અગ્નીકાંડના પીડિત પરિવારની CM સાથે થઈ મુલાકાત, જૂઓ શું મળ્યો જવાબ | TRP Game Zone Fire Tragedy
Vložit
- čas přidán 9. 07. 2024
- #bhanubenbabariya #Bhupendrapatel #harshsanghavi #bjpgujarat #rajkotfirenewsupdate #trpgamezonefiretragedy #trpgamezonerajkotfirenews #gujaratpolitics #tajakhabar #taazakhabar #tajanews #aajnasamachar #aajna_taja_samachar #gujaratimasamachar #latestgujaratinews #jigneshmevani #tusharbasiya #PrashantDayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan
આ હર્ષ સંઘવી ક્યાંય હાલે એમ નથી સંડાસ સાફ કરવામા પણ નહી
લાગે છે કે ગુજરાત માં હવે એક સાચી ન્યૂઝ ચેનલ આવી છે.
ભોપા ને અત્યારે ટાઈમ મળ્યો,અત્યાર સુધી શું કરતો હશે.
ગુજરાત બી. જે. પી. ના નેતાઓ અને કાર્યકર્તા નું એક જ સૂત્ર છે કે અમે તમારી સાથે છીએ પણ ક્યારેય કોઈ સાથ આપતું નથી ખાલી ઠાલાં આશ્વાસન જ આપવા માં આવે છે તો સરકાર શ્રી ને બે હાથ જોડી વિનંતી કે કંઈક દાખલો બેસે એવી કાર્યવાહી કરો
રાહુલ ગાંધી આવ્યા.સારી વાત છે. સરકાર ઉઘંતી રહી આવ્યા. મુખ્યમંત્રીશ્રી ની ફરજમાં આવે છે. પણ ૧૫૬ નો નશો એવો છે કે. પોતે આવા સમયે દોડવું પડે તે દોડ્યાં નહીં. ગજબની જાડી ચામડી છે.
Wah Prashant bhai and tushar bhai 😊❤❤
Saras Bhai,
સાગઠીયા સિવાયકોનું નામ આવ્યું ચાર sit શું કરી લીધું
આજ સુધી ક્યાં છુપાઈ ગયા હતા સત્તા પક્ષ ના નેતા
જયમાતાજીસર
Te mulakat thi shu faydo, Kam karvu hoy to order thi thay nahike mulakat thi
હજુ કરો વિકાસ
રાજકોટ ના ગેમ્સ જોન માં કાંડ થયો હતો ત્યારે કેમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષદભાઈ સંઘવી કેમ એક્શન લેવામાં આવી હતી નહીં અત્યારે કેમ પિડીત પરિવાર જનોને કેમ ગાંધીનગર કેમ બોલાવીયા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષદભાઈ સંઘવી પીડિત પરિવાર જનોને મળ્યા ત્યારે તમે એમ કેમ કહો છો કે અમે પીડીત પરીવાર જનોને સાથે છીએ રાજકોટ મા ગેમ્સ જોન માં બનાવો બન્યા હતા ત્યારે તમે કયાં હતાં
Sudha pandey ne tapas sopo
માત્ર અધિકારી નહિ પણ નેતાઓ પણ એવું બોલિયા છે તે પણ બોલો
Avi asa bjp pase na rakho bhai
LOLIPOP CHE KIA NATHI THAVANU RAJKOT NI JANTAJ AAMNE SATH AAPE TOJ KOY NAYAY MALE
Rahul gandhi pachhi gujarat government madva nu sujyu
😢😢😢😢😢🎉🎉🎉🎉🎉
યાત્રામાં અમે સાથે થી