Parasottam Rupalaની ભૂલ અને અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને કોઇ કનેક્શન? આ ક્ષત્રિયએ લોજિકલી સમજાવ્યું
Vložit
- čas přidán 24. 04. 2024
- Parasottam Rupalaની ભૂલ અને અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને કોઇ કનેક્શન? આ ક્ષત્રિયએ લોજિકલી સમજાવ્યું
#purusottamrupala
#parsottamrupalacontraversy
#rupala
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#hardikpatelnews
ખરે ખર પ્રવીણ સિહ ઝાલા ને ખુબ ખુબ અભિનંદન કે સમાજ માટે બહુજ વિનમ્ર પૂર્વક વાત કરી ને સમાજ માટે પોતે પક્ષ ને નહી પણ સમાજ માટે બલિદાન અપિદિદધૂ ને સમાજ ને આવા નેજ ને નીડર ભાઈ યો ની જરૂર છે જે ફરજ છે કે પક્ષ થી મોટો સમાજ છે કોઈ કોઈ જય ચંદો છે બીજેપી સરકાર માં પણ પ્રવીણ સિહ ઝાલા ની વાત જો તેમના પેટમાં પદે કે મગજ માં ગુસે કે પાર્ટી કરતા સમાજ મોટો છે આ જ નહિ ને કાલે પાર્ટી કાઠી મુકશે પણ સમાજ નહી કાઠી મૂકે ને પાર્ટી તો કાલે તૂટી પડશે પણ સમાજ તો રહેવાનો હજરો કરોડો સાલ માટે રાજપૂતોને સૂતા હોય તો જાગજો નય તર ભાગ માં પાડો આવસે પાડી નહી ખેર રાત્રે ભૂલો પડેલ સવારે પાછો ઘરે આવે એને ભુલો પડયો નાં કહેવાય જય ભવાની ભાજપ જવાની
રૂપાલા તો ગયો,,,રૂપાલા છેલ્લે પાટીદાર છે એનો ભરોષો નો કરાય એના કરતાં મુસલમાન સારા,આ ગમે ઈ બોલે ઈ સહન નો થાય,,રાહુલ ગાંધી જિંદાબાદ
અહમ્ અને અહંકાર ને ઓળખી જાઓ..
જય ભવાની
રૂપાલા સાહેબે જે વાની વિલાસ કર્યો એ એમજ નથી થયો આનું કારણ ખુબજ જુદું છે
સાંભળો આનું એક કારણ આઉં પણ હોઈ શકે...રામ મંદિર ની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મોટા મોટા ગુરુજનો કહેતા તા કે આ ભાજપ માટે સારું નથી ને છતાં ભી ભાજપ વાળા માન્ય નહિ ને એ લોકો એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જેનાથી આપડા મર્યાદા પુરુષોત્તમ રામ ને દુઃખ પહોંચ્યું ને એમને જ આ રૂપાલા નાં મો એ બોલાવ્યું રૂપાલા ને નિમિત્ત બનાવ્યો ને ક્ષત્રિયો ને એક કરવાનું કામ આપડા રામ ભગવાને કર્યું આપડા માટે આજે ગર્વ ની વાત છે કે આપડો ક્ષત્રિય સમાજ એક થયો એ ખૂબ મોટી વાત છે અને આ આંદોલન ખૂબ લાંબુ ચાલશે ને કદાચ ભાજપ ને સત્તા માંથી બહાર પણ થવું પડે લાંબા