मुस्लिम बना दिए ईसाई गए ईसाई बना दिए और ये सारी बात अब आदिवासी समझ गए हे अब आदिवासी सारे धर्म छोड़ रहे हे और सिर्फ आदिवासी बनकर जी रहे हे जैसे राजस्थान के आदिवासी गुजरात के आदिवासी को आदिवासी के जंतर मंतर पर धरना के वीडियो देखना चाहिए पता चलेगा आदिवासी ने धर्म छोड़े हे प्रकृति की पूजा करते हे
जय आदिवासी
ધર્મ પરિવર્તન કોઈ નથી કરતું.
જીવન પરિવર્તન કરતાં હોય છે.
Yea
આ પહેલી ચેનલ છે જે આજે હકીકત બતાવે છે .જેના બદલ આભાર 🙏
આભાર દેવાશી બેન હકીકત બહાર લાવવા માટે આ લોકો માં શિક્ષણ ની બહુ જ જરૂર છે
🇮🇳🇮🇳🙏🙏 દેવાનશી બેન તમે આવા,સવાર-સાજ ૩૬૫ પીધેલા ને સવાલ કરો છો,??????
હાચુ કીધી ભાઈ
આદિવાસી હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિ ઉપાસક છે આદિવાસી હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ આવતા નથી .દરેક વ્યક્તિને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા છે - ( કલમ 25 થી 28 ભારતીય બંધારણ). આદિવાસી વનવાસી પણ નથી, આદિવાસી નામ ભૂંસી નાખવા માટે વર્તમાનમાં આપણને વનવાસી કે ધર્મનું નામ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી એટલે એવા લોકો કે જેઓ અનાદિ કાળથી ત્યાં રહે છે.
જાગો ....આદિવાસી ...જાગો ...શિક્ષણ પ્રાપ્ત કરો !
જય જોહર ....
Credit:- Konkani Yuna
AADIWASI is not a Hindu. AADIWASI is nature worshipper. AADIWASI do not come under the Hindu Marriage Act,1955 .Everyone has the freedom to follow any religion - ( articles 25 to 28 Indian constitution) . We are also not a VANVASI , To erase the AADIWASI name, we are being given the name of VANVASI OR RELIGION in the present. Adivasi means people who have lived there since time immemorial.
Sacho vat bhai aamj apde apda samaj ne dharm ma jodavva thi bachavvano 6,Kdk Johar
👆100% ✅✅✅👍
100% સાચી વાત 👌👍
Prakriti pooja kare e hindu. Christian matra jesus ne mane chhe.
Adivasi ne pan devio hoy 6. To khali prakruti na upasak kevi rite. Hindu pan prakruti ni puja kare 6.
ધર્મના આધારે આદિવાસીના ભાગ પાડવા બદલ ખુબ ખુબ આભાર
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
બેન ઇસ્વર પિતા ની ઈચ્છા હોય જે આપણ ને આખા જગત ના સરજનહાર છે જેને તમને પણ જન્મ આપ્યો છે તમને દિકરી તરીકે પ્રેમ કરે છે
જો ઇશ્વરપિતા ની ઈચ્છા હોય તો તમનેજ ઇસ્વર પિતા તેમનો શુભશંદેશ પ્રચાર કરવા ડાંગ જિલ્લામાં મોકલે
જય ઈશુ એજ મારી પ્રાર્થના 🙏🙏🙏
આભાર ખુશ રહો
भाई साइंस जर्नी you tube चैनल जोजो एक वार
ખુબ ખુબ આભાર દેવાંશી બેન..તમારી મીડિયા જમાવટ માં ખુબ જ સારું કર્યે કરી રહ્યા છો....ખાસ તો આ વિસ્તાર માં શિક્ષણ ની કમી સે બાકી કય નાય.......
ખુબ ખુબ અભિનંદન અને આભાર જમાવટ અને ખાસ તો દેવાંશી બેન કે તમે અકલ્પનીય વિસ્તારો ની અને સમાજો ની વાસ્તવિકતા સામે લાવો છો
વિસ્તાર પ્રમાણે સમાજના રીત રિવાજ અને ધર્મ ની સાચી માહિતી માટે કોઈ શિક્ષિત અને સમજદાર વ્યક્તિ જોડે માહિતી મેળવવાનો પ્રયાસ કરો.દેવાસીબેન.
હાચી વાત
Right 💯
અશિક્ષિત શું વિચારે છે એ વધુ મહત્વનું છે ભાઈ. અહીંયા એમને ખબર પડે છે કે નહિ એની પરિક્ષા નથી કરતા પરંતુ શા માટે પરિવર્તન જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ છે.
ધર્મ પરિવર્તન રોકવાનુ કામ આશારામ બાપુ કરી શકે.
Aavo Loko ne baltakari pakhandi kahi ne jail ma puravi potani sazi Puri kre che
@@ramjichauhan4669 E court ma proof thayel vastu 6 to koi angadi na chindhi ske
દેવાંશી બેન તમે એ તો બતાવો કે દેશ માં ધર્મ પરિવર્તન કોણે રોક્યું..??
