Parshottam rupala ના અત્યારના વિવાદ વચ્ચે Shankarsinh Vaghela ની આ વાત દરેક ક્ષત્રિય સાંભળે |
Vložit
- čas přidán 27. 07. 2024
- Parshottam rupala ના અત્યારના વિવાદ વચ્ચે Shankarsinh Vaghela ની આ વાત દરેક ક્ષત્રિય સાંભળે |
__________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial
આજના સમયમાં સતત હિન્દુ મુસ્લિમ બાબતે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપના સેનાપતિ ને યાદ કરી ખુબ સરસ વાત કરી છે, જે સારી વાત છે લોકો માં વૈમનસ્ય ન ફેલાય તેનો સુંદર બાબત રજુ કરી છે.
એ સમય અલગ હતો, અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં સાંજ ના સમયે વાહન લઇને ચક્કર મારવી
બાપુ બહુ જ સાચી વાત કહી આપની સાથે.હું પણ સંમત છું
વહેલી તકે મહારાજા કૃષ્ણ કુમાર સિંહ ને.વહેલી તકે તેમનું.પૂર્ણ કદ નું સ્ટેસુય બને અને ભારત રત્ન પણ મળે તેમને સન્માન.મળે તે જરૂરી
Bahuj saras mahiti vaghela saheb api raya chhe
Sardar saheb ni mahiti api chhe kharekhar sachi vat chhe
શંકરસિંહ બાપુ ની ખુબ સરસ રજુઆત 👌🙏
શંકરસિંહજી બાપુ ની વાતને મારૂ સમર્થન છે આના માટે સમાજ એકજુટ થૈ આવાજ ઉઠાવવુ જોઈએ
બાપુ એ એકદમ સત્ય વાત કરી છે બીજા જેને પણ આપવા હોય આપો ભારત રત્ન પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર ને જરૂર ભારત રત્ન આપવો જ જોઈએ.
23:06 વાઘેલા સાહેબે કહ્યું તે સો ટકા પણ સઁગઠન તથા સંપ વિનાનું બધું નકામું
જય માતાજી આદરણીય શ્રી વડીલ બાપુ સાહેબ ને
વાહ બાપુ,,, જી.. સરસ.. આહલાદક.. પ્રવચન સાથે,.. બાપુ ઓ શુ.. હતા. શું છે.. અને શુ થવા જોઈએ.. એનાં સરસ ઉદાહરણો સાથે.. નાં ઈશારા સાથે ટકોર કરી.. સંસ્કારો, બલિદાનો... અને ખુમારી ની વાતો ભાવિ પેઠી માટે કેટલી જાણવી જોઈએ અગત્યતા બતાવી... સરસ... nice.. જય માતાજી..🙏🙏🙏
Vah Vah Jay Mataji Bapu
સમાજ ના મુલયો વિષે સરસ રીતે વાત કરી , દરેક સમાજે નોંખ લેવા જેવું
😊
A1 🎉❤❤🎉🎉 8:32 by de❤😂@@gksolanki8630
વાત સાચી છે સાહેબ તમારી
બાપુ, તમે, શું, કર્યું, બધાને,છોડો,એકતો,કામ,બતાવો,જય, માતાજી
વાહ બાપુ વાહ
જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનુ સમગ્ર ભાવનગર રાજય 1800 પાદર સમસ્ત મિલકત દેશને સૌપ્રથમ અર્પણ કરીદીધેલ હોય તેની ભવ્યાતિભવ્ય પ્રતિમા ભારતની સંસદ ની સામે સ્થાપિત કરવી જોઇએ અને ભારત રત્ન એવોર્ડ તેઓશ્રી ના ચરણે અર્પણ કરવો જોઇએ.
વાહ બાપુ ક્ષત્રિય રાજાઓએ દેશ માટે ઘણું બધું અર્પણ કરેલ છે આપની સાચી વાત છે
Ganta
આજની લોકશાહી કરતા અમારૂ ગોહિલવાડ સારૂં હતું.
