Prashant Dayal એ Akshardham Temple માં થયેલા આંતકવાદી હુમલા પર લખેલા પુસ્તક વિષે વાતચીત | Nirbhay |
Vložit
- čas přidán 8. 07. 2024
- #nirbhaynewsgopi #akshardham #gandhinagar #akshardhammandir #prashantdayal
Prashant Dayal એ Akshardham Temple માં થયેલા આંતકવાદી હુમલા પર લખેલા પુસ્તક વિષે વાતચીત | Nirbhay |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial
જેને પણ આ પુસ્તક જોઈતું હોય તે પ્રશાંત દયાળનો સપર્ક કરી શકે - Contact Number 9825047682
આ હુમલા પહેલા રઘુનાથ મંદિર , જમ્મુ ઉપર આતંકવાદી હુમલો થયેલો
❤😊
શુ કિમત છે
પુસ્તક ની વિગતો આપો
Naam shu chhe book nu
સત્ય બોલવું બહુ મોટી વાત છે...વંદન🙏
ખુબ ખુબ આભાર .. પ્રશાંત દયાળ સાહેબ, " સત્ય મેવ જયતે "
પ્રશાંત દાદા સવારે મોર્નિંગ વોક માં નીકળતા હોય તો બંધ કરી દેજો
ભાઈ પહેલા તો તારી ધડપકડ થવી જોઇએ કારણ કે તે ધમકી આપી ધમકી આપવી એ એક ગુનો ગણાય
હે તાલિબાની....કેટલાને બોલતા બંધ કરી શકીશ😅
😅😅😅😂😂😂
@@HeroSantosh-pl4zw Bhai kok aavi book chape tya tane jala thay to tu aa jindgima su kari sakcano?
@@cartoonanimationindia3833loda aatankvadi hata ભારતીય હતા ne પાકિસ્તાની હતા વાત ખતમ?
ખૂબ હિંમતવાન છો તમે....સાવધાન રહેજો...લોકો ગમે તે કરી શકે
😂
Have આની ડાંગ fatse
@@natvarlalm juthho છે ne તું jaychand ni kanvartad olad છું
પ્રશાંત દાદા 100 ટોપો ની સલામી તમને
ગોપી બહેન આપને પણ 100 ટોપો ની સલામી
ખુબ સરસ
તોપ સાથે બાંધીને 100 વાર સલામી આપવાની જરૂર છે
@@bhavinsu સાસુ બોલે તો તકલીફ તો થવાને
😂@@bhavinsu dada ne sonia Antonio maniya na conspiracy..sit same amit shah narendra modi no interogation pan joy levo😂
દાદા એ બહુ સરસ વાત કરી છે સાવધાન રહેવું જરૂરી છે
Very good સાહેબ ખૂબ ખૂબ અભિનંદન
પત્રકાર હોય તો તમારા જેવા હોવા જોઈએ
તમારા જેવા પત્રકાર રાજ્ય અને દેશમાં ખૂબ ઓછા છે 😢😢🎉🎉🎉🎉
ગુજરાતમાં પ્રશાંત દયાળ જેવા પત્રકારો ની જરૂર છે
Amare નથી amare to bal thakre ni jarur chhe
Tamare joti hase
@@VaraiyaMehmud amare jarur nthi amare to kttrvadi વિચારધારા અને હિંદુ hinshak vadi ni જરૂર છે બહુ થયુ ,બહુ સહન કર્યુ હવે યુદ્ધ aej કલ્યાણ માટે કામ કરતા લોકો ની જરૂર છે
@@dashrathpatel3727: Tamara thi Kai thavanu nathi. Etle tamari iccha bhagwan jaldi puri Kare ane Bal Thakre jode bhega kare.🙋🏾👻🫣
ગોધરાકાંડ નરેન્દ્રભાઈ મોદીએ કરાવેલો ઘણા લોકોએ એ પોતાની આંખે જોઈલો છે કેમ કે પછી હિન્દૂ મુસ્લિમ કરીને રાજનીતિ કરવાની હતી પછી આજદિન સુધી મોદી ક્યારેય ગોધરામાં પગ પણ નથી મુક્યો ભાજપ અને એના જુના મોટા માથા કઈ પણ કરી શકે સત્તા માટે
Fanka maar maa
સત્ય હકીકત છે
પુલવામામાં પણ પ્રકાશ પાડજો 🙏🏿ચૂંટણી જીતવા સાહેબ ગમે તે કરી શકે 🙏🏿
Loverboy of Bahawalpur....book by Rahul Pandita.... Search and u too will be enlightened.😂
હમ મુંબઈ માં પણ નરેન્દ્ર મોદી એ હમલો કરાવ્યો હતો.... કાશ્મીર માં પણ છેલ્લા 30 વર્ષ થી નરેન્દ્ર મોદી હમલો કરાવે છે..... મોદી વિરોધ માં આંધળા થઇ ગયા છે ચમચાઓ 😂😂
Right sir
ગોપી બેન સરસ પ્રોગ્રામ લાગ્યો ..નિડર પત્રકાર ને અભિનંદન !!!!
