જાણો, જીવનશૈલી વિકારના રોગો થવાના કારણો । વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા । Ayurvedic Lifestyle

Sdílet
Vložit
  • čas přidán 4. 01. 2021
  • જીવનશૈલી વિકારના રોગો અત્યારે ખૂબ સામાન્ય થઈ ગયા છે, 30-40ની ઉંમરે કોલેસ્ટ્રોરોલ વધવા લાગે, લોહીમાં ડાયાબિટીસ દેખાવા લાગે, બી.પીની સમસ્યા શરુ થઈ જાય અને અમુક અંશે તો લોકોએ પણ જાણે આ વાત ખૂબ સામાન્ય હોય એમ સ્વીકરી લીધી છે.
    પ્રસ્તુત વીડિયોમાં પ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા આ પ્રકારના જીવનશૈલી વિકારના રોગો થવાના મુખ્ય કારણોની છણાવટ કરે છે. જુઓ, સમજો તથા મિત્રોને શેર કરો.
    Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
    Follow us on Twitter / ayulifeofficial
    Like our Facebook Page / ayulifeofficial
    Follow us on Instagram / ayulifeofficial
    Subscribe our CZcams Channel czcams.com/users/ayurvedicli...
    To Know More About Us, Visit our website www.ayulife.in
    #ayurvediclifestyle #healthylifestyle #ayurveda #yoga #food #detoxification #talaja #bhavnagar #gujarat

Komentáře • 121

  • @chauhannita3149
    @chauhannita3149 Před rokem +3

    ખુબ સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ આભાર સરસ ઈન કનૈયા

  • @chauhannita3149
    @chauhannita3149 Před rokem

    સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ અભિનંદન

  • @rajsinhrathod4616
    @rajsinhrathod4616 Před rokem +2

    ધન્યવાદ સાહેબ.

    • @aayulife
      @aayulife  Před rokem

      જય આયુર્વેદ 🙏

  • @chauhannita3149
    @chauhannita3149 Před 8 měsíci +2

    ખુબ ખુબ આભાર. સરસ

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      🙏 જય આયુર્વેદ

  • @hiteshgohil3879
    @hiteshgohil3879 Před rokem +1

    Thanks sir great speech

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ 🚩🕉

  • @rajeshpatel3584
    @rajeshpatel3584 Před rokem +1

    Dr Mahendra sinhji, My best wishes Rajesh Patel, Kalsar Pidilite

  • @umangnayak
    @umangnayak Před 4 měsíci

    Khub saras

  • @devabhairavaliya3024
    @devabhairavaliya3024 Před 3 lety +2

    સરસ માહિતી છે

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 Před 7 měsíci +2

    અભિનદન સાહેબ સરસ વાત છે પણ કોઈ ને કરવુ નથી

    • @aayulife
      @aayulife  Před 7 měsíci

      ધન્યવાદ ભુપતભાઇ, આપણે સૌએ સાથે મળી સૌના આરોગ્ય માટે આ કામ કરવાનું છે, જો આપને ગમ્યું હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. 🙏 જય આયુર્વેદ 🚩

    • @malaybhatt1688
      @malaybhatt1688 Před 7 měsíci

      ​@@aayulifeમ

  • @ashapatel9271
    @ashapatel9271 Před 7 měsíci +1

    thank you very much

    • @aayulife
      @aayulife  Před 7 měsíci

      🙏 જય આયુર્વેદ

  • @jagdishmodha121
    @jagdishmodha121 Před rokem +1

    Khub Sara's

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 Před rokem +1

    જય માતાજી સાહેબ

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય માતાજી 🚩 જય આયુર્વેદ 🕉

  • @gunvantkotecha2982
    @gunvantkotecha2982 Před rokem +2

    ખુબ જ સરસ માર્ગદર્શન આપવા માટે આભાર. આર્યુવેદ અનુસાર રોગો ના મૂળ કારણો,અને તેના ઉપાય સરસ સમજાવ્યા.
    અગ્નિ પ્રબળ કરવા અને નું માર્ગદર્શન કે તેનો વિડિયો હોય તો જણાવવા વિનંતી.
    જય આર્યુવેદ.,🙏🙏

