રાજેશભાઈ આ દુઃખદ સમયે શ્રઘ્ધનજલી આપતા દુઃખ થાય છે , આપના પિતાશ્રી આપડી વચ્ચેથી નથી રહ્યા, પણ એમના કર્મો જોઈ ને ગર્વ થાય છે કે મારા ગામનું, તાલુકાનું, મારા રાજ્ય નું ગૌરવ હતા, જીવદયા, ગુરૂભક્ત, અને ગરીબોના બેલી હતા, મને હર હંમેશ ગર્વ રહેશે કે આ કળિયુગ ના સમયના આવા દિલેર દાતા શ્રી ધનજીભાઈ (ધાનાશા) સાથે મને ઘણી વખત ભેગા બેસવાનો , વાતુ કરવાનો પ્રભુ કૃપાથી મોકો મળેલ, જીવન મૃત્યુ એ કુદરતનો ક્રમ છે, પણ આપના પિતાશ્રી ધનજીભાઈ જેવા લોકો જ્યારે વિદાય લેછે ત્યારે બહુ દુઃખ થાય છે, ભગવાન ભોલેનાથ આ દુઃખદ ઘડી સહન કરવાની આપના પરિવારને શક્તિ આપે, અને ધનજીભાઈ (ધનાશા) ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને મોક્ષ ગતિ પ્રદાન કરે... ૐ શાન્તિ શાન્તિ શાન્તિ... અશોકભાઈ વિઠ્ઠલભાઈ સોની રૂદ્રાક્ષ જ્વેલર્સ, લાકડીયા....
મીઠાં બોલા માનવી જગ છોડી જશે ત્યારે કાગા એની કાણું ઘરોઘર મન્ડાશે.( દાનવીર કલા પ્રેમી ધનજી ભાઈ ધનાશા) ની ખોટ કોઈ નઈ પુરી શકે . જયા દાતારી ની વાત્યું થશે દાનવીર ધનાશા ને યાદ કરવા માં આવશે ગૌ રક્ષક કલાપ્રેમી રામાપીરના ઉપાસક શ્રી ધનજી ભાઈ નો આત્માં જયા હોય ત્યાં ચિર શાંતિ પામે એવી રામાપીરના ચરણો મા અરજી🙏🙏 miss you dhanji bhai
મીઠા બોલા માનવી જગ છોડી જશે ત્યારે કાગા એની કાણું ઘરોઘર મંડાશે ધનજીભાઈ અમારા ગામ નું નામ રોશન કર્યું છે અમે જ્યારે બારે જયે તો કોઈ પણ પુછે કે આપણુ ગામ કયે કે લાકડીયા ના છયે ઓ હો તો ધનશાહ શેઠ દાનવીર ના ગામ ના હા હો આ યાદ હંમેશા રહેશે ધનાશા શેઠ નું નામ અમર રહેશે એમની સુવાસ અલગજ હતી મહાન દાનવીર થઈ ગયા ધન્યવાદ છે એમનાં માંતા પિતાને આવો મહાન દાનવીર ને જન્મ આપ્યો ❤❤❤
મહાન દાનવીર ધનાશા શેઠના આત્માને પરમાત્મા શાન્તિ અર્પે એવી પ્રાર્થના સહ હરિઓમ શાન્તિ....શાન્તિ...
