Parasottam Rupalaની ભૂલ અને અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને કોઇ કનેક્શન? આ ક્ષત્રિયએ લોજિકલી સમજાવ્યું

Sdílet
Vložit
  • čas přidán 24. 04. 2024
  • Parasottam Rupalaની ભૂલ અને અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને કોઇ કનેક્શન? આ ક્ષત્રિયએ લોજિકલી સમજાવ્યું
    #purusottamrupala
    #parsottamrupalacontraversy
    #rupala
    #dineshsindhav
    #visheshwithdinesh
    #gujaratinews
    #hardikpatelnews

Komentáře • 313

  • @vaghelabrv5530
    @vaghelabrv5530 Před 24 dny +8

    ખરે ખર પ્રવીણ સિહ ઝાલા ને ખુબ ખુબ અભિનંદન કે સમાજ માટે બહુજ વિનમ્ર પૂર્વક વાત કરી ને સમાજ માટે પોતે પક્ષ ને નહી પણ સમાજ માટે બલિદાન અપિદિદધૂ ને સમાજ ને આવા નેજ ને નીડર ભાઈ યો ની જરૂર છે જે ફરજ છે કે પક્ષ થી મોટો સમાજ છે કોઈ કોઈ જય ચંદો છે બીજેપી સરકાર માં પણ પ્રવીણ સિહ ઝાલા ની વાત જો તેમના પેટમાં પદે કે મગજ માં ગુસે કે પાર્ટી કરતા સમાજ મોટો છે આ જ નહિ ને કાલે પાર્ટી કાઠી મુકશે પણ સમાજ નહી કાઠી મૂકે ને પાર્ટી તો કાલે તૂટી પડશે પણ સમાજ તો રહેવાનો હજરો કરોડો સાલ માટે રાજપૂતોને સૂતા હોય તો જાગજો નય તર ભાગ માં પાડો આવસે પાડી નહી ખેર રાત્રે ભૂલો પડેલ સવારે પાછો ઘરે આવે એને ભુલો પડયો નાં કહેવાય જય ભવાની ભાજપ જવાની

    • @Vinodjadav6808
      @Vinodjadav6808 Před 20 dny

      રૂપાલા તો ગયો,,,રૂપાલા છેલ્લે પાટીદાર છે એનો ભરોષો નો કરાય એના કરતાં મુસલમાન સારા,આ ગમે ઈ બોલે ઈ સહન નો થાય,,રાહુલ ગાંધી જિંદાબાદ

  • @drkishor32
    @drkishor32 Před 24 dny +8

    અહમ્ અને અહંકાર ને ઓળખી જાઓ..

  • @Pkkkkkkk3234
    @Pkkkkkkk3234 Před 24 dny +22

    જય ભવાની
    રૂપાલા સાહેબે જે વાની વિલાસ કર્યો એ એમજ નથી થયો આનું કારણ ખુબજ જુદું છે
    સાંભળો આનું એક કારણ આઉં પણ હોઈ શકે...રામ મંદિર ની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મોટા મોટા ગુરુજનો કહેતા તા કે આ ભાજપ માટે સારું નથી ને છતાં ભી ભાજપ વાળા માન્ય નહિ ને એ લોકો એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જેનાથી આપડા મર્યાદા પુરુષોત્તમ રામ ને દુઃખ પહોંચ્યું ને એમને જ આ રૂપાલા નાં મો એ બોલાવ્યું રૂપાલા ને નિમિત્ત બનાવ્યો ને ક્ષત્રિયો ને એક કરવાનું કામ આપડા રામ ભગવાને કર્યું આપડા માટે આજે ગર્વ ની વાત છે કે આપડો ક્ષત્રિય સમાજ એક થયો એ ખૂબ મોટી વાત છે અને આ આંદોલન ખૂબ લાંબુ ચાલશે ને કદાચ ભાજપ ને સત્તા માંથી બહાર પણ થવું પડે લાંબા ગાળે આં એની શરૂઆત થય ગય છે પુરા ભારત ના ક્ષત્રિયો માં રોષ ભભૂકી ઉઠયો છે આ કોઈ નાની અમથી વાત નથી અને આજે આપણ ને પણ ખબર પડી કે આપડો સમાજ આટલો મોટો છે ધારે તો આ સત્તા પર બેસી સકે છે બસ એક સંગઠન ની જરૂર હતી જે આજે પૂરું થતું હોય એ ઉ દેખાય છે આવ તા વર્શો માં રામ રાજ્ય આવે તો તે નવાઈની વાત નથી