😂😂😂 15:04
Bapune lakhlakh vandan... Aap jio hajaro saal... Ane samajne prerana pata raho.
જય માતાજી મોમાય મોગલ ખોડીયાર માં નખત્રાણા ભુજ કચ્છ ગોવિંદ સોની
बहुत धारदार एवं सत्य इतिहास
अदभुत क्षत्रिय समाज नु संमेलन,ईतीहास को ध्यान में रखते हुए क्षत्रीय समाज कि वीभुती ओ ने जो देस को दीया हुआं है उन महाराजा ओ को, रजवाड़ों को नमन वंदन करता हूं और रजवाड़ों का ईतीहास ध्यान में रखते हुए वर्तमान सरकार को वीचार वीमरस करके समझदारी साथ लेकर चलने कि जरुरी है,जय माता जी
વાહ! અસરદાર અને આદર્શ શબ્દ ની સરવાણી થકી ક્ષત્રિય મોભી શ્રી શંકર્સિહજી બાપુ નું સમાજ વિષે પ્રશંસનિય પ્રવચન .
Bapu,,,aavaheli,,take,,karvu,,joyye,,nahito,,sardarnastatue,,niajubaju,,modi,,ane,,Ena,,,bhakto,,gothavay,,jase,,ame,,Etihad,, lakhi,,nakhse,,ke,,aabadha,,sardar,, sahe,,sathe,hata,,,,,avu lakhi,dese,,,,,aacomettyadrakhjo
Apde,,ztame,,,nehu,,jaghdta, Rhine,, etle,,,aane,,badmaso,hoy,,ene,,sataparth ,,hatavavano,,time,,name,, ztame,,maleto,,sataparivartan ,,,karisakejanta,,jghdti,,,rhe
Shachi vat che Wah bapu Wah bahu janva malyu
Bahu saras video and wah bapu
bapu aap ko lakh lakh shalam
Absolut. Truth..Histtl
Veri, veri good ,bapu
21:50
Great 👍 vandan
આપના આ વિચાર ખૂબ સરહાનીય છે
શિવભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજીના પુત્ર થાય બાપુ
Jay Rajputana Jay Hind Shankar ji Bapu
Shankarsinh bapu jindabad
Jay mataji sankarsinh vaghela saheb khub saras
Jay mataji
Nice speech regarding to rajput community.
It's a great knowledge sankarsinh bapu
બહુ સરસ અને સત્ય
શંકરસિંહજી ની વાત બહુ હ્રદય પુર્વક સમજવાની છે,,
હી સમર્થન કરૂ છૂ
સ્વઃ મહારાજા કૃષ્ણકુમાર સીહજી ને ભારતરત્ન થી સનમાન થવુ જોઇએ
શંકરસિંહ બાપુ પાસે હૃદય છે ખરું
Bapu
રાજનીતિમાં વારસદાર ઊભા કરો
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
આવી સરસ જુની વાતો કરતા રહ્યો....
Very true
All state Kings details must be at statue of unity is required
We support this statement
કૃષ્ણસિહજીમહારાજ કી જય હો🙏🙏🏽🐚🐓🙏
વાહ...બાપુ સત્ય ઘટના કહી છે...
🙏🏻jay mataji.........jay rajputana.........jay shree ram.......jay hindutv🙏🏻
Glorious speech of Shankarsinhji vaghela
Bapu, we miss you in politics, Sir I am not Rajput still I mean it you should come in Gujarat politics ,Sir
To be noted. Appreciate the spirit of Rana Pratap
વાહ બાપુ બહુજ સત્ય વાત છે
બાપુ એ સ્કીલ વિશે વાત કરી એ ખરેખર જરૂરી છે.
