જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે- PADMA SHRI JAGDISH TRIVEDI વિચારોનો સુવર્ણમહોત્સવ
Vložit
- čas přidán 6. 03. 2024
- "પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી"
એક હાસ્યકલાકાર ૫૦ વર્ષ પછી તેની બધી આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરે તેવા દ્રઢ સંકલ્પ કરી અત્યાર સુધીમાં ૯ કરોડથી વધુ આવકનું દાન કરી દીધું તેવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ વિચારના વાવેતર કાર્યક્રમને વર્તમાન સમયની જરૂરીયાત ગણાવી હતી. આપણા વિચાર પવિત્ર હોય ત્યારે સફળતા મળે છે. વિચાર, વાણી અને વર્તન સમાન હોય ત્યારે તે માણસ સજ્જન કહેવાય છે. તેમણે કાર્યક્રમને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, વિચારો જ તમારા સદગુરૂ છે. જે માણસ પાસે કોઈ વિચાર જ નથી તે માણસ જગતનો લાચાર માણસ છે. તેમણે મન અને મગજ ને જુદા ગણાવી ભૂમિકા સમજાવી હતી. મન ને જોઈ શકાતુ નથી. તે મગજનું સોફ્ટવેર છે એટલે જ માણસના જીવનમાં વિચારની ભૂમિકા મહત્વની છે. જીવનભર સફેદ કપડા જ પહેરીશ તેવો સંકલ્પ લેનાર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. સાંભળો એમની વાતો... @jagdishtrivediofficial
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ CZcams : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222 - Zábava
મારો વિચાર દર વર્ષે 1000કરોડ દાન દેવાનો છે બસ આપ સૌના આશીર્વાદ જોઇએ
બાકી તો મારા દાદા આપડી જોડે છે
હર હર મહાદેવ🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ડો જગદીશભાઈ ત્રિવેદી પદ્મશ્રી
વાહ ખૂબ સરસ. જાત બહાર નીકળીએ.
Jay siyaram
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ વાત
Khoob sundar 👌
Jay shree krishna 🙏
Jay shree krishna 🌹🙏 khub sunder gyan ni vato jay ho saheb shree pranam har mahadev 🚩🙏🕉️
Jay ho jagdis bhai jagdis ne keva hatu te tane kidhu
Jay shree krishna 🙏
Jay shree Krishna
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ
Jay swaminarayan
Jay shree Ram
Swami vivekanandji ae Temni vanni ma pahelajj kidhu htu ke Tame Tmara magaj ne Sarra Ne Sarrajj vicharo thi bhri doo Ane satat Aejj vichar ne savar & sanje magaj thi durr na thvado 🙏🇮🇳 sarra vicharo jj sarra manas ane samajj nu Ghdtar kari sake 🙏
Wah superb #ghanshyampithdiya
Sir very good indra talod
❤
❤🙏❤
ખુબ સરસ વાત કરી આપ શ્રી એ દાદા હર હર મહાદેવ ખુબ સેવા કરવા ભઞવાન ભોળાનાથ આપને ખુબ શક્તિ આપે એવી મંગલ મય શુભેચ્છાઓ 🌹💐
Jagdish bhai nabar apo
pravachan Kone kahevay
Vandan tamara vichar n
જય શ્રી ખોડિયાર