ગાળે આં એની શરૂઆત થય ગય છે પુરા ભારત ના ક્ષત્રિયો માં રોષ ભભૂકી ઉઠયો છે આ કોઈ નાની અમથી વાત નથી અને આજે આપણ ને પણ ખબર પડી કે આપડો સમાજ આટલો મોટો છે ધારે તો આ સત્તા પર બેસી સકે છે બસ એક સંગઠન ની જરૂર હતી જે આજે પૂરું થતું હોય એ ઉ દેખાય છે આવ તા વર્શો માં રામ રાજ્ય આવે તો તે નવાઈની વાત નથી
જય ભવાની એ રામ એના હોય તો એને જ કીઓ રાખો, આપણે જય આશાપુરા,, મેરબાની કરી ને ભગવા ના પણ વખાણ કરતા નહિ,,, આપણે લીલા નેજા હેઠળ ય શૂરવીર જ છીએ,, મુસ્લીમ ભાઈઓ આપણી સાથે જ છે
ક્ષત્રિય રાજપૂત સમાજને પ્રવિણસિંહ જેવા આગેવાનોની જરૂર છે જે પક્ષ કરતાં પોતાના સમાજને પ્રાધાન્ય આપે.... ખૂબ ખૂબ અભિનંદન પ્રવિણસિંહ ઝાલા
બાપુએ બહું ઉંચી જબરજસ્ત વાત કરી
ઝાલા બાપુ ને ખુબ ખુબ અભિનંદન
બાપૂ આપ સાચૂ બોલો છો આ ગુજરાત કે દેશ ની પ઼જા ઓ ઊપર કોય પણ વાર થાય તો ક્ષત્રિય બચાવે છે દેશ ની છત્રીય કોમ બાપૂ ક્ષત્રિય સમાજ જોડે છે જે આ દેશ મો અગ઼ેજો નૂ બીજ અને એજ ગોધી હત્યારા ઓ બેન દીકરી ઓ ના વિરોધ ખોટૂ બોલે છે એજ આમ ખોટુ બોલી જ્ઞાતિ જ્ઞાતિ વિરોધ બોલી વિભાજણ કરી પટેલ ભાહ્મણ વાણીયા રાજકરવા માગેછે ઝાલા બાપૂ આપ દેર સમજયા પણ દૂરસ્ત સમજ્યા છે તો બાપૂ પ઼જા ની પીડા સાથે રહેસો એવી આસા રાખૂ છૂ
ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.
ક્ષત્રિયોએ બીજાની આબરૂ, ન્યાય માટે બલિદાન આપ્યા છે...આજે આ સમાજે ન્યાય, આબરૂ માટે રોડ પર ઉતરવું પડ્યું છે...જે ખુબજ દુખદ છે..🎉
😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊🎉🎉🎉🎉🎉😢😊😮.
🎉 ક્ષત્રિયોની તાકાત એ જ અમારી ક્ષત્રિયોની એકતા એ જ મારી તાકાત
સીતાપુર ગામ વિરમગામ તાલુકાનું છે અને ઝાલા ગરાસિયા રાજપુત 150 દરબારુ ના ઘર છે
રામચંદ્રજી પ્રભુની પ્રતિષ્ઠા શ્રી રામ નારા સાથે થયેલ છે ત્યારે માં
સિતાને સહુએ વિસારી દીધાં . સિતારામ ભૂલાયું અને ફક્ત. શ્રી
રામ જ રહ્યા તેથી માં કોપાયમાન
થયા હોય તેમ લાગે છે આપણા
ધાર્મિક ગ્રંથો કહેછેકે શિવમા શક્તિ
મળે ત્યારેજ શિવ છે નહીંતર શવ છે વળી વિષ્ણુ પ્રભુ પણ લક્ષ્મીનારાયણ કહેવાય છે આમ માને ભૂલતા જ આ બધા વિવાદો
ઊભા થયા હોય એમ લાગે છે
માને પ્રાથી સિતારામ બોલો આને
ભૂલ સૂધારવાની જરૂર છે. તમે
આમાં શું માનો છો?..?