    • @Vinodjadav6808
      @Vinodjadav6808 Před 20 dny

      જય ભવાની એ રામ એના હોય તો એને જ કીઓ રાખો, આપણે જય આશાપુરા,, મેરબાની કરી ને ભગવા ના પણ વખાણ કરતા નહિ,,, આપણે લીલા નેજા હેઠળ ય શૂરવીર જ છીએ,, મુસ્લીમ ભાઈઓ આપણી સાથે જ છે

  • @KK-nb6lt
    @KK-nb6lt Před 20 dny +1

    ક્ષત્રિય રાજપૂત સમાજને પ્રવિણસિંહ જેવા આગેવાનોની જરૂર છે જે પક્ષ કરતાં પોતાના સમાજને પ્રાધાન્ય આપે.... ખૂબ ખૂબ અભિનંદન પ્રવિણસિંહ ઝાલા

  • @user-hg7hc4yx4f
    @user-hg7hc4yx4f Před 24 dny +8

    બાપુએ બહું ઉંચી જબરજસ્ત વાત કરી

  • @harichandrasinh.bchavda6201

    ઝાલા બાપુ ને ખુબ ખુબ અભિનંદન

  • @ilmuddinkazi8517
    @ilmuddinkazi8517 Před 24 dny +10

    બાપૂ આપ સાચૂ બોલો છો આ ગુજરાત કે દેશ ની પ઼જા ઓ ઊપર કોય પણ વાર થાય તો ક્ષત્રિય બચાવે છે દેશ ની છત્રીય કોમ બાપૂ ક્ષત્રિય સમાજ જોડે છે જે આ દેશ મો અગ઼ેજો નૂ બીજ અને એજ ગોધી હત્યારા ઓ બેન દીકરી ઓ ના વિરોધ ખોટૂ બોલે છે એજ આમ ખોટુ બોલી જ્ઞાતિ જ્ઞાતિ વિરોધ બોલી વિભાજણ કરી પટેલ ભાહ્મણ વાણીયા રાજકરવા માગેછે ઝાલા બાપૂ આપ દેર સમજયા પણ દૂરસ્ત સમજ્યા છે તો બાપૂ પ઼જા ની પીડા સાથે રહેસો એવી આસા રાખૂ છૂ

    • @bharatraval7699
      @bharatraval7699 Před 24 dny

      ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs Před 23 dny +4

    ક્ષત્રિયોએ બીજાની આબરૂ, ન્યાય માટે બલિદાન આપ્યા છે...આજે આ સમાજે ન્યાય, આબરૂ માટે રોડ પર ઉતરવું પડ્યું છે...જે ખુબજ દુખદ છે..🎉

    • @user-vm4mg8sw7g
      @user-vm4mg8sw7g Před 19 dny

      😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊🎉🎉🎉🎉🎉😢😊😮.

  • @DASHRATHSINHCHAVADA
    @DASHRATHSINHCHAVADA Před 24 dny +5

    🎉 ક્ષત્રિયોની તાકાત એ જ અમારી ક્ષત્રિયોની એકતા એ જ મારી તાકાત

  • @DadhrathsinhVaghela
    @DadhrathsinhVaghela Před 24 dny +17

    સીતાપુર ગામ વિરમગામ તાલુકાનું છે અને ઝાલા ગરાસિયા રાજપુત 150 દરબારુ ના ઘર છે

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh Před 22 dny +1

    રામચંદ્રજી પ્રભુની પ્રતિષ્ઠા શ્રી રામ નારા સાથે થયેલ છે ત્યારે માં
    સિતાને સહુએ વિસારી દીધાં . સિતારામ ભૂલાયું અને ફક્ત. શ્રી
    રામ જ રહ્યા તેથી માં કોપાયમાન
    થયા હોય તેમ લાગે છે આપણા
    ધાર્મિક ગ્રંથો કહેછેકે શિવમા શક્તિ
    મળે ત્યારેજ શિવ છે નહીંતર શવ છે વળી વિષ્ણુ પ્રભુ પણ લક્ષ્મીનારાયણ કહેવાય છે આમ માને ભૂલતા જ આ બધા વિવાદો
    ઊભા થયા હોય એમ લાગે છે
    માને પ્રાથી સિતારામ બોલો આને
    ભૂલ સૂધારવાની જરૂર છે. તમે
    આમાં શું માનો છો?..?

