Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh gohil શું માને છે વર્તમાન સ્થિતિને લઈને?।Jamawat
Vložit
- čas přidán 12. 12. 2022
- For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #bhavnagar #yuvraj #king #jaiveerrajsinhgohil #krishnakumarsinhji #vanshaj #kingdom
જય હો જમાવટ ખાસ માણસોનું ઇન્ટરવ્યૂ ખાસ માણસો મતલબ કે દેવાંશીબેન પોતે લે તો વધારે સારું મારું કહેવું એવું નથી કે પાયલબેન ખરાબ છે દેવાંશી બેન દેવાંશી બેન કારણકે એ બોલે ને એ શબ્દો માટીના છે જે સામેનો માણસ બોલે એને એની ભાષામાં સમજી લે એ સાચા સવાલ કરી શકે જય હો જમાવટ
વાહ યુવરાજ સાહેબ વંદન છે તમને કે આ યુગમાં પણ ખાનદાની ખુમારી અને સંસ્કૃતિ સંસ્કાર ને તમે જીવનમાં જીવંત રાખી છે
અમારા ભાવનગરમાં આઝાદીના 75 વર્ષ પછી પણ હજુ પણ ઘણા બધા ઘરો તેમજ દુકાનોમાં અમારા મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવેલ હોય છે અને નીચે લખેલું હોય છે પ્રાતઃ સ્મરણીય
આ જ અમારા રાજવી પરીવારની પ્રતિષ્ઠા છે
જય હો અમારું ભાવનગર અને અમારા રાજવી પરિવારના વંશજો 🙏🙏🙏🙏🙏
Khub saras.... respected હૃદયથી સન્માનિત શ્રી યુવરાજ we all proud of you
જબરદસ્ત... યુવરાજમાં કૃષ્ણકુમારસિંહજીના ગુણ જોરદાર છે... 🙏🙏🙏
સંસ્કાર જ બતાવી દેય સે કે એમના બાપુ કેવા હતા , બઉ જ સરસ વાત કરી તથા વિચારો પણ ખૂબ જ સરસ સે
શ્રી યુવરાજ જે રીતે તમારી વાત કરી એ પણ એક રાજા ને શોભે એવી રીતે વાત કરી એ પણ એક સંસ્કાર જે અને અત્યાર ના અમુક નેતા ઓ ના છોકરા એટલુ બધુ અભિમાન હોય છે કે હુજ રાજા છું અને તમે એક રાજા હોવા છતા પણ તમારી વાત કરવાની કળા એક સંસ્કાર જ છે 100 સલામ છે તમને
શ્રી યુવરાજ 🙏🙏🙏🙏🙏
જય ભવાની જય શિવાજી 🚩
જય હિન્દ જય માતાજી પાયલબેન આપને ખુબ ખુબ વંદન કે આજે મારો ભાવનગરનો ગૌરવ વધારવા માટે આવ્યા છો અને લાખો વંદન તો અમારે દેવાંશીબેન ને કે આપણી ચેનલ દ્વારા આજ ભાવનગરની મુલાકાત આપને લીધી એક આહીર વિક્રમભાઈ ના તમને લાખો વંદન છે બેન દેવાંશીબેન અને આજે મારું ભાવનગરનું ગૌરવ હકીકત સત્ય આપણા કૃષ્ણકુમારજી મહારાજ વજેસિંહ આ બધાને યાદ કરી કરી અને આપણી જૂની પ્રગતિઓ આપ આગળ વધારો એવી અમારી એક અપેક્ષા આપને પાસેથી વાતો સાંભળવા માટે રાખી છે તો પૂરી કરજો જય
શત શત નમન યુવરાજ ને
ગરિમામય સંવાદ..
Jai ho..bhavena Dhani..
Jai..ho..
અમારા ભાવનગરમાં તમારું સ્વાગત છે પાયલ બેન 🙏
Heartily salute to Amar Maharaja Krishna Kumar Sinh Ji...... Yuvraj Ji down to earth,loko ne game teva j chhe....God bless all....
Ha.mara.bhavnagar.na.raja
🙏ભાવનગર યુવરાજ નય પણ ભાવનગર ના શ્રી યુવરાજ સાહેબ🙏
જય હો રજવાડા
Jayvirrajshinhji aapna purvajone Mara Dil thi pranam, e purvajo ni aapeli aahutione aajna politicianse koi Kadar nathi Kari sir.
Personally mane Bhavnagar na Maharaja mate khub j Gaurav Chhe. Temnu charitra khub j umda ane Praja Na kalyan lakshi karyo thi aje pan Bhavnagar ni Praja Sri man Krishnakumar sinh ji ne yaad kare. Bhavnagar maru favourite city chhe.
અમારા.મહારાજા યુવરાજ સિંહ ગોહિલ
ભાવનગર ના. છે
Jayraj sinh our King 👑
ખૂબ ઊંચા વિચાર છે કુંવર સાહેબ
બહુજ સરસ ઈન્ટરવ્યુ
ભાવનગર ના આવનારા ૧૦૦-૨૦૦ કે ૫૦૦ વર્ષ માં ભાવનગર ની પ્રજા માટે માટે આખી જિંદગી કામકરનાર કૃષ્ણકુમરસિંહજી જેવા એકેય નેતા નઈ મળે
જય ભવાની
Wah jamavat ni krupa thi amne yuvarajana views to malya
🙏Jay mataji 🙏
King 👑
શત્ શત્ નમન
Jay bhavani
🙏🙏
વાહાઈવારાજશીહગોહીલ
Vah ! Yuvraj, Tamara sanskaro pan Tamara kul jeva uchha koti na 6...
👍🙏
પાયલ બેન બવ સરસ👍
Payal medam so cute ❤️
જરા પણ અહંકાર અભિમાન નહિ 🙏🙏
Yuvrajji e sanskari parivarik varso sachvi ne samruddh kariyo che.e yuvraj ji ni vat thi samjay che.dhanya ho.
અત્યારે તો રાજકારણ મા👩❤️👩 બજાર જેવી હાલત થઇ ગઈ ગમે તે પૈસા આપીને ખરીદી લે છે 🤣🤣🤣🤣10 -20 મા
શત શત વંદન 🦁🙏
Krushnakumarshinhji na karmo ne vandan Karu chhu.
Ava neta hova joiye