Dada આપનો ખુબ ખુબ આભાર સત્ય ને નવી પેઢી સુધી લાવવા બદલ. ❤
બહુ સરસ ઞુજરાત મોડલ
2002.ના તોફાનો ને લગતા Ips શ્રી આર. બી. શ્રીકુમાર(નિવૃત)નાઓએ લખેલ ગોધરા કાંડ ના ઉલ્લેખ થયેલ છે, તેમાં જણાવેલ હકીકતો ની સ્પષ્ટ ચચૉ કરો તો વધુ જાણકારી મળશે. 🙏😊
એક જવાન તો લગભગ બે વર્ષ સુધી તો કોમા મા જ હતા
તમારો રિપોર્ટ હૃદયને સ્પર્શ કરતો છે ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ પ્રશાંત દયાળ
આ એક ડિટેકટીવ પુસ્તક કહેવાય આમા સત્ય ઘટનોઓનુ આબેહુબ વર્ણન કરવામાં આવે છે અમે ભણતા ત્યારે લાયબ્રેરીમાં આવા પુસ્તકો વાંચતા એટલે મને આવા પુસ્તકો પર બહુ જ રસ છે 🎉
@@navalpuranvairagi3600 loverboy of bahawalpur.... Covering pulwama attack
હરેન પંડ્યા?
કરોડો રૂપિયા આપી ને એની પત્નીનું મોઢું બંધ કરી દીધું છે. હવે કંઈ બહાર આવે એવું નથી.
ગુજરાતમાં સાહસિક,હિંમતવાન,અને નીડર પત્રકાર હોયતો તે.... પ્રશાંતદયાલ સાહેબ
ड्रामा था वो।
ગોધરા , તાજ હોટલ અને પુલવામાં કનેકશન પર પણ પુસ્તક લખવા વિનંતી,
अंधभकत
वो भी कनेक्शन होगा ?
चुनाव से पहले ही होता है ?
🤔🤔🤔
प्रशांत दयाल जी जांबाज सीनीयर पत्रकार हे।हमें गर्व हे उन पर....❤
दादा बहु सरस कीताब लखी हशे
ऐक वार 11 साल सलाको के पीछे वाली कीताब पण वाचजो बन्ने कीताब सारी हशे
ખુબજ સરસ માહિતી
Thanks Prashant dayalji
અમુક સત્તાના લાલજી લોકો શું કરી રહ્યા છે તે જુઓ
એ કોંગ્રેસ ને લાગુ પડે ભાઈ સત્તા ની લાલચ મા 4 રાજય ખોયા ,
आप बहु नीडर छो
सत्य नी माग उपर चलवा वारा छो
કિતાબ કા નામ
:11 સાલ સલાખો કે પીછે :
અક્ષરધામ કેસ કી પૂરી જાનકારી હે જો મુફ્તી અ. કય્યુમ ને લીખી હે જરૂર પઢે.
