રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ પર Devanshi Joshi સાથે સંવાદ,હવે શું થશે?| Dinesh Sindhav| Rupala
Vložit
- čas přidán 6. 04. 2024
- રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ પર Devanshi Joshi સાથે સંવાદ,હવે શું થશે?| Dinesh Sindhav| Rupala
#purusottamrupala
#parsottamrupalacontraversy
#rupala
#dineshsindhav
#jamawat
#devanshijoshi
#visheshwithdinesh
#gujaratinews
બહેનજી હું રુપાલાને રાજકારણમાં આવ્યા ત્યારથી ઓળખું છું એ આવી બફાટ કરવામાં જ માહીર છે
બહેન અમારા સમાજની બહેન દિકરીના ઈજ્જત નો સવાલ છે... રૂપાલા.. સાહેબે પોતે હટી જવુ જોઇએ...
જનતા એટલી पावर फूल થય गईं છે કે ગોદી મિડીયા ને तुरंत ઓળખી જાય છે 😂😂😂😂😂
સાચી વાત છે બીજેપી નો ભ્રષ્ટાચાર ની ચર્ચા કરવી જોઇએ
દેવાંશીબ્હેન, તમને સાંભળવા ખૂબજ ગમેછે. વિષય ઉપર આપનું વીષ્લેશણ, રજુઆત અને અસ્ખલિત વાણી જ્યાં શબ્દો શોધવા નથી પડતા તે અદ્વૈત છે.
ખૂબ આગળ વધો.
અત્યારે જે એટેક આવે છે તેમાં વેકસિન આપતી કંપની એ બોન્ડ મા કેટલા પૈંસા કોને આપીયા તેની જાણ બધા ને થવી જોઈએ
Rupala vala mudda ma dam chhe. Baki aa vat khoti chhe.
Electoral bond ma vipaksh ne badhu kasurvar 6e.
જેમને એમ લાગતું હોય કે ઈલેકટોરલ બોન્ડ માં ભાજપ કરતા વિપક્ષને વધારે દાન મળ્યું છે... તો એ લોકોએ સુપ્રીમ કોર્ટ નું સ્ટેટમેન્ટ જોઈ લેવું જોઈએ...
દેવાંશી બેન તમે ચુંટણી બોન્ડ વિષે ઈંડી વિષે સીબીઆઈ વિષે ચુંટણી કમિશનર સુપ્રીમ કોર્ટ વિષે તમારૂ શુ કહેવુ છે દેવાંશી બેન આ ઉપરની ચાર એજન્સી સ્વતંત્ર છે કે પછી મોદી સાહેબ કહે એમ કરે છે પ્લીઝ જવાબ આપજો
आशा करता नई
સાચી વાત
Perfect Question
KEEP IT UP, QUESTIONS MUST RAISE .
Dhruv rathi na video jovo badhi detail clear aapeli che
બહેનજી તમારી અને ભાઈ ની વાત આફ્રિકા થી જોય ને એક અતિ ઉત્તમ શબ્દ ની ઝલક જોવા મળી અને 100%સત્ય સે બહુ તમારી વાત અંદર થી આનંદ થયો આવી વાત વધુ લોકો સાંભળ સે તો કદાસ મોટો ફાયદો ગુજરાત અને દેશ ને થશે લોકોસુધી આ વાત જરૂર મુકો આવી વાતો થી જલ્દી ઉકેલ આવશે 100% ખુબ ખુબ ધન્યવાદ 🙏પ્રણામ
પત્રકારો પાસે વિષયો નું વૈવિધ્ય હોવું જોઈએ...વર્તમાન પ્રશ્નો ને સળગાવવા કરતાં ઠારવા નું ધ્યેય હોવું જોઈએ પત્રકારો નું.
Bjp ni gand ma garijav joshisaheb.