    • @aayulife
      @aayulife  Před rokem +2

      ધન્યવાદ 🙏 જય આયુર્વેદ. આ વિડિયો જુઓ 👇
      czcams.com/video/Ufz5B7vPT8g/video.html

    • @gunvantkotecha2982
      @gunvantkotecha2982 Před rokem

      @@aayulife Thanks for quick reply.🙏

    • @samarthpandya7838
      @samarthpandya7838 Před 6 měsíci

      Thank you very much for giving good information.

  • @manjulasundavadra8345
    @manjulasundavadra8345 Před 8 měsíci +1

    Thank you

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      🙏 જય આયુર્વેદ 😊🚩

  • @rekhadobariya8791
    @rekhadobariya8791 Před 9 měsíci +1

    🙏🕉🕉🙏

  • @narsinhbhaikatara8849
    @narsinhbhaikatara8849 Před rokem +1

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @kevalkodiyatar8429
    @kevalkodiyatar8429 Před 3 lety +2

    જય આયૂવેદ

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Před rokem +1

    Very very nice

    • @aayulife
      @aayulife  Před rokem

      Thank You, જય આયુર્વેદ 🙏

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Před rokem +1

    ખુબ સરસ વાત કરી સાહેબ કોરોના માં ખુબ સેવા કરી તમે ભગવાન છો 🙏🙏

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @chauhannita3149
    @chauhannita3149 Před 8 měsíci +1

    🙏🌹🙏🙏🙏🌹

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      🙏 જય આયુર્વેદ

  • @alpesh3739
    @alpesh3739 Před rokem +1

    Supar

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @kailashpatelkailashpatel7304

    Good

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ.

  • @ashakandoliya2284
    @ashakandoliya2284 Před rokem +1

    Saheb. Shu. Kensr. Mti. Shke. Che. To. Plij. Mne. Jvab aapsho

  • @chauhannita3149
    @chauhannita3149 Před rokem +1

    મારી મા ટેજાણવા. મયુ. મારા માટે ભઞવાન છે ખુબ ખુબ આભાર

  • @jiteshchauhan6771
    @jiteshchauhan6771 Před 2 lety +5

    કાનમાં થતા અવાજની દવા બતાવો સાહેબ 🙏🙏 બહુ જણા હેરાન હેરાન છે હુ પણ 🙏😢😢

    • @TheRihen
      @TheRihen Před 6 měsíci

      બૈધનાથ "બિલ્વ તેલ" પ્રયોગ કરો,

  • @user-wg5nc1nk3c
    @user-wg5nc1nk3c Před 5 měsíci

    Mane thyiod che ane kabijayt thy ane mathu dhukhe che to su Karu

  • @pathubhaideravaliya5845

    હેપેટાઇટીસ બી માટે કોઈ ખાસ ઉપાય છે

  • @partapsinhgohil8136
    @partapsinhgohil8136 Před 3 lety +1

    Good work saheb

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @sureshkumarparmar4487
    @sureshkumarparmar4487 Před rokem +1

    ખૂબ સરસ મજાની વાત કરી સર

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @yakshthakor8470
    @yakshthakor8470 Před 3 lety +1

    Thanksu

  • @dodiyaashwin643
    @dodiyaashwin643 Před rokem +1

    Sr santan mate no koy upay se
    Mari patni ni ivf tritment karavi toy fel thya se

    • @aayulife
      @aayulife  Před rokem

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140*
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @niharikapatel1461
    @niharikapatel1461 Před rokem +1

    Sugar (Diabities) ni Davaa batavo

    • @aayulife
      @aayulife  Před rokem

      આપ આષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે ડાયાબિટીસની સારવાર કરાવી શકો છો..
      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      જય આયુર્વેદ 🙏

  • @jitusuchak2090
    @jitusuchak2090 Před rokem +1

    I want reduce my weight. Will you please help me?