આસારામ બાપુ ને જો દગો કરીને જેલમાં ના ફગાવ્યા હોત તો આજે આદિવાસી સમાજ નો ઉદ્ધાર થઈ ગયો હોત!
पालिटिक्स है भाई 😂😂
😂😂😂😂😂😂
શનિદેવ નહિ સાંઇબાબા 😂😂😂 તાડી ચડી ગઈ
કોણ કેસે શનિદેવ મુસલમાન આ નમૂનાનું ક્યાંથી આવી.. ગયા 😁😁😁🤣🤣
આદિવાસીઓનો કોઇ ધર્મ નથી.
જય આદિવાસી...🌾🌿🏹🏹🏹
જય જોહર 🌾🏹🏹 જય આદિવાસી 🏹🌾
🌳🌴🌱🏹જય જોહર 🏹 જય આદિવાસી 🏹🌳🌴🌱
Jay johar
ધર્મ નિરપેક્ષ દેશમાં "ધર્મપરિવર્તન " શબ્દનો ઉપયોગ કેટલા અંશે સાચો/ખોટો?
હજી ઘણું બધું છે આ બહેને માત્ર ૫૦ ટકા હકીકત બહાર લાવ્યા છે અમે BAPS સંસ્થા માંથી દર વર્ષે ૧૫૦જેટલા ભણેલા યુવાનો ને આજે સંસ્થા ઉકાઇ બાજુના વિસ્તારો માં મોકલે છે હું પણ એકવાર એમાં ગયેલો , દુઃખ આપણને કે એક વિદેશી ધર્મ ભારતમાં આવી કેટલું ખરાબ ધર્મ પરિવર્તન કરે છે.,
એક પ્રસંગ પણ અમારી સાથે થયેલો અમે ત્યાં ગયેલા ત્યારે ગામ ના પાદરી ને મળ્યા હતા ત્યારે એ પાદરી અમને કહે અમરે ત્યાં લોકો અમદાવાદ વડોદરા અને આજુ બાજુ ના દરેક ગામ થી સારવાર લેવા આવે ને હું પ્રાથના કરું અને holly water આપુ એટલે એમને સારું થઈ જાય.
પછી મે ચર્ચ જોયું તો મને એમાં અમુક દવાઓ પણ જોવા મળી એટલે મે પાદરી ને પૂછ્યું આ સેના માટે તો તે કહે આ બાસ અહી દર્દી આવે એમના માટે , holy water માં આજ વસ્તુ નાખી અભણ આદિવાસી ને આપી દે એટલે પેલા દર્દી ને ધર્મ ના લીધે સારું થયું લાગે ,
પછી મે પાદરી ને ત્યાર પૂછ્યું કે તમારી પ્રાથના અને holly water થી આજ સારું આટલા બધા ને થાય છે તો તમે આ પાણી લઈ તમારા ધર્મ ગુરુ પોપ ને આપો તો કેટલું સારું એમને ૧૨ રોગો છે તો એ સ્વસ્થ થઈ જાય,
પાદરી જવાબ ના આપી શક્યા. પછી મે પૂછ્યું કે કાકા તમારા ઘરે કોઈ મૃત્યુ જ નહિ પામતું હોય તમારી પ્રાથના ના લીધે બધા જીવતા જ રહેતા હસે .
આ બધું એક જ નિદર્શન છે કે આ લોકો ધર્મ ના નામ પર ધર્મ પરિવર્તન કરે છે .હું એક જ વિનંતી કરીશ કે દરેક યુવાને ભણવાનું પુર્ણ કરી ખાલી ૩દિવસ આ જગ્યા એ જવું ને ધર્મને બચાવવો.
દેશ આઝાદ થયો પછી જ શિક્ષણ વધ્યુ.
જો કે જેટલુ વધવુ જોઈએ એટલુ ન વધ્યુ !
એક ભાઈએ કહ્યુ તે પ્રમાણે 40 વર્ષથી હિન્દુ ધર્મ પાળે છે.
એ પહેલા આદિવાસીઓ ને હિન્દુ ગણવામા આવતા ન હતા.
આજે શિક્ષણ હજુ નથી વધ્યુ ,એટલી હોસ્પિટલ પણ નથી વધી પરંતુ મંદિર અને ચર્ચ વધી ગયા.
શિક્ષણ હોય તો અંધશ્રધ્ધા માથી બહાર આવી શકે.
જેથી ધર્મ બદલવાની જરૂર ન પડે.