આ મુદ્દા સાઈડ માં રાખો ચૂંટણી સમય માં કરેલ કામ ની ચર્ચા કરો, આ મુદ્દા માં bjp મુદ્દા સાઈડ મા રાખવા માટે મીડિયા પાસે આ મુદ્દા ની ચર્ચા કરાવે છે
મિત્રો, આ સમયે મહત્વ ના મુદ્દાઓ ના ભુલવા જોઈએ
ખરેખર બોન્ડ વિશે ચર્ચા થવી જોઈએ
બોન્ડ ના વિષય ને સાવ ભુલાવી દેવાયું
અહમ છે બી. જે. પી. ને
ખોટી વાતોછે રૂપાલા સિવાય કોઈ પણ ઉમેદવાર આવે ક્ષત્રિય સમાજ ને વાધો નથી
પણ તમારે કેમ ભાજપ ને જ વળગી રહેવું છે બહાદુર ક્ષત્રાણીઓ વિશે આવું સાંભળ્યા પછી પણ? મને તો એજ સમજાતું નથી...
રાજકરણ અને સરકારો ગલત દિશા મા ચાલી રહ્યું છે
તમે ભાજપ તરફી બોલી રહયા છો.
રાઈટ હું પણ ઘણા વિડીયો જોવું છું પત્રકાર નિરપેક્ષ રીતે વિશ્વલેશન કરવું જોઈએ કોઈ એક પક્ષ ને લઇ ને ના હોવું જોઈએ પણ મીડિયા સતા હોય તેના જ ગુણગાન ગાતું હોય છે
ના બહેન ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ છે રૂપાલા હારશે
હા ભાઈ હાં.. અઢારે વરણ તમારી હારે ઊભા છે. આજે બઢો આ ભાજપી ભવાયા થી હંધાય થકી ગયા છે..
હવે skatrav બતવાવનો સમય આવી ગયો છે..
જય ભવાની...
😢😢😢
રૂપાલા હારવા જોઈએ પણ હારશે નહીં.
રાજકારણ અઘરો વિષય છે ...ચાણકય કહી ગયાં... આપ બંને પત્રકાર વિભૂતિઓ ,ખૂબ સુંદર કામ કરો છો... નેતાઓને ,આપ લોકો અને જનતા જ મોટા બનાવે છે..
Right Opinion 👍
જય શ્રી કૃષ્ણ
દિનેશ ભાઈ અહી તો દેવાશી પણ પોતાની મનમા રહેલી વાત બહાર હાઢે છે. શરૂઆતમાં જ
Really, very nicely discussed and analyzed. Kudos
આ ભૂલ જાણી જોઈ ने કરવામાં આવે છે એવું બોલો આજે क्षत्रिय तो काले कोई बिजी जाती🇮🇳👍🇮🇳
બહુ જ સરસ વિષ્લેષણ
Sars .sachi vat.
જોરદાર ચર્ચા
બધી જ વાતો તમારી સચોટ છે.
દિનેભાઇ આપની સ્પીચ ખુબ સરસ છે. ❤👌👍
❤❤❤❤
❤
He spoke Truth 😮😮, Many Rajput raja and people converted to Islam ☪️ and they have married their daughters with Muslim nawab . Isn’t it true??????
Haan potej rajputo e gaddari kari ti emna Bhai jode Ane muslim bani jya Ane pelo Tarik Jamal Pakistani pote keh ke ame prithvi raj chauhan na bhai ramdev chauhan na vamshaj .. dalito ne moocho ma rakhva de Ane election ma rupala ni ma Paine .....😅 Rupala aave na aave apda baap ne su leva Deva pan 😂
દેવાંશી બેન ખૂબ સુંદર ચર્ચા થઈ ગમી પણ ક્ષત્રિય સમાજ મોટું રુદય રાખી દેશના હિતમાં માનવતા ના કલ્યાણ માટે માફી આપો નમ્ર વિનંતી કરીએ છીએ........
