પાક ધિરાણ લેતા ખેડૂતો માટે | Agriscience
Vložit
- čas přidán 18. 09. 2023
- એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.com/store/apps/de...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscienceindia
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com
```````````````````` - Věda a technologie
100% વાત સાચી છે હર્ષદ ભાઈ.... ખેડૂત બીસારો....અભણ છે અને બેંક વાળા એનો લાભ લઈએ છે... ખરેખર....ધિરાણ નું સ્ટેટસ બતાવું જોઈએ
Ex
ધીરાણ ની મર્યાદા વધારવા ની જરૂર છે
SBI મા એક વખત વયાજ ખેડુત પાસેથી વસૂલ કરવામાં આવી લે છે.અને પાછુ જમા કરવામાં આવતું નથી.તો પછી વ્યાજ વસૂલ કરવાનું બંધ કરી દેય અને સીધું માફ જ કરી દેતા હોય તો.
અમારે વ્યાજ દર વર્ષે લઈ લ્યે છે પાછું મળતું નથી બેંક મેનેજર જવાબ આપતા નથી
આદરણીય હર્ષદભાઈ, ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી આપી. જે રોજબરોજ માટે ઉપયોગી છે.
ખુબ ખુબ આભાર
ખુબ સરસ માહિતી છે હર્ષદ ભાઈ
વ્યાજ સહાય ની બાબત માં એ.ડી.સી. બેન્ક અને સહકારી મંડળી ની કામગીરી ખૂબ સરસ છે. ખેડૂતો ને એડવાન્સ માં જ વ્યાજ સહાય નો લાભ આપે છે.
હકીકત માં ઘણા સહકારી મંડળી ના વહીવટદાર અને બૅન્ક ના કર્મચારિયો ની મિલી ભગત દ્વારા ઘણા જ ખેડૂતોની જાણ બહાર તેમના નામે ધિરાણ મેળવી લઈને લાખો કરોડો રૂપિયા નો ભ્રશટાચાર કરવા માં આવી રહ્યો છે .
ખુબ સરસ માહિતી
ખુબ સરસ
જય જવાન જય કિસાન ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. ધિરાણની મર્યાદા બાર મહિના ની જરૂર છે
ખુબ ખુબ સરસ
Kub saras. Mahiti aapi
જસદણ વિછીયા તાલુકા ની SBI bek માં વ્યાજ પાસુ કોઈ દિવસ નથી મળ્યુ ભાઈ
Good work
સાહેબ ૦%વ્યાજ તો રાજ્ય સરકાર ની ખાલી અમથી વાતો છે નીતિનભાઈ ની સરકાર માં સમયસર સહાય મળી જતી પરંતુ ભુપેન્દ્રભાઈ ની સરકાર માં વારંવાર રજુઆત કરવા છતાં ૨ વર્ષ ની સહાય મળી નથી સહકાર મંથી ને મેઈલ દ્વારા રજૂઆત કરેલી છે કેન્દ્ર સરકાર ના ૩ટકા વ્યાજ એક અઠવાડિયા માં મળી જાય છે ગુજરાત ની તમામ બેંકો માં રાજ્ય સરકાર નું બે વર્ષ નું વ્યાજ બાકી છે
૨૦૨૨ માં રૂ. ૨૮૦૦૦૦ નું પાક ધિરાણ લીધેલ સમયસર ભરપાઈ કરી દીધેલ. કુલ ભરેલ રૂ. ૩૦૦૫૨૦. પાછળથી વ્યાજ સબસીડી જમા થઈ રૂ. ૭૬૯૪.
આ પ્રકારની છે આપણી ૦% વ્યાજ સ્કીમ!!!
બધી બેંકમાં આજ પ્રશ્ન છે. ૩૧ માર્ચ પહેલાં ભરી દેવું ભાઈ તો જ ઝીરો ટકા માં થશે. બેંક વાળા ભરવા દેતાં નથી.અને પછી ૪ % માં પડે છે.