@@thakorbhaipatel3778 તો ભાઈ ૪૦ વર્ષ થી પિકચર ના થીએટર અરે એટલું નહિ ૫૦ કરોડ થી પણ વધુ ની બોલીવુડ ની મૂવી ઓ બને છે , અરે ભાઈ લગ્ન ના ખર્ચ પણ અત્યાર લાખો માં જાય ત્યાર તમારા જેવા સમાજ સેવકોને હોસ્પિટલ ની કેમ યાદ નહિ આવતી , આવા ખોટા ફેલ ફતુર ની જગ્યાએ આપડે હોસ્પિટલો બંધાવી હોય તો કેટલું સારું.પણ આપે કાઈ કર્યું??
બસ સમાજ ની વાત આવે એટલે મંદિર પર જ નિશાન ભાઈ તમે પણ આજે એ મંદિર ના લીધે જ બચ્યા છો બાકી ક્યાં પાકિસ્તાન જેવી હાલત માં પડ્યા હોત.
@@thakorbhaipatel3778 આ દેશમાં 2 ચોપડી વધુ ભણી એટલે મંદિર જ નકામું હોસ્પિટલો કરો તો ભાઈ તમારી જાણ માટે કહ્યુ છું તમે જે કંઈ ભણ્યા તે બધું આ મંદિર ની જ દેન છે બાકી આજથી ૧૦૦૦વર્ષે પહેલા મુગલો આવ્યા ત્યાર બધી વિદ્યા સળગાવી જ નાખેલી પણ તોય આ હિન્દુ બચ્યો કારણ મંદિર સાસ્ત્ર બળ્યા પણ સંત જીવતા હતા એમને આ સંસ્કૃતિ ને સાચવી. આજે તમારા થી પણ વધુ ભાને લા હિન્દુ સંસ્કૃતિ પર અધ્યન કરે છે ને તમારે હોસ્પિટલો જોઈએ
અને એ થી પણ મોટી વાત કહું આયુર્વેદ એ આ મંદિર ધર્મ જ્ઞાન ની જ ભેટ છે બોલો હવે કાઈ કહેશો ? કે મંદિરે ની જગ્યા એ હોસ્પિટલ જોઈએ ?
તમે ટેકસ સરકાર ને ભરો છો તો એમને કહો કે કરે અને ના કરે તો મંદિર નો શો વાક , આ વસ્તુ માત્ર હિન્દુ જ બોલી શકે અને પણ હલકો હોય ને એજ બાકી સાચો હિન્દુ ક્યારે ના કહે. . મુસલમાન ક્યારે મસ્જિદ ની જગ્યા એ હોસ્પિટલ ની માંગ નહિ કરતો . ધર્મ તેની માટે આદર્શ છે પણ તમારા જેવા અધકચરા ને મંદિર સામે જ વિરોધ ચડે.
બોલીવુડ વરા ને કહો મૂવી ના બનાવે , સરકાર ને કહો રમતો ipl પાછળ કરોડો ઉડે એની જગ્યા એ આ પૈસા ને હોસ્પિટલ બનાવી જોઈએ, તો સારું આપડે ઠાકોરભાઈ ત્યાં જઈને ક્રાંતિકારી કરો bow badha sambhdse.
ઓનલી જીસસ. તારે પણ ઈ સુ ની જરૂર છે
દેવાંશીબેન તમે ખુબ સરસ કામ કરો છો 💐
મારાં સૌથી પસંદીદા પત્રકાર છો તમે 💐
Ben બાઈબલ વાચી લિજો તમને સત્ય માર્ગ ખબર પડી જશે મને તમારો contek nabar aapjo ડાંગની બધી ખબર આપીશ આ અંધ શ્રઘi નથી સત્ય બાબત છે
જમાવટ થી જાગૃત નાગરીક ને મીડિયામા એક વાસ્તવિક ન્યુઝ ની આશા ની કિરણ ....જે આગળ સુર્ય ની જેમ પ્રકાશે એવી કુદરત સામે પ્રાર્થના 🙏🏻
czcams.com/video/4safvNckY1E/video.html આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
आदिवासी ना हिंदु है ना Christian 🏹🏹🏹🏹
Right bhai
To tum kisi ki najayaj Aulaad Ho 😹😹😹😹😂😂😂🤣🤣
Agreed
Mere sare aadivashi friends kattar Hindu hi he
Right Jay johar 🙏🙏
I am Christian from tapi district
અનુભવ કરો અને જુવો કે યોહવા કેટલો ઉત્તમ છે
સત્ય રજૂ કરતી એકમાત્ર ન્યૂઝ ચેનલ તેથી જ સૌથી લોકપ્રિય ચેનલ છે👍
Devanshi mam, you are doing great job however we worry about you as this people are very dangerous who are in power. I hope people of Gujarat will have guts like you.
આટલો સારો ભાવ છે. તો ભાઈ ગુજરાતી માં લખો.. બધાજ તમને સમજી શકે.