    • @aayulife
      @aayulife  Před rokem

      Yes, You can visit here.. 👇
      રવિવારે ઓબેસિટીનાં દર્દીઓ જુએ છે..
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @sarasvativasava1222
    @sarasvativasava1222 Před rokem +1

    Sir Mane thayroid che to mare chu karavu

    • @aayulife
      @aayulife  Před rokem

      આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા આવી થાઈરોઇડની સારવાર મેળવી શકો છો.
      (રોગ અને તેનો નિર્ધારિત વાર)
      જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
      👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
      👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
      👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
      👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
      👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
      👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
      ⛔ ખાસ સૂચના⛔
      👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
      (2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
      (3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
      (4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
      ☘️ આવવા માટે સરનામું -
      અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      📲 હેલ્પલાઇન નંબર 7284828282

  • @sarthakrajyaguru9173
    @sarthakrajyaguru9173 Před 2 lety +2

    🙏🕉❤

  • @parasparmar8677
    @parasparmar8677 Před 8 měsíci +1

    Saheb mane heart' ma pain thai jyare jyare
    Hu hotel khau tyare
    Mane suggest karo hu su kqru

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @komalsanathara4
    @komalsanathara4 Před 3 lety +1

    Body nu jer bar kadhava mate ayurvedic upchar batavo

  • @imranchhipa6425
    @imranchhipa6425 Před 3 lety +4

    वैद्य साहेब आपणे बधा मलिने ऐक गामडु वसावीये आपणी साथे हुं पण रहेवा आविश

  • @hakubhaikarmatiya8484
    @hakubhaikarmatiya8484 Před 2 lety +1

    जय आयुर्वेद
    जय गौमाता

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @DivyeshPatel-cl5md
    @DivyeshPatel-cl5md Před 3 lety

    Rogo vise janavyu sarvar to janavij nai. Mara bhai. Tane page padu. Have to batav. Sarvar kem karvi

  • @jesingbhaiparmar7276
    @jesingbhaiparmar7276 Před rokem +1

    Sloko ni jarur nathi ..gujarati ma samwad karo to bahu saru. Thank s

    • @aayulife
      @aayulife  Před rokem

      આપને વિનંતી છે કે આખો વિડિયો જુઓ, બધી જ વાત સરળ ગુજરાતીમાં જ છે.. જ્યા કોઈ સંદર્ભ આપવાનો હોય ત્યા શ્લોક સાથે વાત સમજાવી છે. 🙏 જય આયુર્વેદ

  • @ramjibhaivaghela2303
    @ramjibhaivaghela2303 Před rokem +1

    સરસ

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ

  • @parmarjayesh1555
    @parmarjayesh1555 Před rokem +4

    તમે આર્યુવેદ આચાર્ય છો અને તમે યોગાચાર્ય અને દિવ્ય આત્મા છો તેવું અનુભવ થાય છે તમને સુરત હમણાં કથા નો વિડિઓ જોયો

    • @aayulife
      @aayulife  Před rokem

      🙏 જય આયુર્વેદ.. જો આપને વિડિયો ગમ્યો હોય તો અન્ય મિત્રોને પણ શેર કરશો. 🙏

  • @nikitathakar7760
    @nikitathakar7760 Před 2 lety +2

    Mane thyroid che nd gas thai jay che

  • @varshavadhiya9407
    @varshavadhiya9407 Před 6 měsíci

    કાનમા અવાજ આવે છે દવા બતાવૉ.