I am my self leua Patel but I strongly oppose the sentence of Rupala ji regarding Rajput social society 🎉
જય માતાજી બાપુ શ્રી ને
મેરા ભારત મહાન
ભાવનગર વાહ
Jay ho bapu
Manniy Purv Mukhya mantri Sir Gujarat State Shri Sankar Singh Vaghela Bapu Saheb Akele nahi hay Unke Sathe Sari Duniya ka Palanhar hay OR Hamesha Rahega Sari Duniya ka Palanhar Manniy Sankar Singh Bapu Sir ki , Unke kutumb ke Sadasyo ki , Unke Ristedaro ki ,Unke Dost Biradaro ki Tandurasti ke Sath lambi Umar kare Harwaqt, Har jagah ,Har Halat me Hifazat Farmaye. Jai hind jai bharat,Bharat Desh Mahan. Jai Jawan Jai Kisan Jai Samvidhan.
Very nice bro ek dam fine and mast post h
Very good presentation. Kshatriya should participate in active politics. Should come out with bright ideas and contribute to the welfare of nation. They should have self-respect but not selfish interest. There are many examples of Kings with good governance and Kshatriyas should follow them. Forget past and contribute to the welfare of nation.
Jay Hind
જય માતાજી.. બાપુ સત્ય વાત છે
સમાજ ઘણો પાછળ રહી ગયો છે 🙏
Excellent video sending 👏..proud of for Res. Shankar si.. given very old evergreen Indian history...
Bapu ne Naman.
આ પ્રકારનાં જુના વિડીયો ક્લીપ બીજી વખત ફોરવર્ડ કરવામાં આવે ત્યારે રજુ કરવામા આવેલ કાર્યક્ર્મ ની તારીખ પણ જાહેર કરવી જોઇએ.
ROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
-12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
-17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
-જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
-એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
-પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
-1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
-છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
-છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
-1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
-5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
-30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
-નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
- 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
સાચી વાત કહી છે બાપુસા 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
બાપુ અત્યારે કઈ પાર્ટી માં છો
જય માતાજી
ખૂબ સરસ બાપુ
સરસ અને સાચી વાત કરી શંકરસિંહ જીએ.
વિચારશીલ અને અનુભવી માર્ગદર્શક,,
16 થી 19 માર્ચ ઉદયપુર ગયેલા ત્યાં
શ્રી જગદીશ મંદિરનીજ જગ્યામા કન્યા વિદ્યાલય ઘ્યાને આવતા વિગતો વાંચતા 1864 મા સ્થાપના થયેલ છે.
તે સમયે કન્યા કેળવણી માટેની વ્યવસ્થા તે જોઈને ગૌરવ થયું.
ધન્ય છે તે સમયના શાસકોને.
બધાં પર શિવ શકિતની કૃપા રહો.
ભારત માતાની જય.
વંદે માતરમ્.
Very good
🚩જય માતાજી બાપુ🙏
Very nicely and excellent said Babu Shankarsingh....yes Waghela.....
Abhare
વાહ.બાપુ
દીલ થી ઈચ્છા છે કે ફરીથી સતા સ્થાને ક્ષત્રિયો ઼આવે અને પ્રજા ને સાચેજ "બાપુ" ની છત્રછાયા મળે
સત્ય છે એનો ભારતીય તરીકે સ્વીકાર કરવો જોઈએ. શત શત નમન.
ગોપી બેન આ વિડિયો શેર કરવા બદલ ખુબ ખુબ આભાર કારણકે આપના વિડિયો થી બાપુ કેટલા વિદ્વાન રાજનેતા છે તે ખબર પાડી. આવા રાજનેતાઓ ની અત્યારે ગુજરાત અને દેશ ને જરૂર છે.
Right... Bapu
બહુ સરસ બાપુ
वाह बापू 🎉🎉🎉
सलाम सरस शंकर सिंह वाघेला साहेब जी आपे जे उदबोधन आपे धन्यवाद साथे सलाम🌹🌹🌹🌹
Nice...nice... very very good spech of sankarshingh babu....dhanyawad.. only ruis over Rajput community...because....they have spiritual strength....God gift them...Jai matadi....from Uday desai palsana surat....