@Nationalist Reload ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
@@sanjaychaudhary4070 ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
બધા જ આદિવાસી વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે
Wow! Great Devanishiben
Welcomes you in my Dang
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન તમારી એક ચેનલ એવી છે કે આવાં આંતરિયાળ વિસ્તાર ની હકીકત બતાવે છે
Dharmpur વિસ્તાર માં પણ જજો વલસાડ વિસ્તાર માં
*12:48** સાચી વાત! 👍*
*12:59** 👍*
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
બહેન એકવાર જામનયામાળ આવો તમને આ બાબતે સારી જાણ મળશે દેવળ પાસે
गुजरात के डांग जिल्हे मे आदिवासी भाई बहन को ईसाई बनाया गया है जबरदस्ती से या अंध श्रध्दा से बनाया गया है इसलिए बहुत सारे अंत्याचार हो रहे है आज भी
Konse atyachar 🤔
@@BGsJesusSongsउनको अंध विश्वास के जाल में फसा कर उनकी जमीन हड़पी जा रही है।
@@BGsJesusSongsजब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
જે લોકોને જબરદસ્તી કરીને ખ્રિસતી બનાવ્યા હશે એ લોકોને શોધી કાઢો અને લાઈવ રિપોર્ટ રજૂ કરો સાક્ષી અને સબૂત સાથે.. અને જે લોકો આવુ કેય છે એ લોકોના ભી ઇન્ટરવ્યૂ લો જેથી તે લોકો સબૂત સાથે ઇન્ટરવ્યૂ આપી શકે.. ત્યારબાદ શિર્ષક ટાઇટલ આપજો કે જબરદસ્તી થાય છે...હકીકત જાણવુ હોય તો મારા ઘરે આવો મે સબૂતો સાથે અને ભારતના લો આેર્ડર વિસે વાતો કરીશુ.. ધન્યવાદ દેવાંસી બેન તમે ડાંગની મુલાકાત લીધી 👌 તમારે હંજી વધુ ઉંડાણ થી તપાસ કરવી જોઈએ.. અમે આજ વિડીયો નો નવો ભાગ જોવા માગીએ છીએ 👌
ખુબ ખુબ આભાર... ડાંગ પધાર્યા એ માટે..
પણ હવે તાપી જિલ્લામાં આવજો અને મારા ઘરે જરૂર આવજો.મારો ફોટો અને મારા ઘર ના વિડીઓ ની એક ક્લિપ પણ ન આવશે તે જ મને મંજૂર છે.પણ તમે આવજો.એટલું પણ ઘણું છે.મારા માટે.તમારા જેવા નીડર જરનાલીસ્ટ ના પગ પડવા એ પણ નસીબ ની વાત છે...તમે જે કામ કરો છો એ કામ આજ સુધી ગુજરાત માં તો કોઈ નહિ કરતુ.એક ફક્ત બિહાર ના મનીષ કશ્યપ છે..
ગાંધી બાપુને કીધું છે ( એક ગાલ પર તમાચો મારે તો ધરજે બીજો ગાલ આ શબ્દ ગાંધી બાપુ ને નથી કીધો આ પ્રભુ ઈસુ ને કીધો છે. વાસવું હોય તો. માંથી નો ગ્રહઠ અધ્યે 5 કડી 37થી 40સુધી ok બાઇબલ માં લખે લુ છે એટલે તમારી સામે કોઈ કરહીષ્ટિ સામે જવાબ ના આપે.. એટલા માણસો સારા હોયે છે મેડમ
Je aapna deshne gulam banava aavela ae pan Christian j hata to....
આટલા જ રસ લઈને ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો હોત તો બાઈબલ ન વાંચવુ પડ્યુ હોત. અંતે તો પ્રભુ ઈશુના ય ગરબા ગાવા ના હોય તો ક્રૃષ્ણ ના રાસ શું ખોટા હતા?
જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું. - જોમો કેન્યાટ્ટા
Our God will bless you sister Abundantly in the name of Jesus Christ 🙏🙏🙏
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
Aadivasi ne adivasi 🏹 reva do .....jay bhim.... Jay hind...
ભાઇ તું તારા પૂર્વજોએ આપેલ બૌદ્ધ માં જોડા અહી હિન્દુ વારા ની વાત થાય છે . ખોટી જગ્યાએ એન્ટ્રી ના મરાય 😂
@@swamishreeji4344 vat barabar chhe tari namo bhudhaayo .... Jay bhim...and abhivyakti ni aazadi chhe atle hu boli saku chhu 🤣
@@swamishreeji4344 આદીવાસી હિન્દુ નથી આદિવાસી ભારતમાજ એખલો નથી વિશ્વમાં બધેજ જોવા મળે છે જેને indigenous peoples ના નામે ઓળખાય છે. આદિવાસી નો કોઇ ધર્મ નથી પ્રકૃતિ પૂજક છે.
@@swamishreeji4344😂😂
જય ભીમ વાળને કયો કે આદિવાસીઓ ખ્રિસ્ત્રી બની રહ્યા છે એમને બુદ્ધ કે સનાતન માં જોડી રાખો...ઇસ્લામ અને ખ્રિસ્ત્રી એ બૌદ્ધ અને હિન્દૂ બન્ને માટે અસહિષ્ણુ છે...