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 24 dny +7

    પરિવર્તન જરૂરી

  • @karshan_rathod
    @karshan_rathod Před 24 dny +3

    वाह,, प्रविण सिंह जी आप की सतयता जवाब के लिए आसमान झंडे वाले सलाम🌹🌹🌹

  • @bhimabhaimakanbhai9608
    @bhimabhaimakanbhai9608 Před 24 dny +2

    પ્રાણામ્ શુધી ક્ષત્રિય સમાજે પહોંચવું અગતિયનું

  • @dilipsinhchauhan7679
    @dilipsinhchauhan7679 Před 24 dny +9

    વક્ત બદલતા હૈ રકત નહિ.બાપુ જય માતાજી

  • @manglubhaivala5401
    @manglubhaivala5401 Před 22 dny +1

    આજે સરકાર ઉપરથી તમામ સમાજ નો
    વિશ્વાસ ઉઠી ગયો છે ભગવાને લોકશાહી જેવી સરસ વ્યવસ્થા આપણને આપી પણ બકરીના ડોકે હીરો જેવી સ્થિતિ સર્જાઈ છે રાજવિ ગીરાસદારો જમીન દારો એ લોકશાહી માટે રજવાડા ગરાસ
    માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ઉપર વિશ્વાસ રાખીને પ્રજા ને
    વધું સુખી સમૃદ્ધ સલામત જોવાં માટે સોંપી દીધાં પણ આજે પ્રજા ને કેટલીય મુશ્કેલી ઓનો સામનો કરવો પડે છે ન્યાય માટે વલખાં મારવાં પડે છે સામાન્ય માણસનું કોઈ સાંભળતું જ નથી મોટાં માથાં ની રાજકીય નેતા ની બોલબાલા છે અધિકારી ઓ નેં ભ્રષ્ટાચાર ને લીધે જલ્સો છે કોઈ સામાન્ય માણસનું કામ પૈસા વગર થતું નથી સતા લાલસુ સ્વાર્થી
    જ્ઞાતિ વાદના વિચાર વાળાં અસામાજિક તત્વો એ સંસદ, વિધાનસભા કબજે કરી છે ત્યારે ઘણા લોકો આજે પાછાં કહેવા લાગ્યા કે આ કરતા તો રાજાશાહી ચારી હતી ત્યારે જો કદાચ પ્રજા આ ચોર લુંટારા બની બેઠેલા રાજકીય નેતા થીં કંટાળીને, ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે
    નજર કરે તો આંપણે ક્ષત્રિય સમાજે પણ
    પેલાં નૈતિક મૂલ્યો જીવનમાં લાવવા પડે
    નિસ્વાર્થ નિર અભિમાન કપટરહિત થવું પડે સાત્વિકતા જીવનમાં લાવવી પડે જ્યારે એક તરફ ઉંડી ખીણ છે બીજી તરફ હીસંક દીપડો છે તો પ્રજા નિર્ણય કેમ લય શકે? એક બાજુ પાણી માં ખુબ ગંદકી છે કાદવ કીચડ છે તે જોયને પ્રજા
    કદાસ ક્ષત્રિય સમાજ તરફ ન્યાય માટે
    ની દ્રષ્ટિ એ જોવે તો અહીં પણ ડોળાયેલ પાણી હશે તો લોકો વિશ્વાસ કેમ કરે
    એટલે પહેલા ક્ષત્રિય સમાજે વૈદિક નૈતિક મૂલ્યો સમજવા જોઈએ ક્ષાત્ર ધર્મ સમજીને જીવનમાં ગુણો લાવવા પડે તો જ પ્રજા વિશ્વાસ ભરોસો મુંકે તેથી તમાંમ ક્ષત્રિય સમાજે ઈશ્વર માન્ય જીવન જીવવાની દીક્ષા લેવી પડે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે
    । शौरयंम् तेजो ध्रुति दक्ष युधे साप्य पलायन, दानम्। इश्वर भावस्य क्षात्र कर्म स्वभावजम्। આવાં ગુણો ક્ષત્રિયો નાં ગીતામાં છે તેનો સ્વધર્મ સદાચાર ગણીને જીવનમાં હોવાં જોઈએ તો કદાચ
    આંપણે પ્રજા ને સુખ શાયબી આપી શકીએ બાકી આપણે જો નૈતિકતા જીવનમાં નહીં હોય તો કદાપિ લોકો વિશ્વાસ ભરોસો મુંકે જ નહીં ચારા સજ્જન સરલ સ્વભાવ વાળા બીજા અન્ય સમાજ નાં આગેવાનો પણ ઘણા બધા છે તેમને આગળ કરવા જોઈએ તેમને જ મત આપવા જોઈએ પછી ભલે
    ગમે તે જ્ઞાતિ નાં હોય સાત્વિક ક્ષત્રિય ને પણ આગળ કરવા જોઈએ તોજ લોકશાહી શુધ્ધ થશે રામરાજ્ય માં પ્રધાન મંડળમાં જાજા શુદ્ર સમાજ ના ઇથી ઓછાં વૈશ્ય ઇથી ક્ષત્રિય ઇથી ઓછાં બ્રાહ્મણ હતા એટલે બહુમતી નાંના સમાજની હોવાથી કોઈ માનવ અધિકાર ને ઉની આંચ નહોતી આવતી.