Vah
Sakarsha bapu mati hata toamna barat ratanaapavanivat karavi
સરસબાપુ સત્યવાતછૈ
ROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
-12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
-17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
-જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
-એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
-પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
-1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
-છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
-છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
-1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
-5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
-30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
-નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
- 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
શંકર સિંહ બાપુ તમે અમારા. ભાવનગર. નામદારના ખૂબ જ સારી રીતે બિરદાવતા માટે આપને પ્રણામ
If princely states had not surrendered, Sardar Patel would have taken military action against them like taken against Nizam of Hyderabad which was stronger and wealthier than princely states of Saurashtra.
Sadly we are not suppose to speak facts otherwise their ideotic fragile ego would get hurt and they will burn down whole city.
सही बात की बापु क्षत्रिय अपना इतिहास भुला हे
पोलिटिकल मे संख्या के आघार मे प्रतिनिधित्व नही हे सामाजिक संगठन तो हेही नही जागो जय छात्र घर्म जयमुलनिवासी
સાચી વાત છે આજ સરદાર પટેલ મહાન થયા એ રાજપુત ક્ષત્રિય સમાજ ના લીધે છે અને એમનું મ્યુઝિયમ પણ હોવું જોવે
Bhraman. Loda leva ni adat aji gai nathi am ne.
Bmk
Bmk
હા મહાન કહેવાય ક્ષત્રિયોને લીધે .....જોધપુરના રાજાને ઝીણા સાથે પાકિસ્તાનમાં જવું હતું. બીજાઓને રાજપુતાના નામનો દેશ બનાવવો હતો. બધાએ ભાવનગરની જેમ નહોતું કર્યું. બહુ ઉધામા માર્યા હતા. સરદાર પટેલ ને સામ, દામ, દંડ , ભેદ નો ઉપયોગ કરવાનો એ બધાએ મોકો આપ્યો હતો , એટલે જ સરદાર મહાન કહેવાયા.સીધે સીધા બધા ભળી ગયા હોત, તો મહાનતા શું હતી સરદારની ? સરદાર ને એ મોકો ક્ષત્રિયોને જ આપ્યો હતો 😊
@@Darshan_p ભાવસિંહ ને તો હજુ ભારત રત્ન આપવાનું છે સર્વે સમાજ ના સહયોગ થી અમારા રાજવી પરિવાર છે ભાઈ ભાવેનાનું રત્ન છે રાજવી પરિવાર ગર્વ છે અમે ભાવનગર ના નાગરિક છીએ
Best Speech Sir Lifetime 🙏🙏
शंकर सिंह जी सलाह पर समाज को चलना चाहिए ।
બાપુ બાપુ વાહ બાપુ
હાલના સમયની વાત કરીએ તો બાપુ તમે હજુ સુધી તમારા માતૃપક્ષ ભાજપને તાબે ન થયા અને પોતાનું સ્વાભિમાન પણ ન ગુમાવ્યું એ બદલ તમને ખૂબ ખૂબ સલામ છે.
ભાઈ હોવી બાપુની પીપુડી કસે વાગતી નથી ખજૂરીયો છે એને કોઈ ગણતું નથી એ તો ટકો લો ને મને ગણો બાપુ હોવી માળા ફેરવો તમારો જમાનો પતિ ગયો
Babu jagriti lavata raho jayamataji
સંકરસીહ બાપુ. તમને અને સમસ્ત ક્ષત્રિય સમાજને વંદન અને. કૃષ્ણપાલસીહ બાપુ એ. જે. દેશ ને આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું. માટે. ભાવનગર દરબાર અને સમસ્ત ક્ષત્રિય સમાજ પુજનીય છે. પણ. જ્યારે તમો મુખ્યમંત્રી હતા ત્યારે. કૃષ્ણપાલસીહ બાપુને. એવોડ કેમ. આપી ના શક્યા ? લી. અર્જુન. આહીર
PROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
-12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
-17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
-જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
-એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
-પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
-1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
-છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
-છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
-1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
-5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
-30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
-નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
- 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
PROTI-BETI સમાધાનની કુલ સૂચિ.