Hallelujah amen
સિસ્ટર આશા રાખું છું કે તમે આવીજ રીતે જેકાઈ બતાવો એ સત્ય અને થથ્ય ની સાથે બતાવશો. જેથી આપની ચેનલ નો વધું ઉપયોગ કરી શકીયે આભાર...🙏
Only one, Education is the most powerful weapon which saves us from this situation.
Bhola adivasi o ne brain wash kri nakhya chhe
Khub saras Devangiben ground zero reporting.
અભિનંદન.. દેવાંશીબેન..
દેવાંશી બહેન થોડું બંધારણ સ્ટડી કરો આદિવાસીઓ માટે પોતાના કસ્ટમરી લો હોય છે, જો તેઓ કહે કે આદિવાસી હિન્દુ માંથી ખ્રિસ્તી બન્યા તો સૌ પ્રથમ આદિવાસી ઓ આદિવાસી જ હતા પછી હિન્દુ માં ધર્માંતરણ પામ્યા પછી ખ્રિસ્તીમાં ધર્માંતરણ પામ્યા કારણકે આદિવાસી સમાજ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો નથી જેથી આદિવાસી સમાજ માં છૂટા છેડા કોર્ટમાં થતા નથી બાકી તો તમે બંધારણ નો ઊંડાણમાં અભ્યાસ કરો અને હિન્દુ હોય કે ખ્રિસ્તી બધા જ ધર્મ માં આદિવાસી સમાજ ફસાઈ ને પોતાના પૈસા અને જમીન અને સમય ગુમાવે છે.
Sachi vat
ભાઈ પહેલા તો બધાજ આદિવાસી જ હતા
Sachi vat 👍🏿
Sachi vat
Sachi vat bhai
Government and RSS should do something on this issue.
Sachi vat bhai
કઈ મળે ખરું? તો વિચારે
Don't know about the government but ... Rss , vhp and many other have done घर वापसी in these areas , panchmahal, 🙏
હા ભાઈ દેશ ની મોટી સમસ્યા જ એ છે કે લોકો ને રામ મંદિર ની જ જરૂરિયાત છે. પડોશ માં ટેકનોલોજી ને સહારો બનાવી અને કૃતીમ સૂરજ નો સફળ પ્રયોગ કરી લીધો.
BJP, RSS Also Captured by Missionaries in Tribal Belts.
મનું કોણ હતા એતો જવાબ હજી નથી મળી યો. છોટુ દાદા વસાવા ઇન્ટ્રિયું માં. જાણી લીધું મનું કોણ હતા
दुःख को दुर करने के लिए धर्म नहीं हदय परिवर्तन सोच की जरूरत हे 😂😂
ईसा मसीह धर्म नही जीवन बदलने इस जगत में आया,read the #hollybible
બેન તમે આટલીજ નિષ્ઠા થી આદિવાસી હિન્દૂ, મુસ્લિમ કેવીરીતે બન્યો એ પણ બતાવશો એવી આશા રાખીએ છે ❤️
અહીના ખ્રિસ્તી પાસટર બીમારી માટે પ્રાર્થના કરીને સાજા કરવાની વાત કરે છે મે વરસો સુધી ડાંગ મા નોકરી કરે છે
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
મનની,વિચારધારાની ઉપજ , ભગવાન
જેઓ કહે છે કે આદીવાસી હિંદુ છે તેઓ એક આદીવાસી વ્યક્તિ ને અયોધ્યા રામ મંદિર માં રામ ની મૂર્તિ ના ચરણ સ્પર્શ કરાવી બતાવે.
Chalo.mari.saathye.hoo.karavoo.jhooth.na.felavo.aadivasi.hindu.j.che.
હા..
Ram mandir thi tane su faydo thiyo bhai
ખ્રિસ્તી પાદરીઓ એ આદિવાસી ભોળી, અભણ પ્રજાનું મદદ ના બહાને એવા તો ફસાવ્યા ...બ્રેન વોશ.. એટલા હદે કર્યુ...કે.... ધર્મપરિવર્તન કરેલા લોકો પોતાને 'આદમ ને હવા ' ના છોકરાઓ જ સમજે છે.... 😅😂.....પાદરીઓ ...ને હવે તો ગામેગામ પોસ્ટરો... સેવકો... ને પગાર પણ મળે છે..... ધર્મપરિવર્તન માટે આદિવાસી પ્રજા જ કેમ??? ખ્રિસ્તીઓ ને સ્પેશિયલ બેનિફિટ મળે છે.... જે ખ્રિસ્તી બન્યા એ લોકો ને જ બો મરચુ લાગે..... જે ઈસુ ખ્રિસ્ત એ કહ્યુ જ નથી એ આ લોકલ પાદરીઓ હવે લોકલ બોલીઓ માં જાત જાતનું ભાષણ આપી ને એમની કોમ્યુનિટી વધારવામાં યોગદાન આપી રહ્યા છે ... ભયંકર હદે ધર્મપરિવર્તન ચાલુ જ છે.... બો કટ્ટર છે ...આ કમ્યુનિટી.... 'બિનસાંપ્રદાયિકતા ' ની આડમાં આ બધુ થાય છે ....