પુલવામાં પણ મોદી જ
Etlej to kasu Bahar Nathi avyu
@@KP-eu7snmatalb ishlamik aatankvadi jevi pravuti ,varmvar kashmir ma thata godibar ,hindu hatyao jevu kai nathi? Modi pela kashmir shant hatu?
Pulwama ma pakistan ane sthanik gaddaro no hath hato ae khud sena ae aenno sfayo karel chhe
100 %
Bharst government
ઓનલાઇન મલીસકે એવી કોઈ વેવસથા ખરી .
11 saal salakhon ke peeche
नेता ना हाथ सिवाय काई ना थाय
નમસ્કાર સાથે 🙏🌹અભિનંદન.
પ્રથમ તો આપની હિંમત ને સલામ, કેમ કે આવું પુસ્તક લખવાની તમે હિંમત દેખાડી. આવું દુઃશાહસ કોઈ કરે નહીં અને મને લાગે છે કે આપ કોઈ સમય ની રાહ જોઈ રહ્યા હતા કે આ જે તપતો સુરજ કે પછી અગન જવાળાઓ ની તપિસ ઓછી થાય પછી આ પુસ્તક ને પ્રકાશિત કરવું. ખેર દેર આયે દુરસ્ત આયે, પણ ચેતતા રહેજો. આપના જેવા દુઃસાહસી પત્રકારો ની ભારત દેશની જનતાને ખુબ જ જરૂર છે, કે જે 22 વર્ષો પછી પણ સત્ય ઉજાગર કરી જાણે. હા અને એક ખાસ સલાહ આપના ફેન તરીકે આપવા માગું છું કે જો થોડી ક વધારે હિંમત દાખવો અને આ પુસ્તક અંગ્રેજી મા પ્રકાશિત કરો તો અત્યારે જે ગુજરાત ની જનતાને ખબર પડશે તે આખા દેશ અને દુનિયા ને ખબર પડે. અને એની મજા કૈક ઓર જ હશે. 🙏 હવે ભગવાન જ આપની રક્ષા કરે. 🙏🌹
આપનો શુભ ચિંતક. 🌹🙏🌹
ખુબખુબ આભાર 🙏🏽🙏🏽💐સત્ય મેવ જયતે 👊🏾👊🏾 આપના થકી 🙏🏽🙏🏽🇮🇳🇮🇳
Prashant Dayal na Navjivan News ne like substance karsho please
Prashant Dayal ji no khub khub aabhar. 🙏💐🌹❤🥰
પ્રશાંતભાઈ અને ગોપીબેન તમારા જેવા નીડર પત્રકારો થકી અમુક લોકોની ચાલાકી ने લોકો સમક્ષ લાવવા માટે આભાર 🙏🙏
આ પુસ્તક કયા મળશે સરનામુ આપશો
कश्मीर में आतंकवादी हमले में कितना मंदिर टूटा,,,? या तो पंजाब में जाकर कितना डेरा खत्म हुआ इनका रिपोर्टिंग करके एक बार पुस्तक लिखने की हिम्मत कीजिए
गोपी बहेन सरस विडियो आपको धन्यवाद🌹🌹🌹🌹
સત્ય છે તેમાં ઝરા પણ કોઈ શંકા નથી
प्रशांत दादा को निला आसमानी झंडे वाले लाख लाख सलाम है🌹🌹🌹
M. Zindabad
બેન આપને ખુબ ખુબ અભિનંદન પ્રશાંત દાદા ને ખુબ ખુબ અભિનંદન
ગોધરા મા કોણ?