Dhanasa ne sardhanjali om shanti om shanti
પરમાત્મા એમના દિવ્ય આત્મા ને પરમ શાંતી આપે એવી પ્રભુ મહાવીર પાસે પ્રાર્થના
ભગવાન ધનજી ભાઈ ની દીવ્ય આત્માને શાંતિ આપજો તેમનો દિવ્ય આત્મા જયા પણ હોય ત્યા સુખી રહે
રાજેશભાઈ આ દુઃખદ સમયે શ્રઘ્ધનજલી આપતા દુઃખ થાય છે , આપના પિતાશ્રી આપડી વચ્ચેથી નથી રહ્યા, પણ એમના કર્મો જોઈ ને ગર્વ થાય છે કે મારા ગામનું, તાલુકાનું, મારા રાજ્ય નું ગૌરવ હતા, જીવદયા, ગુરૂભક્ત, અને ગરીબોના બેલી હતા, મને હર હંમેશ ગર્વ રહેશે કે આ કળિયુગ ના સમયના આવા દિલેર દાતા શ્રી ધનજીભાઈ (ધાનાશા) સાથે મને ઘણી વખત ભેગા બેસવાનો , વાતુ કરવાનો પ્રભુ કૃપાથી મોકો મળેલ,
જીવન મૃત્યુ એ કુદરતનો ક્રમ છે, પણ આપના પિતાશ્રી ધનજીભાઈ જેવા લોકો જ્યારે વિદાય લેછે ત્યારે બહુ દુઃખ થાય છે,
ભગવાન ભોલેનાથ આ દુઃખદ ઘડી સહન કરવાની આપના પરિવારને શક્તિ આપે, અને ધનજીભાઈ (ધનાશા) ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને મોક્ષ ગતિ પ્રદાન કરે...
ૐ શાન્તિ શાન્તિ શાન્તિ...
અશોકભાઈ વિઠ્ઠલભાઈ સોની
રૂદ્રાક્ષ જ્વેલર્સ, લાકડીયા....
ધનાશા ભાઈ ગાલા તેમની અધુરી સાધના પુર્ણ કરી સિદ્ધ ગતી પામે મોક્ષગામી બને એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ ૐ શાંતિ:
પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે જલ્દીથી મોક્ષગામી બની
jai babari
દીવ્ય આત્મા ને પરમ શાંતિ આપજો એવી પ્રભુ પાસે પ્રાર્થના
🙏🙏
🙏 ઓમ શાંતિ ઓમ 🙏
Prabhu aemna aatma ne Santi aape
મૂઠી ઊચેરા માનવને ભાવ ભરી શ્રદ્ધાંજલિ🙏🏻🙏🏻🙏🏻
Om shanti 🙏
ભાવપુર્ણ શ્રદ્ધાંજલી 🌹🙏🌹🙏🌹
Sat sat naman
Danji bhai ne srndajali
ओम शाति ओम
Rajeshbhai amna parivar ni upar dukh je aavi padyu che tene sahn karvani prabhu vir shakti aape
Om shanti om
Dhnjibhinesradhnjali
Om santi🙏
Omshntiom
Om Shanti Om
🙏🙏🙏
🎉
ઓમ શાંતિ 🙏
ૐ શાંતિ...
Sardhanjali
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ... ઓમ શાંતિ
Dhanasa seth na pagle aapde sov koy chaliye
😂
મીઠાં બોલા માનવી જગ છોડી જશે ત્યારે કાગા એની કાણું ઘરોઘર મન્ડાશે.( દાનવીર કલા પ્રેમી ધનજી ભાઈ ધનાશા) ની ખોટ કોઈ નઈ પુરી શકે . જયા દાતારી ની વાત્યું થશે દાનવીર ધનાશા ને યાદ કરવા માં આવશે ગૌ રક્ષક કલાપ્રેમી રામાપીરના ઉપાસક શ્રી ધનજી ભાઈ નો આત્માં જયા હોય ત્યાં ચિર શાંતિ પામે એવી રામાપીરના ચરણો મા અરજી🙏🙏 miss you dhanji bhai
મીઠા બોલા માનવી જગ છોડી જશે ત્યારે કાગા એની કાણું ઘરોઘર મંડાશે
ધનજીભાઈ અમારા ગામ નું નામ રોશન કર્યું છે અમે જ્યારે બારે જયે તો કોઈ પણ પુછે કે આપણુ ગામ કયે કે લાકડીયા ના છયે ઓ હો તો ધનશાહ શેઠ દાનવીર ના ગામ ના હા હો
આ યાદ હંમેશા રહેશે ધનાશા શેઠ નું નામ અમર રહેશે એમની સુવાસ અલગજ હતી મહાન દાનવીર થઈ ગયા ધન્યવાદ છે એમનાં માંતા પિતાને આવો મહાન દાનવીર ને જન્મ આપ્યો ❤❤❤