@@somarRameshસોમી બેન એ પોતાની જમીન ક્રિશ્ચયન મિશનરી ને આપી ને ચર્ચ બનાવ્યું એના થી શું ફાયદો થયો?
ખૂબ સરસ સુંદર રીતે સત્ય હકીકત બતાવનાર ટીવી એનકર દેવાંશી જોષી ખૂબ ખૂબ અભિનંદન જમાવટ કરી છે આ યુ ટ્યુબ ચેનલ ના માધ્યમથી, ખૂબ નિકટથી નિખાલસ વાતો દેવાંશી જોષી આપનો સંવાદ સરળતાથી જે રીતે કરો છો ત્યારે આપના અમૂલ્ય મુખારવિંદની પર સરસ્વતી ના આશિષ ઉભરે છે ખુબ ખુબ અભિનંદન દેવાંશી જોષી, આભાર 🙏🌹🥰🌹
;જય માતાજી આપ ઘણું સારુ કામ કરો છો
શિક્ષણ ની જરૂર છે.
👌
👌🏻👍🏻
Bhai sarkar to Adivashi vistar ma school bandh karavani vat kare se
દેવાંસી બેન ખુબજ આભાર સાચી માહિતી બદલ
શિક્ષણની જરૂર તો છે જ.પણ કડવુ સત્ય એ પણ છે કે આદિવાસીઓમા શિક્ષણ અને સ્વાસ્થ્ય નું કામ પણ મિશનરીઓ એ જ કર્યું છે. એક સમય એવો હતો આ ગરીબ આદિવાસી ઓને કોઈ પૂછતુ ન હતુ . તેવા સમયે શિક્ષણ શું છે. તે બતાવનાર મિશનરી છે. આ બેનને પૂછો તમારો સમાજ તો આજે પણ આદિવાસીઓને નીચ સમજે છે. આજ થી ૨૦ વર્ષ પહેલા ક્યા હતા. જેમ તેમ માંડ આ જ મીશનરી એજ આદિવાસીઓ મા ૮૦% શિક્ષણ પુરું પાડ્યુ છે .
Good topic raised devanshiben.
ખુબ આભાર બેન આખો એરીયો આદિવાસી સે
Sars ben
Dhanyavad
Mhadev har
बेन, यह पूरा एक सड्यंत्र है बीमार लोगों को अगर ठीक करते हैं तो धर्म बदलानी की क्या जरूरत है, जय आदिवासी 🏹🙏🙏
Dharam badal k woh khush hai.lokshahi me itna to kar hi sakte he.sawal puchne par usne kaha hum ab dharam parivartan nahi karenge.jawab mil gaya.
धर्म परिवर्तन का सबसे बड़ा कारण ये हे की खुद को ऊंचा मान ने वाले हिंदू , आदिवासी को हिंदू नही समझते उनसे भेदभाव करते हे नाही उनका साथ देते
@@tripleh9
बिल्कुल सही बात है !
दुसरा कारण शिक्षा का अभाव, हॉस्पिटल का अभाव ।
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@@williesmacwan2839 બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
Devanshi.. more video are expected. U are
Worthy job. Do it many often... Bless
Great work mam🙏 thanks for the information 👍
કોઈ સારા માણસ નો ઇન્ટરવ્યૂ લો આ બધા બેવડા
Jetlaa Loko no interview lidho ae badha Daarudiyaa chhe.
ઓહો, કેટલી બેવકૂફી ભરી વાતો છે, બહાર લાવવા બદલ આભાર
Bekuf bhari to na kehvay pan e loko banana nahi atle bole. Tamne ek vaat kahu tamne a vaat koi sathe thi janva nahi made vadhara ma vadhare Muslim ma kya jati ni sokario sathe love jehad thay chhe a Ema vadhare Brahman ane vaniya loko ni sokrio nu kem avu a jano chho? Tamne khabar pan na hoy a loko brid change kare chhe jo koi Brahman ya vaniya ni sokri sathe love jehad karva thi e agad ni pedhi na sokra sara ane vadhare brain vada peda thay ane amey vasti to vadhava ni chhe. Jya sudhi hindu loko badhi jati ne saman najar thi na jovo to problem hindu loko no chhe ema faydo bija dharma no chhe kem ke jati vaad thi tung thai ne loko Muslim ya Christian banta hoy chhe ej loko pasi hindu loko ne bhagavse atle kyarey jati vad na karvo joia baki to non-vegetarian to aaj kal fashion chhe me ghana badha Brahman vaniya thakur pasi sara sara sunt loko ne manva vada ne khata joya chhe mane garva a chhe ke hu aadivasi hova sata me vagitarian chhu. Maru family pan janm thi.