પરિવર્તન જરૂરી
वाह,, प्रविण सिंह जी आप की सतयता जवाब के लिए आसमान झंडे वाले सलाम🌹🌹🌹
પ્રાણામ્ શુધી ક્ષત્રિય સમાજે પહોંચવું અગતિયનું
વક્ત બદલતા હૈ રકત નહિ.બાપુ જય માતાજી
આજે સરકાર ઉપરથી તમામ સમાજ નો
વિશ્વાસ ઉઠી ગયો છે ભગવાને લોકશાહી જેવી સરસ વ્યવસ્થા આપણને આપી પણ બકરીના ડોકે હીરો જેવી સ્થિતિ સર્જાઈ છે રાજવિ ગીરાસદારો જમીન દારો એ લોકશાહી માટે રજવાડા ગરાસ
માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ઉપર વિશ્વાસ રાખીને પ્રજા ને
વધું સુખી સમૃદ્ધ સલામત જોવાં માટે સોંપી દીધાં પણ આજે પ્રજા ને કેટલીય મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે ન્યાય માટે વલખાં મારવાં પડે છે સામાન્ય માણસનું કોઈ સાંભળતું જ નથી મોટાં માથાં ની રાજકીય નેતા ની બોલબાલા છે અધિકારી ઓ નેં ભ્રષ્ટાચાર ને લીધે જલ્સો છે કોઈ સામાન્ય માણસનું કામ પૈસા વગર થતું નથી સતા લાલસુ સ્વાર્થી
જ્ઞાતિ વાદના વિચાર વાળાં અસામાજિક તત્વો એ સંસદ, વિધાનસભા કબજે કરી છે ત્યારે ઘણા લોકો આજે પાછાં કહેવા લાગ્યા કે આ કરતા તો રાજાશાહી ચારી હતી ત્યારે જો કદાચ પ્રજા આ ચોર લુંટારા બની બેઠેલા રાજકીય નેતા થીં કંટાળીને, ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે
નજર કરે તો આંપણે ક્ષત્રિય સમાજે પણ
પેલાં નૈતિક મૂલ્યો જીવનમાં લાવવા પડે
નિસ્વાર્થ નિર અભિમાન કપટરહિત થવું પડે સાત્વિકતા જીવનમાં લાવવી પડે જ્યારે એક તરફ ઉંડી ખીણ છે બીજી તરફ હીસંક દીપડો છે તો પ્રજા નિર્ણય કેમ લય શકે? એક બાજુ પાણી માં ખુબ ગંદકી છે કાદવ કીચડ છે તે જોયને પ્રજા
કદાસ ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે
ની દ્રષ્ટિ એ જોવે તો અહીં પણ ડોળાયેલ પાણી હશે તો લોકો વિશ્વાસ કેમ કરે
એટલે પહેલા ક્ષત્રિય સમાજે વૈદિક નૈતિક મૂલ્યો સમજવા જોઈએ ક્ષાત્ર ધર્મ સમજીને જીવનમાં ગુણો લાવવા પડે તો જ પ્રજા વિશ્વાસ ભરોસો મુંકે તેથી તમાંમ ક્ષત્રિય સમાજે ઈશ્વર માન્ય જીવન જીવવાની દીક્ષા લેવી પડે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે
। शौरयंम् तेजो ध्रुति दक्ष युधे साप्य पलायन, दानम्। इश्वर भावस्य क्षात्र कर्म स्वभावजम्। આવાં ગુણો ક્ષત્રિયો નાં ગીતામાં છે તેનો સ્વધર્મ સદાચાર ગણીને જીવનમાં હોવાં જોઈએ તો કદાચ
આંપણે પ્રજા ને સુખ શાયબી આપી શકીએ બાકી આપણે જો નૈતિકતા જીવનમાં નહીં હોય તો કદાપિ લોકો વિશ્વાસ ભરોસો મુંકે જ નહીં ચારા સજ્જન સરલ સ્વભાવ વાળા બીજા અન્ય સમાજ નાં આગેવાનો પણ ઘણા બધા છે તેમને આગળ કરવા જોઈએ તેમને જ મત આપવા જોઈએ પછી ભલે
ગમે તે જ્ઞાતિ નાં હોય સાત્વિક ક્ષત્રિય ને પણ આગળ કરવા જોઈએ તોજ લોકશાહી શુધ્ધ થશે રામરાજ્ય માં પ્રધાન મંડળમાં જાજા શુદ્ર સમાજ ના ઇથી ઓછાં વૈશ્ય ઇથી ક્ષત્રિય ઇથી ઓછાં બ્રાહ્મણ હતા એટલે બહુમતી નાંના સમાજની હોવાથી કોઈ માનવ અધિકાર ને ઉની આંચ નહોતી આવતી.
ખૂબજ સુંદર વાત કરી બાપુ....પાધડી તો ક્યારેય ના ઉતરે કેમકે એનો ભાર અને વટ કોણ ખમી શકે? આ તો ક્ષત્રિયોનુ ઋણ ચુકવવાનો સમય છે
ખુબજ સાચી વાત જય માતાજી
જય માતાજી રાજપૂત સમાજ હરહમેશા બીજા માટે અને અનયાય સામે લડત આપીછે
प्रविण सिंह जी झाला साहेब आप ना जवाब को सलाम करते है धन्यवाद 🌹जयभीम🌹
ખૂબ ખૂબ અભિનંદન બાપુ રાજપુતો ને જાગૃત કરો આપનો રાજપૂત સમાજ રાજનીતિમાં પિસાઈ રહ્યો છે તો જે જાગૃત રાજપુતો છે તે આગળ આવું અને ગામડે ગામડે જઈને એમને સલાહ સૂચન કરો અને સત્યના માર્ગે દોરો એવી અમારી રાજપૂત સમાજના પીસાઈ રહેલા અને અભણ ને જાગૃત કરો
Supar intervieu Jay shree Ram
બાપુ આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન
એક નવી ક્રાંતિ જે રામ રાજ્ય માટે થશે અને એક નવા પક્ષ નો જન્મ થશે તે માટે ક્ષત્રિયો ની ભગવાન શ્રીરામે પસંદગી કરી હોય એવું લાગે છે.