જય શ્રી રામ
બેન મારે કહેવું છે કે રાવણ વિદ્વાન પુરુષ હતો ભગવાન શંકરનો ઉપાસક હતો દેવતાઓને ભી વગાડતો હતો તો સ્વર્ગની અપ્સરા પત્તે તેનું મન ચલિત કદી થયું નથી તો પછી માં સીતા પર મતી કેમ બગડી કારણ કે તેનો અંત આવ્યો એટલે આજ કારણ છે કે રૂપાલા સાહેબ ના રાજકારણ કેરિયર નો અંતની શરૂઆત છે
Jay mataji
જય માતાજી
40 વર્ષ થી bmw હાંકતા હોય તો એક્સિડનાટ નો થાય એવું પ્રમાણપત્ર કઈ દુકાને મળે 😂😂 પાયા વગરની ચર્ચા કરો છો પત્રકાર તમે
Dhanya che Ben Tamara vicharo ne
The best journalism beladi
બેન શરૂઆત પદ્મિની બા નાં 1 વર્ષ પેલા નાં કોલ રેકોર્ડિંગ થી કરો એમણે જ દલિત નાં છોકરા સાથે 1 વર્ષ પહેલાં બાવળ વાવ્યા તા તો આજે હવે એને કાંટા વાગે છે પછી પરષોત્તમ ભાઈ રૂપાલા સાહેબ ની વાત આવે તમે કેમ એ બેન નાં કોલ રેકોર્ડિંગ વિશે હવે કોઈ કઈ નથી બોલતા
Good 👍 work best of luck
ખુબજ સરસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માં એક વખત નરેન્દ્ર મોદીએ પાલીતાણા માં વર્ષો અગાઉ બની ગયેલો પરંતુ લોકમાનસ માં થી લગભગ ભુંસાઈ ગયેલ એવા માનગઢ હત્યાકાંડ ને કોઈ કારણ વગર જ ફરી થી યાદ કરીને તાજો કર્યો હતો અને આ રીતે એમણે પણ બફાટ જ કર્યો હતો. તેમ છતાં આ વાત ને સિફતપૂર્વક ભૂલાવી જ દેવાઈ હતી. કારણ કે બોલનાર વ્યક્તિ નું કદ ધ્યાનમાં રખાતું હોય છે.
God bless you Devanshi 🙏
Very nice Bhai Vapi Gujarat ❤❤
👍🙏
Happy Dinesh sindhv
જય મહાદેવ
Jay Ambe Jay Dwarkadhish
🎉
Rupala htavo
રાજ કી જેલ ફ઼ૈક્ટ્રી | Govt's Jail Factory czcams.com/video/LZlOWAyFPg4/video.html
Wah ખૂબ સરસ વાત કરી છે
બેન ધન્ય છે આપની જનેતા ને....ખુબ ખુબ સાધુવાદ....આપના જ્ઞાન ને....
Excellent things ❤
Devanshi is a very brave and neutral journalist and doing analysis of situation on both the sides she should be awarded as a best journalist of India , god bless her all succeed in her future carrier jay garage Gujarat
Rupala na support ma bdha che j ane aej jitse ....
3:14
😮😮😮😮😮
ખૂબ સરસ વાત કરી...👌
Good work madamji
👍 દિનેશભાઇ તમારા જેવા જવાબદાર માણસોની આપણી જનતાને અને દરેક સમાજને ખુબ જરુર છે. જે સત્યની સાથે છો.. મેડમની વાત પણ ઘણી સાચી છે. 👌👍❤
Devanshiben,spoke fact
તમારી બધી ચર્ચા જોઈએ છીએ પણ તમે થોડું બીજેપી તરફ પોઝિટિવ બોલો છો
સાચી વાત
આ બધી વાતો કરવામાં સાહજિક કે સામાન્ય લાગે છે જેમ કે દિલ્હી ની નિર્ભયાકાંડ અને હિસારકાંડ ની આમ ચર્ચા કરતા રહ્યા છીએ અને કરતા રહેલા છીએ પરંતુ આજની સ્થિતિ એ એવી ઘટના આપણા પરિવારના સભ્યો સાથે ઘટે તો ? ત્યારે આપણા પરિવાર અને સમાજ અને રાષ્ટ્ર નો વ્યવહાર અલગ અલગ જ હોય છે પણ પરિસ્થિતિ ભોગ બનેલા પરિવાર જ ભોગવે છે અને તે પરિવારે જ યથા શક્તિ,સમજણથી નિર્ણયો લેવાના હોય છે...અને તે માટે તેઓની તૈયારી હોય છે અને હોવી જોઇએ
એક દમ સાચી વાત. ટિકિટ કપાવાથી રૂપાલાના વિચારો બદલાઈ જવાના નથી
જય રામદેવપીર
Ben sachi vat e che k pela thij dhyan rakhvanu hatu
મોદી પણ નો બોલવાનું જ બોલે છે લોકો ને મનોરંજન થાય એવું બોલે છે ક્યારેય કામ ની વાત નથી કરી ગોટલું જ સડેલું હોય તો આમજ થાય
સાચા પત્રકારોએ અત્યારે દેશમાં સૌથી મોટી બે બાબતોની ચર્ચા કરવાની જરૂર છે ઈવીએમ અને ઈલેક્ટ્રોરલ બોન્ડ.