@@srrathawa3099 bhai shabash.. 🙏
આદિવાસી બેંક ખુબ ખુબ આભાર આભાર આગળ વધો અને ગરીબી બચાવો અને શિક્ષણ કાર્યમાં આગળ રહો કોઈના ઘરવાળા દારૂડિયા હોય કોઈના ઘરવાળા હોય કોઈના ઘરવાળા ગ**** હોય કે શિક્ષણ હોય તો થોડો ભણેલા હોય તો બે કામ વધારે કરી શકે સ્ત્રીઓ કે પુરુષો
Analysis with new topic in my mind..
દાહોદના આદીવાસીમાં પણ આવી સ્થિતિ છે
ભાઈ પણ આપડા Gj 20 વાળા ભલે અભણ છે પણ બીજા ધર્મ ના જાય 🙏
,🏹 જય જોહર 🏹 🌴🌳🌿🌾 જય આદિવાસી 🏹🌳🌴🌿🌾
Baraber che.bhai.
Desh mate big problem che Dharm parivartan
Na bhai, tu na karto to.
Baki hindu dharm chhodvama kasu khotu nathi.
Ma'am you are doing good job but such kind of news are not necessary.
Requesting you to bring us news related with 1. Job opportunities 2. Sports events 3. Art and culture related opportunities for the youth of India. 4. Dang or any other trible people have great skills, present with us such work.
Thanks Ma'am.
Good Job Devanshiben
Tame viswash karo tame pan adhbut anubhav karso.... Praise the lord...
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
Oh sachche j bhai jay yaha mogi ma 🙏🌾🌾🥀
ધર્મનો અર્થ શું થાય ભાઈ?
સની દેવ. નઈ સાંઈ બાબા કેવા માંગે છે ભાઈ 😂
I have been to this area. I m glad you are there for repotting.
Good Coverage to meet Dang .... District
Prabhu yeshu ye kahyu Marg Satya jivan hu che mara par vishwas karya vagar swarg ma koi jai saktu nathi
દેવાંસી બેન તમેતો આદીવાસી વિસ્તાર ના મસીહા બની ગયા છો એવુ લાગી રહુછે👍👍👌👌
Good job
મશિહા એટલે ક્રિસ્તીઓન ઈસુ વાળા
હાલમાં છેલ્લા ૨૭ વર્ષ થયાં હિંદુવાદી સરકાર શું કરી રહી છે.
આદિવાસીઓના LC માં હિન્દુ કેમ લખેલું આવે છે. એ પહેલા બહાર લાવો....પછી હિન્દુ માંથી ખ્રિસ્તી કેમ બન્યા એ જુઓ...
Ha Bhai ..potani lc ma to Hindu lkhavine ne rkhe che ne vato moti moti
બહેન ઉત્તર ગુજરાત માં હિંદુ લોકો માં ઊંચ નીચ આજે ય ગામડા માં છે એનો વિડીઓ બનાવો તો તમને સમજાશે... અહીં commemt કરનારા મિત્રો એ અનુભવે તો ખબર પડે..
Dakshin Gujarat ni saudhi moti mandli/Church tapi Jilla na karnjwel gam ma aavo toh khabar pade.Who is Jesus. Aa tamne 5000-5500 Loko ne bhakti karta joine khabar padse ke Jesus no Prem. Every sunday.
ઘણું સારુ ઇતિહાસ હજુ ઘણો જૂનો છે તે પણ જાણવાની જરૂર છે
જોરદાર, આપની મહેનત ને અભિનંદન
બસ આ સમસ્યાઓ તો બધા લોકો ને ખબર હસે પણ કોઈ તેમના નિરાકરણ માટે ધ્યાન આપવા તૈયાર નથી 😞
ખૂબ સરસ બહેન આ વિડિયો થકી તમે ગુજરાત ની વાસ્તવિકતા છતી કરી સરકાર આની નોંધ લે તેવી આશા......
Davakhana thi na bane tya aa ni saruaat thay 6 a mem tame na samju sako Kmk doctar pan past ma evu kahe k bhagvan bharose.ok ane bharat des sarv dharm sambhavna thi chale 6 tamne km bik 6 .church thi.??? Same on u....very bed...
Satymev jayte🙏🙏
This communities r neglected for years. It will take years to change their beliefs. This man who is cooking chicken can not convert back Hindu he knows that. Then he can't do what he is doing
Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback.
આવો પરખ કરો અને જુવો યહોવા ઉત્તમ છે 🙌
Cristian dharma ma lokone mithu mithu boli ullu batavvama aave chhe. Hindu dharma ajje vishwguru thava jai rahyo chhe.
Vahem છે ભાઈ..
કેટલા ભગવાન છે? હજારો😂ઈશ્વર એક છે અને ઈસુ છે. @@ramanbhaituver2832
@@gautambhaigamit4585તમે જે માનો છે એ ગલત અને ખોટો માર્ગ છે
તમે જ તમારા લોકો ને તરછોડી દો છો એટલે બીજા સેવા કરે છે એ તમારા પેટ માં દુઃખે છે
જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું.