  • @dhavalmehta1038
    @dhavalmehta1038 Před 24 dny +7

    ખૂબજ સુંદર વાત કરી બાપુ....પાધડી તો ક્યારેય ના ઉતરે કેમકે એનો ભાર અને વટ કોણ ખમી શકે? આ તો ક્ષત્રિયોનુ ઋણ ચુકવવાનો સમય છે

  • @MahendrasinhJadeja-cl5eq

    ખુબજ સાચી વાત જય માતાજી

  • @user-tm2kt1zw1u
    @user-tm2kt1zw1u Před 24 dny +4

    જય માતાજી રાજપૂત સમાજ હરહમેશા બીજા માટે અને અનયાય સામે લડત આપીછે

  • @karshan_rathod
    @karshan_rathod Před 24 dny +1

    प्रविण सिंह जी झाला साहेब आप ना जवाब को सलाम करते है धन्यवाद 🌹जयभीम🌹

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 Před 21 dnem

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ રાજપુતો ને જાગૃત કરો આપનો રાજપૂત સમાજ રાજનીતિમાં પિસાઈ રહ્યો છે તો જે જાગૃત રાજપુતો છે તે આગળ આવું અને ગામડે ગામડે જઈને એમને સલાહ સૂચન કરો અને સત્યના માર્ગે દોરો એવી અમારી રાજપૂત સમાજના પીસાઈ રહેલા અને અભણ ને જાગૃત કરો

  • @krishna-cd1lu
    @krishna-cd1lu Před 24 dny +5

    Supar intervieu Jay shree Ram

  • @rajubhaipatel9587
    @rajubhaipatel9587 Před 20 dny +1

    બાપુ આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન

  • @pushpadeepgohil8331
    @pushpadeepgohil8331 Před 24 dny +52

    એક નવી ક્રાંતિ જે રામ રાજ્ય માટે થશે અને એક નવા પક્ષ નો જન્મ થશે તે માટે ક્ષત્રિયો ની ભગવાન શ્રીરામે પસંદગી કરી હોય એવું લાગે છે.

    • @joshivijay5054
      @joshivijay5054 Před 24 dny +4

      bapu 2017 ma akbarudin uveisi e bhagvan ram ane mata kaushalya ne bhari bhari gado aapi hati tyare kya hata ram na vanshajo

    • @bharatbhaipandit5225
      @bharatbhaipandit5225 Před 24 dny

      રામ મંદિરની પ્રતિષ્ઠા કરનારા લોકો ની વિરુદ્ધ છો લાગે છે પરશુરામે રહેવા દીધા નથી

    • @Bharat..reactions.
      @Bharat..reactions. Před 24 dny +2

      ​@@joshivijay5054sachi vaat che bhai aa loko gaddar hata che ane rahevana j che.