મારી પંચમહાલ ની પત્રકાર.. દેવાંશી બેન...ને ધન્યવાદ...
PATEL..NA..14..DIKRA..SAHID..THAIY..GYA...TO..PAN..156..AAPI....BADHA...GULAM...BANI..GYA..CHHE
First view 😊
Devanshi joshi thoughts good
Jay bhavani
ક્રોગેસ આવશે તો બી ટી બાપુને સારો હોદ્વો મળશે જય ભવાની
દેવાંશી બેન અને દિનેશ ભાઈ
ખુબ સારા પત્રકાર છે.
Saheb KUB SARAS.AA NAVIN JOVA MALYU. PLS JOINT JAMAWAT.
#MySupportToNarendraModiJi
🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳
દેવાનશી બેન જોષી હુ જીવનમાં પહેલીવાર ગયો હતો રાજીવ ગાંધી ભવન ના પગથીયા ઉતરતા તમે કહ્યું હતું કે તમારી સ્મિતા મારા કરતા પણ હોશિયાર થશે તમારા જેટલી થાય થાય તો પણ હું ભાગ્યશાળી સમજીશ
સાસાછે
સાચી વાત
Listen to shersinh Rana.. He has given good strategy
Sav sachu kaho chho 👌
People Voting For Narendra Modi,
Not For Parshotam Rupala..
So Topic Is Closed..
🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳
વાહ...પત્રકારત્વ
Bau સરસ બેન
Aloko potani bendikri ne bendikri malese bijasamaj ni bendikri ni bhu sedtikarise
Rupala mugal ni vat karta hata ke pela dikri didhi pachi bhatriji na lagn karvya salim sathe to vevar to karyoj che ne ha hu e manu chu rupala ne e vat na karvi ti karn e vat to badhane khabr che j
Jitse
Waah bov saras vat kari akdam samjay tevi 👌👍
થરાદ સાંચોર સરહદે આવેલા અભિનંદન હવે આવો ત્યારે ખાસ યાદ કરશો
Rayet
Gujarat ma fakt 26 seat baaki rajya ma ketlo seat chhe?
તમે બંને જણા... તમારી માનસિક સ્થિતિ મુજબ તમે.. જે કહી રહ્યા છો....એ સાચું છે પણ.... આપણું ગુજરાત પ્રથમથી ગાંડા બાવળ... વાળું છે જ... બોલવામાં ધ્યાન રાખવું.. પ્રત્યેક વ્યક્તિની વાત છે.. તમે પણ આવો છો....
Pdminiba Dalitoni mafi magtanathi Ane rupala mafi mage to aaptanathi aa keva samajna aagevan
ખૂબ અનુભવ ધરાવો છે..
Evm-Krupa
Journalists?
વૈખરીવાણી બોલવાથી, સરસ્વતી માતા કોપાયમાન થાય છે.નેવું ટકા, વૈખરીવાણીજ બોલતા હોય છે.
ગુજરાત માં ૨૦૧૫ ના ઉગ્ર પાટીદાર આંદોલન બાદ પણ ૨૦૧૭ ની ચૂંટણી માં ભાજપ ને ૩ કરોડ ની આસપાસ ૫૦% વોટ મળ્યા હતા. તો વિચારવા જેવું છે કે આંદોલન કેવું, કેટલું અને કેવી રીતે કરવું.