bapu 2017 ma akbarudin uveisi e bhagvan ram ane mata kaushalya ne bhari bhari gado aapi hati tyare kya hata ram na vanshajo
રામ મંદિરની પ્રતિષ્ઠા કરનારા લોકો ની વિરુદ્ધ છો લાગે છે પરશુરામે રહેવા દીધા નથી
@@joshivijay5054sachi vaat che bhai aa loko gaddar hata che ane rahevana j che.
@@joshivijay5054 Joshi bhai ek vaar BJP ni sarkar archeological survey of India supreme court of India ane govt approved historians ne RTI Karine pucho ke Ram Krishna history Che ke mythology lekhit ma Jawab aapo ne pachi juo su jawab de che
પક્ષ બનાવવાની ભૂલ ના કરશો ચાલૂ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ને સ્પૉટ કરી અઢાર રે આલમ નો ખ્યાલ રાખો અને અને કોંગ્રેસ મો આવો અને રાજ કરો અમે તમારી સાથે છે હૂ એક મૂશલીમ સમાજ નો દીકરો છૂ હૂ બાપૂ ઓ ઊપર બહૂ વિશ્ર્વાસ રાખૂ છૂ
જય ભવાની ભાજપ જવાની
જય માતાજી
ખૂબ સરસ કામ કરી રહ્યા છો સિંધવ સાહેબ..🙏💐
સર સિંધવ એટલે કી ગીનાતીમા આવે ?
@@hematchavda2701rav singahav etle aa loko sindh pradesh ma thi je nasi avyata e loko kahevay
Nadoda rajput
એક બાજુ મર્યાદા પુરુષોત્તમ રામ બીજી બાજુ અમયાદિત પુરુષોત્તમ ભાઈ
રામ આપણી સાથે છે
સીતાપુર એટલે તાલુકા નું ગામ કહેવાય રાજાશાહી વખતનું
વાહ પ્રવીણસિહ. સમાજથી ઉજળુ થવાય સાતાથી નહી
રામ ના નામે વોટ અને ગાય ના નામે ચંદા
Bapu
Best speech
રાજપૂત સમાજે માધવસિંહ ની 'kham' થિયોરી મુજબ કામ કરવા ની જરૂર છે.
આવું ના વિચરાય નહીંતર માધવસિંહ ની દશા થઈ એવું રાજપૂત સમાજ ને નુકસાન વેઠવું પડે
पार्टियों याद बहुत आयेगी😊
संक्षेप में... जो लोग बुद्धिमान, शिक्षित और जागरूक हैं, वे भाजपा छोड़ रहे हैं.... क्योंकि भाजपा की नीति किसी भी कीमत पर सत्ता हासिल करना है... जनता की कोई परवाह नहीं है...!!
बिलकुल सही कहा आपने
गुमराह कर रहे हो, पिछले 10 साल मे इन्हों ने जो देश मे काम किए वो पिछले 25 साल मे भी नहीं हुए है। न जाने क्यूं लोग थोड़ा पढ़ लिख लेते है तो अपने आप को ज्यादा सयाना मानने लग जाते है।
@@bharatraval76995 kaam gina do bhai 😂😂😂
Jay mataji, Saras interview, Saral rite vat kari bapu e
Khub saras pravin sinh
Jay Mataji
jay mataji zala bapu shinghv sir
ગુજરાતમાં પોલિટિકલ અને ધાર્મિક અંશ્રદ્ધા ને લીધે ગુજરાતી મીડિયાએ ગુજરાતની ચૂંટણીને બદલે રાષ્ટ્રિય લોકસભાની ચૂંટણી પર વધુ ધ્યાન કેદ્રિત કરવું જોઈએ.