Khub saras
Jya Sri Krishna
Tamari vat sachi se
પાકધીરાણમાફ, કયારેથાછે, બીજારાજયોમાબૈવારથય, તોગુજરાતમાકેમનય
Jay mataji bhai
નવી વારસાઈ કર્યા પછી પીએમ કિસાન માં રજીસ્ટ્રેશન થતું નથી શું કરવું kone મળવું Sir પ્લીઝ જવાબ આપવા નમ્ર વિનંતી
Hi
Mare aaj problem se
Mare pan...
જય જવાન જય કિશાન
👍
Good sir
Vyaja layne rinyu kare aevu karavo saheb 🙏
Kay se nay sir vyaj le se har vakhate
જય સોમનાથ મહાદેવ
Sarkar knedut vibhagfree mobil no koy divas lagtow nathe. Web pan bandh aavse .
Kapash mate ak vidio banavo bhav kevo rahese
એરંડા ની બજાર વિશે જણાવો 🙏
2012 no vimo 50/ taka. Baki 6 aanu kaik karo
First viewer
Aap ni vat khub saras, pan bank ma state Gov. Or central gov vayaj samay sar jama karta nathi . khub paresani thay chhe.
કિસાનો નું કર્જ માફ કરો
Bhai jiru aapi didhu ke rakhiyu haji
3 lakh nu vyaj 18000 15 sep na bharya 4 divas pela😢
2017-18 no pal vimo haji privet company e aap yo nathi. Gov su kare chhe????????.
Botad SBI માં પણ 3%અને 4% ના વ્યાજ માં ક્યારેક 3% નુ જમા નથી આવતું અને કયારેક 4%નુ જમા નથી આવતું અને મેનેજર હા ચેક કરાવી ને કહીશ એમ જ કહ્યા કરે છે.
ભાઈ હું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહુ આ તમે વાત કરી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે વ્યાજ ખેડૂતો ના ખાતા મા નાખે મને મળતું નથી
સહકારી બેંકમાંથી પાક ધિરાણ લો..ત્રણ લાખ સુધીનું લો...જુલાઇથી સપ્ટેમ્બર મહિના દરમિયાન લો અને સમયસર ચુકવણી કરો તો 0 ટકાનો લાભ મળવાની સંભાવના વધી જાય છે..
jutha sahakari mandali mathi dhiran male chhe. mul rakam j bhari e 5:23 chhie vyaj kyarey nathi bharyu. Gaam .Ardoi. ta ko. sa. Di.Rajkot. Natubhai manvar.
એરંડામાં સુધારો આવશે કે નહીં
દિવેલા માં ભાવ કેવા રહેશે જણાવજો
🥰
Keyare amlma aavse
Cibhil no probem solusen keru
દર વર્ષે પાક ધિરાણ લોન ભરી છે પણ વ્યાજ પાછું મળતુનથી
Amari shkri mndia 7 taka viyaj lidhu she sedla shkari mndi gam sedla taluko dasada jilo surendrnagr
Maine apne pyare byaaj pashu pure purv byaaj le say Bank
Regular khedut n pan 3 lakh ni rakam Nimit bhrpay cheap vyaj maf Nhithatu
જમીન ની લે વેચ કરવી છે પરંતુ ઓવરડુમ નવી માપણી મુજબ તો તેનું શું કરવું એ જણાવો ?
SBI બેન્ક કોઈ સહાય આપતી નથી પૂરેપૂરું વ્યાજ વસૂલે છે
વ્યાજ લેવામાં આવે છે
રોજે રોજ ના બજાર ભાવ જોવા ચન્નેલે માં જોડવો AGRIMARKET
ગયૂ વરસ નું ૫૦ ટકા વયાજ નથી મળ્યું હજી..્
Ame dar varshe 7% vyaj api ye chhiye
Lon lidhi dodh lakh ni Ane bojo 5,lakh no derala seva juth sahkari madali Morbi Gujarat
Ato badhu salya karavanu.dem banavo Pani hase to lon nhi Levi pade...khas to amreli jilo
આમારે તો વ્યાજ ભરવું પડે છે
Aranda bajar vishe janavo
Harshad bhai jiru aagl have teji aavcheke javhab aapjo bhula vhagr ok
Javhab aapjo
😢
બોટાદ જી લામા હજીવાજપાછુનથીઆપુ
🎉અેપરોઅનેવકીલાતકરીપસેઅમારાપાસેપેસામાગેસૈમેનેજર
😭👍
SBI Ane biji banko kheduto ni cibil joi na pade chhe
👍😭
રાજકોટજીલાનાસુલતાનપુરનાખેડૂતલાલજીભાઈઞોડલીયાનેએકપણહપતોમળેલનથીખાતાનંબર2045છેતોમળવાવિનંતિ
Sari system 6e pak dhiran thodi process vadhu 6e
Aranda bajar janavo
વ્યાજ પાસું નથી મળતું પૂરું
વ્યાજ ભરવું પડે છે બેંક વાળા ખોટા છે
હર્ષદભાઈ અમે એસ.બી.આઇ મોથિ પાકધીરાણ લીધેલસે તેપણ બે લાખ સતા સોરહજારભરીયા તોપણ આ સમય ૮૦૦૦ભરાયા....