  • @govindbhaiparmar1043
    @govindbhaiparmar1043 Před rokem +1

    મને સુગર છે સારવાર માટે તમને કયા સંપક કરવો

    • @aayulife
      @aayulife  Před rokem

      આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે સારવાર માટે આવી શકો છો..
      (રોગ અને તેનો નિર્ધારિત વાર)
      જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
      👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
      👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
      👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
      👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
      👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
      👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
      ⛔ ખાસ સૂચના⛔
      👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
      (2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
      (3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
      (4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
      ☘️ આવવા માટે સરનામું -
      અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
      📲 હેલ્પલાઇન નંબર 7284828282

  • @vijayshah7015
    @vijayshah7015 Před 3 lety +1

    Doctor no mobile no tatha clinic Addres time janvso

    • @aayulife
      @aayulife  Před rokem

      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @therushisatpada9273
    @therushisatpada9273 Před 3 lety +2

    Mahendra sinh na short video banavo statas jeva....jaldi loko joy shake ane send kari shakay ava

    • @saiilesh1767
      @saiilesh1767 Před rokem +1

      સાચું પણ અત્યારે માણસો ને આયુર્વેદ નથી ગમતું એલોપથી ના ગુલામ બનવું છે !! અફસોસ🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @aayulife
      @aayulife  Před rokem

      આપનું સૂચન ખૂબ જ યોગ્ય છે, ચેનલ પર હવે શોર્ટ વિડિયો પણ ઉપલબ્ધ છે.. આપ જોઈ શકો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, મિત્રોને શેર પણ કરો.. 🙏

    • @saiilesh1767
      @saiilesh1767 Před rokem

      @@aayulife syure saheb

  • @ashakandoliya2284
    @ashakandoliya2284 Před rokem +1

    Saheb. Mara. Bnevi. Ne.kensar. Che. To.shu. Te. Mti. Skeche. Plij. Mne. Tartaj. Jjvab. Aapsho. Plij. Temne. Khubj. Tàklif. Che

    • @aayulife
      @aayulife  Před rokem +1

      આશા બેન, નમસ્કાર..
      આયુર્વેદ અનુસાર કેન્સરની સારવાર થાય જ છે.. તમે, આપના બનાવીને સારવાર માટે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા , ભાવનગર. મોકલી શકો છો..
      ત્યા શુક્રવારે કેન્સરના દર્દીઓ જોવામા આવે છે..
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓ ને પ્રવચન ની મોટા ભાગ ની માહિતી ધ્યાન માં હોઈ તેઓ ને હવે પછી સવારે ૭:૩૦ કલાકે થી સાહેબ તપાસવાનું શરૂ કરશે, તેમજ દવા પણ સાથે મળી જશે. (તેમને પ્રવચન માં બેસવું ફરજિયાત નથી)
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂર થી આવવા વાળા દર્દી આગળ ના દિવસે સાંજે અથવા રાત્રે આવી ને હોલ માં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દી એ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓ એ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282

    • @aayulife
      @aayulife  Před rokem

      અથવા ઉના ખાતે વૈદ્ય પાંચાભાઈ દમણિયા પાસે પણ જઈ શકો છો..
      સરનામુ 👇
      'આરોગ્ય મંદિર'
      ગોકુલનગર સોસાયટી,
      મહોબત્ત બાગ રોડ, ઉના
      જિલ્લો - ગીર સોમનાથ
      પિન - 362460
      મંગળવાર - કેન્સર
      શનીવાર, રવિવાર અને સોમવારે અન્ય રોગ

  • @kishorsinhsodha4309
    @kishorsinhsodha4309 Před 3 měsíci

    B.p.170 આવતી હોય તો સુ કરવુ

  • @nathubhaivekariya1976
    @nathubhaivekariya1976 Před rokem +1

    ૯૭૨૬૫૫૯૮૩૬

    • @aayulife
      @aayulife  Před rokem

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @ketakichauhan3240
    @ketakichauhan3240 Před 3 lety