    • @sagarthakker685
      @sagarthakker685 Před 24 dny +1

      ​@@joshivijay5054 Joshi bhai ek vaar BJP ni sarkar archeological survey of India supreme court of India ane govt approved historians ne RTI Karine pucho ke Ram Krishna history Che ke mythology lekhit ma Jawab aapo ne pachi juo su jawab de che

    • @ilmuddinkazi8517
      @ilmuddinkazi8517 Před 24 dny

      પક્ષ બનાવવાની ભૂલ ના કરશો ચાલૂ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ને સ્પૉટ કરી અઢાર રે આલમ નો ખ્યાલ રાખો અને અને કોંગ્રેસ મો આવો અને રાજ કરો અમે તમારી સાથે છે હૂ એક મૂશલીમ સમાજ નો દીકરો છૂ હૂ બાપૂ ઓ ઊપર બહૂ વિશ્ર્વાસ રાખૂ છૂ

  • @manusinhchauhan5533
    @manusinhchauhan5533 Před 24 dny +2

    જય ભવાની ભાજપ જવાની

  • @uttamsinhchauhan1362
    @uttamsinhchauhan1362 Před 22 dny

    જય માતાજી

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 Před 24 dny +4

    ખૂબ સરસ કામ કરી રહ્યા છો સિંધવ સાહેબ..🙏💐

    • @hematchavda2701
      @hematchavda2701 Před 24 dny

      સર સિંધવ એટલે કી ગીનાતીમા આવે ?

    • @Bharat..reactions.
      @Bharat..reactions. Před 24 dny

      ​@@hematchavda2701rav singahav etle aa loko sindh pradesh ma thi je nasi avyata e loko kahevay

    • @rohitchavda4932
      @rohitchavda4932 Před 24 dny

      Nadoda rajput

  • @dipalipatel1119
    @dipalipatel1119 Před 24 dny +1

    એક બાજુ મર્યાદા પુરુષોત્તમ રામ બીજી બાજુ અમયાદિત પુરુષોત્તમ ભાઈ

  • @jagdishsinhsarvaiya360
    @jagdishsinhsarvaiya360 Před 24 dny +2

    રામ આપણી સાથે છે

  • @DadhrathsinhVaghela
    @DadhrathsinhVaghela Před 24 dny +14

    સીતાપુર એટલે તાલુકા નું ગામ કહેવાય રાજાશાહી વખતનું

  • @iswardangadhavi5011
    @iswardangadhavi5011 Před 24 dny +5

    વાહ પ્રવીણસિહ. સમાજથી ઉજળુ થવાય સાતાથી નહી

  • @raajput4398
    @raajput4398 Před 24 dny +8

    રામ ના નામે વોટ અને ગાય ના નામે ચંદા

  • @sumrasultanbhai7224
    @sumrasultanbhai7224 Před 18 dny

    Bapu
    Best speech

  • @GPJhala
    @GPJhala Před 24 dny +2

    રાજપૂત સમાજે માધવસિંહ ની 'kham' થિયોરી મુજબ કામ કરવા ની જરૂર છે.

    • @user-ry6xb8ex1s
      @user-ry6xb8ex1s Před 23 dny

      આવું ના વિચરાય નહીંતર માધવસિંહ ની દશા થઈ એવું રાજપૂત સમાજ ને નુકસાન વેઠવું પડે

  • @gajendrasinghsongara534

    पार्टियों याद बहुत आयेगी😊

  • @bhargavvora2402
    @bhargavvora2402 Před 24 dny +5

    संक्षेप में... जो लोग बुद्धिमान, शिक्षित और जागरूक हैं, वे भाजपा छोड़ रहे हैं.... क्योंकि भाजपा की नीति किसी भी कीमत पर सत्ता हासिल करना है... जनता की कोई परवाह नहीं है...!!