-12 ઓક્ટોબર 1595ના રોજ, રાયમલની પુત્રી સાથે મોહમ્મદ દનિયાલના લગ્ન થયા હતા. (રાઠોડ-મારવાડ)[34]
-17 જૂન 1608ના રોજ જહાંગીરે જગત સિંહની પુત્રી સાથે લગ્ન કર્યા. (કચવાહા-અંબર)[35]
-જાન્યુઆરી 1610ના રોજ, જહાંગીરે રામ ચંદ્ર બુંદેલા (બુંદેલા-ઓરછા)ની પુત્રી સાથે લગ્ન કર્યા[36]
-એપ્રિલ 1624ના રોજ, રાજકુમાર પરવેઝના લગ્ન મહારાજા ગજ સિંહ (રાઠોડ-મારવાડ)ની બહેન રાજકુમારી મનભાવતી બાઈ સાથે થયા.
-પ્રિન્સ ખુર્રમ (શાહજહાં)એ શકત સિંહ (રાઠોડ-મારવાડ)ની પુત્રી લીલાવતીબાઈ સાથે લગ્ન કર્યા હતા.
-1654 માં, રાવ અમર સિંહની પુત્રીના પ્રિન્સ સુલેમાન શિકોહ (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન.
-છઠ્ઠા મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લગ્ન રાજા તાજુદ્દીન ખાનનવાબ બાઈની પુત્રી સાથે થયા હતા, તે મુઘલ સમ્રાટ બહાદુર શાહ I (જરાલ રાજપૂત-રાજૌરી રાજ્ય) ની માતા હતી.
-છઠ્ઠા મુઘલ બાદશાહ ઔરંગઝેબે પણ ઉદયપુરી નામની રાજપૂત રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા.
-1671માં કિશનગઢના મહારાજા રૂપસિંહ રાઠોડની પુત્રી રાજકુમારી અમૃતા બાઈ સાથે મોહમ્મદઅઝ્ઝમ (બહાદુર શાહ I)ના લગ્ન થયા (રાઠોડ-કિશનગઢ)
-5 જુલાઈ 1678ના રોજ, અઝીમ-ઉશ-શાનના લગ્ન રાજા જયસિંહ (કચવાહા-અંબર)ના પુત્ર કિરાત સિંહની પુત્રી બાઈ જસ કૌર સાથે થયા હતા.
-30 જુલાઈ 1681, ઔરંગઝેબના પુત્ર કામ બક્ષના લગ્ન (શેખાવત-મનોહરપુર)ના અમરચંદની પુત્રી કલ્યાણ કુમારી સાથે થયા હતા.
-નવમા મુઘલ સમ્રાટ જહાંદર શાહના લગ્ન રાજપૂત રાજકુમારી અનુપ બાઈ સાથે થયા હતા.
- 27 સપ્ટેમ્બર 1715ના રોજ, ફારુખસિયારે મહારાજા અજીત સિંહની પુત્રી, રાજકુમારી ઇન્દિરા કંવર (રાઠોડ-મારવાડ) સાથે લગ્ન કર્યા.
Wah khoob saras, proud of The Krshnkumarsinhji
👏👏👏
મ્યુઝીયમ બનવુ જોઈએ
Vaha Babu Babu babu
Satyamev jayate
શંકરસિહની વાત સમજો
🙏જય વાઘેશ્વરી અંબાજી ભવાની. 🔥Vaghela bapu ni moj 🔥❤️k.b.vaghela❤️𝐆𝐉 18
Great thought bapu we proud of you.... We proud of xatriya samaj
Vah bapu
Jai Rajputana
Ekdum Sachi vat kari Bapu e... Badha ni pratima joiye... Je Raja o e Bharat ne potani bhumi api koi pan swarth vina...
Babu is best
Jay mataji khub satas