    Good morning sir nice information god bless always 🙏🙏Mari baby Talaja job Kare chhe tyani life style bahu Sari chhe i love kathivad love and respect from Patan north Gujarat 🙏🙏

  • @amratbhaidarji6831
    @amratbhaidarji6831 Před 5 měsíci

    મારે અગ્નિ મંદ હદયની 4 નસો બ્લોક છે કબજિયાતની અસર બેઠાડુ જીવન છે કયો ઉપચાર કરવો વિશ્વ ખોલવા માટે ઉપચાર કયો લેવો એ ઈલાજ જય માતાજી મારી ઉંમર 52 ઉપચાર

    • @SHAILESHBARAIYA-wb1hn
      @SHAILESHBARAIYA-wb1hn Před 28 dny

      જમ્યા પછી પાણી પીવાનું બંધ કરી દો

  • @parulsodha3084
    @parulsodha3084 Před 8 měsíci +1

    મને સુગર છે અને ૩ ટાઇમ ઇન્સ્યુલીન લેવું પડે છે તો શું આનો ઈલાજ શક્ય છે??

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

    • @aayulife
      @aayulife  Před 8 měsíci

      વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ મળી શકાશે.. બુધવારે ડાયાબિટીસની સારવાર માટે જવાનું હોય છે, બધી જ માહિતી ઉપરની કમેન્ટમાં આપેલી છે.

  • @vinaychava1027
    @vinaychava1027 Před rokem

    આંખના પડદા ની સારવાર આપણા આયુર્વેદમાં થઈ સકે છે તો જણાશો

    • @hasubengoda3648
      @hasubengoda3648 Před rokem +1

      ખૂબ જ સરસ માહિતી આપી.

    • @aayulife
      @aayulife  Před rokem

      ધન્યવાદ, જય આયુર્વેદ 🙏

    • @sangeetapatel3978
      @sangeetapatel3978 Před 8 měsíci

      મને પણ જણાવશો 👆🏿

  • @DivyeshPatel-cl5md
    @DivyeshPatel-cl5md Před 3 lety

    Are bhai su karvu aeto janav. 30 minute thi aa thay aa thay karye rakhyu pan aenathi bachvi kevi rite aeto kidhuj nai.

    • @saiilesh1767
      @saiilesh1767 Před rokem

      Bhai mahendrashin saheb na bijaa video sambhlo A To Z solution aapelu j che !!

  • @pratipalsinhjadeja3660
    @pratipalsinhjadeja3660 Před rokem +1

    મારા પગમાં ખાલી ચડે રાખો

    • @aayulife
      @aayulife  Před rokem

      તમે એકવાર, અષ્ટાંગ આયુર્વેદ ધામ ખાતે વેદ મહેન્દ્રસિંહને રૂબરૂ મળી લો. વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
      👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
      👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
      👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
      👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
      👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
      હેલ્પલાઇન નં :- 7284828282
      🪴 સોમવાર - સંપૂર્ણ રજા
      🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
      🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
      🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
      🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
      🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
      🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
      હેલ્પલાઈન નંબર - 7284828282
      🪴 સરનામુ 👇
      અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
      NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
      જિલ્લો - ભાવનગર, 364140
      લોકેશન 👇
      maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9

  • @bhikhuchuchar1671
    @bhikhuchuchar1671 Před 3 lety +2

    Supar

    • @kayansakariya4655
      @kayansakariya4655 Před 3 lety +1

      Kabajiyat Mate

    • @aayulife
      @aayulife  Před rokem +1

      🙏 જય આયુર્વેદ

    • @goswamiyogeshpari15
      @goswamiyogeshpari15 Před 4 měsíci

      સરસ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ❤❤❤મારા જેઠાણી ને કેન્સરની બીમારી છે ત્રીજા ટેજનુ છે પેડુમાં પાણી છે જેરી તો શુ કરવુ મારુ ગામ કરજાળા સા કુંડલા નુ છે તેજણાવશો ❤❤❤