    • @amrutpatel5678
      @amrutpatel5678 Před 24 dny

      बिलकुल सही कहा आपने

    • @bharatraval7699
      @bharatraval7699 Před 24 dny

      गुमराह कर रहे हो, पिछले 10 साल मे इन्हों ने जो देश मे काम किए वो पिछले 25 साल मे भी नहीं हुए है। न जाने क्यूं लोग थोड़ा पढ़ लिख लेते है तो अपने आप को ज्यादा सयाना मानने लग जाते है।

    • @Dharm_zala
      @Dharm_zala Před 9 dny

      ​@@bharatraval76995 kaam gina do bhai 😂😂😂

  • @pradumansingzala9637
    @pradumansingzala9637 Před 20 dny

    Jay mataji, Saras interview, Saral rite vat kari bapu e

  • @narendrasinhsolanki5791
    @narendrasinhsolanki5791 Před 24 dny +2

    Khub saras pravin sinh

  • @dilipsinhjadeja6965
    @dilipsinhjadeja6965 Před 24 dny +2

    Jay Mataji

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 Před 24 dny +2

    jay mataji zala bapu shinghv sir

  • @kenp8050
    @kenp8050 Před 24 dny +2

    ગુજરાતમાં પોલિટિકલ અને ધાર્મિક અંશ્રદ્ધા ને લીધે ગુજરાતી મીડિયાએ ગુજરાતની ચૂંટણીને બદલે રાષ્ટ્રિય લોકસભાની ચૂંટણી પર વધુ ધ્યાન કેદ્રિત કરવું જોઈએ.

  • @kiritbrahmbhatt5321
    @kiritbrahmbhatt5321 Před 24 dny +2

    JAY MATAJI, AUM SHANTI

  • @harishchandrasinhraulji5787

    Jay mataji

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m Před 24 dny

    ખૂબ સરસ entrvyu DINESH BHAI..❤JAY BHAVANI પ્રવિણ SINH ZALA🙏🌷

  • @nihargadhavi8736
    @nihargadhavi8736 Před 20 dny

    Right pravinsinh zala

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 Před 21 dnem

    રાજપૂત સમાજને મારી નમ્ર વિનંતી છે કે આપણે ગુનો કરનાર અને ન કરનાર ને પણ મનથી વિરોધ કરીશું રૂપાલા ને ને પણ સન્માન થી બોલાવીશું અને શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ માનથી બોલાવીશ શ્રી અમિષાને પણ મનથી બોલાવીશ શબ્દોથી ક્યારેય ખરાબ વર્તન ન કરીએ જય માતાજી જય માં ભવાની જય રાજપુતાના

  • @anopsinhjadeja9489
    @anopsinhjadeja9489 Před 24 dny +2

    આવું ભાજપૂતો સમજી જાય તો બહુ કહેવાય

  • @meribhisunosureshkhatrigadhina

    Rupaji.no..prachar.che..jordar

  • @ramdevsinhzalazala6980

    ખુબ જ સરસ પ્રવીણ સિંહ ઝાલા

  • @jethabhaisagar2670
    @jethabhaisagar2670 Před 24 dny +1

    જય માતાજી દિનેશ ભાઈ

  • @rajputkanuji3184
    @rajputkanuji3184 Před 22 dny

    ખૂબ સરસ વાત બાપુ ની જય માતાજી ❤

  • @user-lt8xs4yh4r
    @user-lt8xs4yh4r Před 24 dny +2

    जय गीरनारी धन्यवाद बापू सही है

  • @nitinkanani8401
    @nitinkanani8401 Před 23 dny

    JAY Parshuram Ji❤

  • @gautamacharya6746
    @gautamacharya6746 Před 24 dny

    વાહ બાપુ વાહ જય રાજપુતાના 🎉🎉

  • @VIJAYBHAIDESAI-nd3jf
    @VIJAYBHAIDESAI-nd3jf Před 24 dny +5

    Rajaput समाज नी sathe 18 re aalam se मालाधारी समाज je tamane pahelo टेको jaher karyo hato