अक्षरधाम गोधराकांड हरेन पंड्या पुलवा होटलताज हमला अभी तक कुछ हाथ कयु नही लगा
સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા થયા છતાયે દાદા કહેછે કે મંદિર પર હુમલો ભારતમા પેલીજ ઘટના છે વાહરે દુગલા હિન્દુ....હજારો હિન્દુઓએ સહાદત વહોરી છે જેતે વખતે પછી એ ગમેતે કોમકે જાતીનો હોય પણ હતાતો આખીર હિન્દુ જ ને...કાસ એમા તમારા પરીવારનુ નહિ હોમાયુ હોય જેતે વખતે બાકિ જેના ગયા એને ખબર હોય સ્વજન ગુમાવવાની વેદના કેવીહોય દાદા...
Dada sachu kahe che Bharat mo pehlo humlo nathi kehta gujrat mo pehlo humlo kahe che Kone karayo enu rahasya jano . aatankvad no koi dharam nathi hoyto Islam aatankvad nathi sikhvadto .humla koina par bhi thay e khotu te khotu j che chahe e koi pan dharam no hoy aavi vat samaj mo .
દાદા નો મતલબ આઝાદી પછી નો પેલો હુમલો.
મહાત્મા ગાંધીજી ઉપર પણ આઝાદીનો પહેલો હુમલો મંદિરે થી દર્શન કરી આવતા જ થયો હતો.
Excellent journalism thanks 🙏❤❤🎉
PRASHANT DAYAL
ભાનમા છો કે નહી
R B BRAHMBHATT
નો ઉલ્લેખ કેમ નથી
આ બાબતે મને રૂબરૂ મુલાકાત આપશો તો હું આપશ્રી ને મારી દૃષ્ટિએ ખૂબ જ સાચી અને અસરકારક માહિતી આપીશ.
Himmat
બીજું બધું લખજો બિચારા કિશન ભરવાડ નું લખો પ્રશાંત દયાળ
ખોટા થમ્બનેલ મૂકીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ના કરો તો સારું
AA channel vampanthi 6... Dhruv rathee of Gujarat
Pullawa hamla ki tarah ye bhi ho shakta hai
इसकी तरह पुलवामा हो सकता है ये टेस्ट हुआ पहले फिर वो हो सकता हे
Popatbhai loverboy of Bahawalpur is book of rahul Pandita... Pl read if u can
Kargil Pulvama 26/11 Aksardham Amarnath yatri Malegav Makka masjid Ajmer dagah Mumbai metro Modasa Amdavad blast Surat jivit bomb Feck encounter Godhra kand & Right Haren pandya Ips loby Lokayukt Gaverner Sarjikal strike Vartman abhinandan : Total fix match
DSP RB BRAHMBHATT
ની કામગીરી મહત્વની હતી તો કેમ ભૂલાયા જવાબ આપો
ગોપી બેન આ પુસ્તક ની કિંમત શું છે મારે જોઈએ છે માહિતી આપવા વિનંતી
बहुत खूब दादा तुम्हें मारमन नहीं बात की थी सेल्युट हे सर सेल्यूटहे बोहोतखूब सर मालिक आपकेसाथहे
सत्य मेव जयते
ધીરે ધીરે રહસ્ય સમજાયું પણ નવી પેઢીને ,હું માનુછુ કંઈ નહિ સમજાયું હોય.
પ્રશાંતભાઈ તો ખૂબ નિડર છે પણ ચોખ્ખે ચોખ્ખું એમને જે સચ્ચાઈ કહેવી છે એ કહી નથી શક્યા.
કદાચ પુસ્તક માં જ રહસ્ય જળવાઈ રહે એના માટે આમ કરી હશે.
❤
Dhando કરવાનો છે
प्रशांत दयालु जी खुब खुब अभीनंदन तमारा जेवा बाहोश पत्रकारो ए सत्य बहार लाववुं जोइए, घणा घणा मुद्दा छे आक्रान्ता ओ ए धर्म स्थलों ने विध्वंस कर्या होय, तेना उपर पण पुस्तक प्रकाशन आपनी मघुर रसीली भाषा मां आप शो , नमस्कार जय हिन्द जय श्रीराम
Prashant bhai khub saras mahiti api a pustak jarur vanchvu padse
Pulvama ,godhra kand,akshardham....
બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને પ્રશાંત દાદા ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ
Prashant dayalji is very honest and brave journalist i salute him
બહુ જાણવા જેવું છે.
Sachi.bate.he
मोदी विरोधी पत्रकार से आ
prashant dayal ni sachi patrakaritva ne salaam che 🙏
Schai chup nhi sakti 😢😢😢
R B BRAHMBHATT
ને હાથ મા ગોળી વાગી હતી ને તરતજ હાજર થયા હતા યાદ કરો સૌથી મહત્વની કામગીરી બ્રહ્મભટ્ટ સાહેબ ની હતી
એક પુસ્તક 11 સાલ સલામત પીછે પણ વાચો
સલા ખો કે પીછે
Prashant bhai ak jabaj patrakar che👍🇮🇳
વાહ
❤❤❤❤❤nidar patrakarita ne salaam
ભાવનગરમાં આ પુસ્તક મંગાવવું હોય તો
ઉપર નંબર આપેલો છે ફોન કરો....
આપનું પત્રકારત્વ નીડર છે. 🙏પણ "1 ચોક્કસ સમુદાય" પ્રત્યે આપની લાગણી ખૂબ જ દેખાઈ આવે છે. 🙏
Good job sir dil thi salam ❤
ખોટા પત્રકાર બન્ને
પુસ્તક વેચવા માટે ખોટું નેરેટિવ ઊભું કરવાની આદત વર્ષો જૂની છે. 😂😂😂
ખુબ સરસ 👌🏻
Very informative.
Banne patrakar o, sabbas, zindabaad
પ્રશાંત ભાઈ સાહેબ ❤❤❤❤
તે દિવસે અંબાજી પૂનમ હતી અને મોદી પર ખોટા આક્ષેપ na કર ભાઈ કોઈ પુરાવા વિના આક્ષેપ શિવાય કોઈ તથ્ય નથી હોતું ભાદરવી પૂનમ લગભગ ત્યારેજ હતી ત્રાસવાદી જો કોઈના દોરી સંચાર થી હુમલો થયો હોય તો અંબાજી માં થયો hot😄 કારણ ત્યાં જાનહાની વધુ થાત. એ વિચારો ભાઈ. હંમેશા તમે બકવાસ જેવી વાતો જ કરતા રહો છો. જે યોગ્ય નથી.
સેક્યુરીઝમ ની વાત થઈ રહી છે 😅😅
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani
Very nice
આ પુસ્તક ક્યાં મળસે??
Prashant. Bhai. Khubaj. Savadhan. Rahejo. Sadaye. Bhagavan. Tamari. Raksha. Kare
આપે સંસદમાં હુમલો કર્યો એનાં વિશે પણ પુસ્તક લખવું જોઈએ
Aa pustak ni dhum kharidi thase badha kavatru janva mage chhe khas karine swaminaran bhakti?
Well done patrakar
Salaam or Dhanyvad Didi. ❤❤❤❤❤
તમને પણ મોદી સરકાર ના બધા કાર્ય કરતા આપશે... ચોકસ
Police Sanjay Bhatt ni vaat su sachi che te debate karo
Nice information
હીદુવીરોધી મીઙીયા પાકીસ્તાન થી કટલો ફઙયાપો
अंधभकत
Bhund bhakt
Saty pachtu nathi ne
ગોબર ભક્ત કેમ બળે છે
ભક્ત 😂😢😅 આવી ગયા
Such publications are service to the society .
Danya che saheb
Aaj ke navjawano ko har baat ke bare me sahi jankari lena bahot jaruri he tabhi wo sahi faisla kar payenge is desh ke bare me jo aaj ke daur me bahot jaruri he .
પુસ્તક વેચવા માટે નુ માર્કેટિંગ
જય સ્વામિનારાયણ
U turned તરત 🙏
મતલબ કુછ ભી 🤣🤣🤣🤣