કેનેડામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકના પરિવારે લીધો સરાહનિય નિર્ણય

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2024
  • ભારતમાં હવે દેહદાન વિશે ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે અને ઘણા લોકો મૃતકના અંતિમ સંસ્કાર કરવાના બદલે હોસ્પિટલને તેનું દેહદાન કરે છે જેથી તબીબી સંશોધન માટે તેનો ઉપયોગ થઈ શકે. આવા એક કિસ્સામાં કેનેડામાં મૃત્યુ પામેલા ગુજરાતી યુવાનનો પાર્થિવ દેહ ગુજરાત લાવવામાં આવ્યો હતો અને તેના વતનની હોસ્પિટલમાં દેહદાન કરવામાં આવ્યું છે. વિદેશમાં વસવાટ કરતા ભારતીયના મોત પછી ભારતમાં તેનું દેહદાન કરવામાં આવ્યું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે.

Komentáře • 8