    • @bharatraval7699
      @bharatraval7699 Před 24 dny

      ક્ષત્રિય સમાજ આટલો સ્વાર્થી કદી થઈ જ ન શકે, નક્કી, બહાર થી કોઈ મોટો દલ્લો અમુક ખૂણે પહોંચી ગયો છે. બાકી ૧૦ વાર માફી મળી ગઈ હોય. હવે આ તો મુસ્લિમ ની જેમ મસ્જિદ માં મૌલવી કહે કે મરો એટલે ટોળું જેમ પથ્થર તલવાર લઈ નીકળી પડે એમ આંખો બંધ કરી આખા ગુજરાત ની સમરસતા ડહોળવા નીકળી પડ્યા છે. કદાચ બીજા સમજુ ક્ષત્રિય નેતા ને ખબર પણ નહીં હોય કે તેમના ઓછું ભણેલા, અણસમજુ, સાંપ્રત પડકારો થી અજાણ યુવાનો કેટલા કટ્ટર થઈ વર્તી રહ્યાં છે, એક ટકોરો પડે તો ત્રાસવાદી ની હદે જાય એટલું જહેર થોડા દિવસો માં ભરી દીધું છે. હવે બાપ સંકલન સમિતિ, પદ્મિની બા વિગેરે ખમૈયા કરે તો સારું. અને હા, એને કોઈ સમજાવે એવા કોઈ ગઢવી, બ્રાહ્મણ, કથાકાર કે સંત રહ્યાં નથી એટલે એ રીતે ગુજરાત વાંઝીયું થઈ ગયું કહેવાય. જાગો હિન્દુ જાગો.

  • @GohilManubhai-er3wr
    @GohilManubhai-er3wr Před 24 dny +1

    રૂપાલા્.... ભાજપનીભુલ.. જયમાતાજી

  • @ishwradesai1183
    @ishwradesai1183 Před 24 dny +1

    સરસ બને નેતા માટે જ્ઞાતિ ના વોટ ઓછા છે સાચું

  • @VIJAYBHAIDESAI-nd3jf
    @VIJAYBHAIDESAI-nd3jf Před 24 dny +1

    Radhe radhe Krishna

  • @RDZALA-el2pf
    @RDZALA-el2pf Před 23 dny +5

    આભાર રૂપાલા નહીં આભાર માં સરસ્વતી નો

  • @amrutpatel5678
    @amrutpatel5678 Před 24 dny +2

    ઇવીએમ થી જ જીતી શકશે બાકી બુલેટ પેપર્સ થી હારીજ જાય

  • @parvatnisarta7946
    @parvatnisarta7946 Před 22 dny

    જય માતાજી પ્રવિણસિંહ બાપુ

  • @JadejaJadejaindrajitsinh
    @JadejaJadejaindrajitsinh Před 24 dny +1

    Vah bhai sras Jankari aapi Jay mataji

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Před 22 dny

    જય ભવાની જય રાજપુતાના રાજપુત એકતા જીંદાબાદ

  • @raajput4398
    @raajput4398 Před 24 dny +6

    જય ભવાની bjp જવાની

  • @pruthvirajsinhgohil4383

    જય ભવાની

  • @vpsolanki6652
    @vpsolanki6652 Před 24 dny +6

    પ્રવિણસિંહ ઝાલા અને દિનેશભાઈ સિંધવ બંનેને નિખાલસતા પૂર્વક સાંપ્રત પરિસ્થિતિ નું નિર્ભય રીતે વિશ્લેષણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન..👌👍🌹🙏🙏

  • @NirubhaGohil-xc9oc
    @NirubhaGohil-xc9oc Před 23 dny

    ખૂબ સરસ

  • @HHZALAH
    @HHZALAH Před 22 dny

    જય માતાજી.જયભવાની

  • @zalaajitsinh9067
    @zalaajitsinh9067 Před 20 dny

    Jay mataji bahu saras vat kahi sadi bhashama garv se mane mara bhai par

  • @kvparmar7670
    @kvparmar7670 Před 23 dny

    ખુબ સરસ અને જોરદાર વાત કરી... બાપૂ

  • @jadejanatvarsinh6106
    @jadejanatvarsinh6106 Před 24 dny +1

    Jay mataji Jay bhavani Jay Rajputana

  • @user-sq6yg6lu5o
    @user-sq6yg6lu5o Před 23 dny

    વાહ સમાજ ને તમારા ઉપર ગૌરવ છે

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn Před 24 dny +3

    Jay mataji🚩

  • @user-lh5wi6qh2z
    @user-lh5wi6qh2z Před 24 dny +1

    Jaymataji

  • @kenp8050
    @kenp8050 Před 24 dny +2

    નવો શો ......ગુજરાત પૂછે છે સવાલ .....ક્યારે ચાલુ થશે ?