JAY MATAJI, AUM SHANTI
Jay mataji
ખૂબ સરસ entrvyu DINESH BHAI..❤JAY BHAVANI પ્રવિણ SINH ZALA🙏🌷
Right pravinsinh zala
રાજપૂત સમાજને મારી નમ્ર વિનંતી છે કે આપણે ગુનો કરનાર અને ન કરનાર ને પણ મનથી વિરોધ કરીશું રૂપાલા ને ને પણ સન્માન થી બોલાવીશું અને શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ માનથી બોલાવીશ શ્રી અમિષાને પણ મનથી બોલાવીશ શબ્દોથી ક્યારેય ખરાબ વર્તન ન કરીએ જય માતાજી જય માં ભવાની જય રાજપુતાના
આવું ભાજપૂતો સમજી જાય તો બહુ કહેવાય
Rupaji.no..prachar.che..jordar
ખુબ જ સરસ પ્રવીણ સિંહ ઝાલા
જય માતાજી દિનેશ ભાઈ
ખૂબ સરસ વાત બાપુ ની જય માતાજી ❤
जय गीरनारी धन्यवाद बापू सही है
JAY Parshuram Ji❤
વાહ બાપુ વાહ જય રાજપુતાના 🎉🎉
Rajaput समाज नी sathe 18 re aalam se मालाधारी समाज je tamane pahelo टेको jaher karyo hato
ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.
રૂપાલા્.... ભાજપનીભુલ.. જયમાતાજી
સરસ બને નેતા માટે જ્ઞાતિ ના વોટ ઓછા છે સાચું
Radhe radhe Krishna
આભાર રૂપાલા નહીં આભાર માં સરસ્વતી નો
ઇવીએમ થી જ જીતી શકશે બાકી બુલેટ પેપર્સ થી હારીજ જાય
જય માતાજી પ્રવિણસિંહ બાપુ
Vah bhai sras Jankari aapi Jay mataji
જય ભવાની જય રાજપુતાના રાજપુત એકતા જીંદાબાદ
જય ભવાની bjp જવાની
જય ભવાની
પ્રવિણસિંહ ઝાલા અને દિનેશભાઈ સિંધવ બંનેને નિખાલસતા પૂર્વક સાંપ્રત પરિસ્થિતિ નું નિર્ભય રીતે વિશ્લેષણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન..👌👍🌹🙏🙏
ખૂબ સરસ
જય માતાજી.જયભવાની
Jay mataji bahu saras vat kahi sadi bhashama garv se mane mara bhai par
ખુબ સરસ અને જોરદાર વાત કરી... બાપૂ
Jay mataji Jay bhavani Jay Rajputana
વાહ સમાજ ને તમારા ઉપર ગૌરવ છે
Jay mataji🚩
Jaymataji
નવો શો ......ગુજરાત પૂછે છે સવાલ .....ક્યારે ચાલુ થશે ?
Jay bhavani
રૃઠો રામ
Good bapu jay mataji
Darbaro ane patel wali vat ekdam sachi che....aa vat dil ma khune thi dhime dhime juban par avti jay che
રામ રૂઠ્યા... બિલકુલ સાચું
સીતાપુર માં મનું ભાઈ ગઢવી મહાન વ્યક્તિ થઈ ગયા
જય ભવાની ભાઈ
જય માતાજી જય ભવાની અમારા માટે સમાજ પહેલા પછી ભાજપ અને કોંગ્રેસ
Jay. Rajputana
તટસ્થ ઇન્ટવ્યુ જય માતાજી
જય.માતાજી.દિનેશભાઈ
🙏જય માતાજી દિનેશભાઇ 🥰
।। जय श्री माँ भवानी जय श्री माँ सक्ति ।।
क्षत्रिय समाज करता पाटीदार समाज धणो मोटो छे, क्षत्रिय समाज ने विकास करवो हशे तो पाटीदार समाज नो सहारो लेवो ज पडशे । बन्ने समाज साथे रहेवु पडशे, बन्ने समाज नी शक्ति ऐक हशे तो देश ने नेतृत्व मजबूत मळशे ।
Good dibet
Jai maa bhavani
સાચી વાતછે જયમાતાજી
Jai maa harsiddhi
જયમાતાજી
સમય જરૂર બદલાય છે પણ બાપુ નું લોહી ક્યારે પણ બદલાતું
Jay ho Raj putana ma bhavani sahayate babu o
Bjp પોલ ખોલી ભાઈ વાણીયાની સરકાર ઉદ્યોગ પતિની સરકાર
Jai shree ram
Khub saras vat kri Pravin sinh zala a
જયમા