- જોમો કેન્યાટ્ટા
Khub saras devanshi Ben👌👌👌👌👌👏👏👏
Great Report ❤
દેવાંશી મેડમ હું પણ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા નો વતની છુ... મારે પણ ડાંગ જિલ્લા અને મારા ગામમાં થયેલું સરકારી કામ અને સામાજિક કામ વિશે તમને interview આપવું છે.... અને તમે જે હિન્દુ- ખ્રિસ્તી ની વાતો પેલાં ભાઈ જોડે કરો છો એ વધારે સારી રીતે વર્ણન કરવું છે..
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
सरकार को ध्यान देना चाहिए उन आदिवासी भोले भाले को जो धर्म परिवर्तन करवाते हैं हम भी आदिवासी हमें गर्व है हम हिंदू आदिवासी डोंग के आदिवासी बहुत भोले हैं भगवान एक है तो धर्म परिवर्तन क्यों करते हो उन आदिवासी को अच्छी तरह बात करना भी नहीं आता है
सबसे बड़ा कारण राजनीतिक लोग है जो गरीबों को गरीब ही रखना चाहते हैं 😔😔😔
Murkh jesi bat mat karo....kon neta he jo tumko pakad kar rakha he
Batao ...tumhari jitni takat hongi utna hi kamate ho aur dimag
@@vijaythakor1377 लोकशाही मै नेताओं का फर्ज क्या है वो बताओ,,, जरा
Good work ben
Hu to tamne pan kahu chu k aek vaar vishwash karine jovo to tamaru pan jeevan badlay jase....Just believe in him and he will take care of you and not leave you alone...praise the almighty god✝️❤
Wrong number chhe. Tara isu potani jaat ne naa bachavi sakya . Tame garib aadivasi ne foslavi ne murkh banavi ne convert karavo chho. Bau em j hosiyar hov to shehar ma avi ne kari bata vo.
@@mehulvyas9205 Mehulbhai koi dharm na god Eva nathi K Jemne dukh na padyu hoi
Km karan khabar cche??
Kmk teo
Manushy na avtar ma janmya hata
Bijanu bhalu karva
Jesus loko na paap Maaf Thai etle Teno bozo potani upr lai nirdosh hova cchata kruse jadaya.
Ame evu kyarey nathi kehta K
Ram bhagvan hata to sitamata NE paccha Lavava km Sena NE biji help Levi padi?
Krishna bhagvan chamtkar thi ek j Vaar ma kaurav no naas Kari sakta hata to emne evu na Kari sarthi km banya NE ek Samany pardhi na baan thi mrutyu pamya.
Darek no potano agvo itihas hoi cche.
God bless you
Bhai pop ne saja kar. Ketala bimar 6
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@@priyaldesai111 😂😂
બેન સારૂ શિક્ષણ તો ખિસ્તી ધર્મ વારા જ આપે છે હિંદુ ધર્મ વારા આદિવાસી ઓને સારૂ શિક્ષણ આરોગ્ય કેબીજી મદદ કરવાની જગ્યા એ્મણે ગુલામ બનાવવાનુ વધારે પસંદ કરે છે એટલે અમારા લોકો ખિસ્તી ધર્મ અપનાવે છે જયજોહર જય આદિવાસી ભરૂચ
100%
आदिवासी समाज के लिए एकलव्य, मोडेल, आदर्श निवासी, जेसी स्कुल मे पढाना, चाहिये नही की मिशनरी, हमारी संस्कृती को बचाना हे
સારુ ભણતર જો ખ્રિસ્તી ધર્મ vara આપતા હોય તો અમારા પટેલ, શાહ, ઠાકોર સમાજ મા કેમ બધાં હવે sixit છે?નોકરી કરે છે? આ એક માન્યતા છે સારુ sixan તમારા ભલા માટે નઈ aena ખ્રિસ્તી ધર્મ ના misson માટે આપે છે? કેમ કોઈ અમારા ત્યાં kanvart કરવા માટે નથી આયો અહીં માર પડે aetke
When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible.
- Jomo Kenyatta
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी।
- जोमो केन्याटा
cristhan thii fark evu pde se k ben...... game tevii bimari hoy tame game ta faro... pn last ma yeshu par vishavas krdo to.... e bimarii jati rese❤❤❤❤❤
પેહલા પોપ ને સાજો કર 😂
@@Sankalp10M phela Tu gujrati ma lkhvnu sikh.... Popat bhaii😄
આદિવાસીઓનો કોઈ ધર્મ નથી. સુપ્રિમ કોર્ટ...જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ
Right 100%👍
Right Jay johar 🙏🙏
God bless u somi ben
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
આદિવાસી સમાજની બીજી ઘણી સમસ્યા છે. જંગલ,જમીન શિક્ષણ, સામજિક
એના પર પણ ધ્યાન આપો
Great job 👌👌
Great 👍 👌