  • @zalaajitsinh9067
    @zalaajitsinh9067 Před 24 dny +2

    Jay bhavani

  • @user-jp3ji8cr1j
    @user-jp3ji8cr1j Před 23 dny

    રૃઠો રામ

  • @user-en6lc1vw6f
    @user-en6lc1vw6f Před 22 dny

    Good bapu jay mataji

  • @erhirendrasinhzala5293
    @erhirendrasinhzala5293 Před 24 dny +1

    Darbaro ane patel wali vat ekdam sachi che....aa vat dil ma khune thi dhime dhime juban par avti jay che

  • @kvparmar7670
    @kvparmar7670 Před 23 dny

    રામ રૂઠ્યા... બિલકુલ સાચું

  • @user-gx1kj5tx6p
    @user-gx1kj5tx6p Před 20 dny

    સીતાપુર માં મનું ભાઈ ગઢવી મહાન વ્યક્તિ થઈ ગયા

  • @jadejaramdevsinh760
    @jadejaramdevsinh760 Před 24 dny

    જય ભવાની ભાઈ

  • @parmarjaypalsinh4902
    @parmarjaypalsinh4902 Před 24 dny

    જય માતાજી જય ભવાની અમારા માટે સમાજ પહેલા પછી ભાજપ અને કોંગ્રેસ

  • @kantibhainasit2472
    @kantibhainasit2472 Před 24 dny +2

    Jay. Rajputana

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 Před 24 dny +1

    તટસ્થ ઇન્ટવ્યુ જય માતાજી

  • @lalabhainadoda
    @lalabhainadoda Před 24 dny

    જય.માતાજી.દિનેશભાઈ

  • @khushboosangeetofficial1391

    🙏જય માતાજી દિનેશભાઇ 🥰

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 Před 23 dny

    ।। जय श्री माँ भवानी जय श्री माँ सक्ति ।।

  • @natvarlalpatel8062
    @natvarlalpatel8062 Před 20 dny

    क्षत्रिय समाज करता पाटीदार समाज धणो मोटो छे, क्षत्रिय समाज ने विकास करवो हशे तो पाटीदार समाज नो सहारो लेवो ज पडशे । बन्ने समाज साथे रहेवु पडशे, बन्ने समाज नी शक्ति ऐक हशे तो देश ने नेतृत्व मजबूत मळशे ।

  • @MansukhDhaduk-rm3lu
    @MansukhDhaduk-rm3lu Před 21 dnem

    Good dibet

  • @Jmp.-gw6iu
    @Jmp.-gw6iu Před 23 dny

    Jai maa bhavani

  • @mrsadhiwala5953
    @mrsadhiwala5953 Před 24 dny

    સાચી વાતછે જયમાતાજી

  • @Jmp.-gw6iu
    @Jmp.-gw6iu Před 23 dny

    Jai maa harsiddhi

  • @mangalsinhjadeja9473
    @mangalsinhjadeja9473 Před 24 dny

    જયમાતાજી

  • @BadhusinhChahan
    @BadhusinhChahan Před 22 dny

    સમય જરૂર બદલાય છે પણ બાપુ નું લોહી ક્યારે પણ બદલાતું

  • @NayanaBihola-ly8de
    @NayanaBihola-ly8de Před 24 dny +1

    Jay ho Raj putana ma bhavani sahayate babu o

  • @j.mchandegara1403
    @j.mchandegara1403 Před 23 dny +1

    Bjp પોલ ખોલી ભાઈ વાણીયાની સરકાર ઉદ્યોગ પતિની સરકાર

  • @jaygk2200
    @jaygk2200 Před 24 dny

    Jai shree ram

  • @MonikaZala-ts2eq
    @MonikaZala-ts2eq Před 23 dny

    Khub saras vat kri Pravin sinh zala a

  • @jethabhaisagar2670
    @jethabhaisagar2670 Před 24 dny

    જયમા