જય માતાજી
Amare to 7/ taka le shhe gundi koliyak bhavnagar
bank na sahebo ni to hamna kau a
૦/૦ વ્યાજ છે નહીં . બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મોકલ્યો છે તેમ મેનેજર કહે છે.
😭
Benk ma સરખા જવાબ ના આપે તો ક્યાં ફરિયાદ કરવી
જે તે બેંક ની રિઝનલ ઓફિસ માં જસો એટલે તમારું કામ થઈ જશે. તોઇ ન થાય તો બેંક લોકપાલ અથવા રિઝર્વ બેન્ક માં ફરીયાદ કરવાની.
jira upar video banavoooo
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Patel Rajendra tribhovndas madhvdas 2024 kedut lon aaper nathtli
Tal na bhav keva rese video banavajo
Hiii
Atla varso dhiran ane vimo lidho pak nisfal gya toy kai malyu nai ane dhiran no bank bojo vadhi gyo je pachu bharvu ashakya lage che....have to vimo levano bandh kari didhu ane bank dhiran nu vyaj dar varse bharvu pan muskel thay gyu che...dhiran bharva mate khata dith bija sahukaro pase thi vyaje paisa leva pade che dar varse...khedu ni halat kharab thai gai che.....jo dhiran ni nava nuni dar varse na kariye to vyaj 12 taka lekhe chadva nu chalu thay jay ane bank ma thi notice aav va mande....he bhagwan....
પાક ધિરાણ ભરવામા વિલંબ થવાથી ઓટોમેટીક વધારે લોન વધી જાય એનું શુ કારણ
vima kampaniy vimo pati nathi sarkar sathe malli che
વયાજમાફનથીકરૃખ
સર 2000 ના હપ્તા નવા ખાતેદાર ને મળે કે નહિ
પાચ વર્ષ જુના ખાતેદાર ને આ લાભ મળે છે
સરકારે સબસીડી પાત્ર ધીરાણ મા ખેડૂત નુ આધારકાડ જોડવુ જોઈએ સબસીડી નો લાભ મોટા જમીન દાર અલગ અલગ બેક માથી ધીરાણ લે છે મોટા ખેડૂત ખાતેદાર એક જ વખત લાભ મળવો જોઈએ
ભાય આના નિતિ નિયમો અમે નથી જાણતા
એટલે લાચાર છીએ
1 વિઘે કેટલું પાક ધિરાણ મળવા પાત્ર છે.,જણાવવા વિનંતી.....
આવો ક્યારે અમારી સેનલ મા Rana vasta
દિવેલા મા ભાવ શું થાય એમ છે?
રોજે રોજ ના બજાર ભાવ જોવા ચન્નેલે માં જોડવો AGRIMARKET
@@bajarbhav1581 ભાવ મા વધારો થાય એમ છે કે નહિ તે જણાવો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હલો😢😮😮😮
Amrto barbr sals botad jealm
સરકાર ને જણાવો. કે. પાકનો. ભાવ વધરે
Vyaj benka of barodama jama be varasthi nathi thu
Vyaj 4%parat martu nathi
🙏
બે હજાર બાવિસ ત્રણ ટકા વ્યાજદર જમા થયાસે ચાર ટકા વ્યાજદર બાકી છે દ્રારકા જીલો
Sarkar 4 taka vyaj Shay nthi apti....kisan Mitra jago