કોઈ મોંઘી દવા, થેરાપી કે ટ્રીટમેન્ટ વગર લોહી ની ગાંઠ થતી અટકાવી શકાય છે | Harish Vaidya
Vložit
- čas přidán 5. 06. 2024
- જવ માં રહેલું lignans લોહીને જામી જતા એટલે કે તેમાં થપ્પા બનતા અટકાવે છે. thrombosis જેમને હોય તેમના માટે જવ સર્વોત્તમ આહાર છે.
કોઈ પણ રીતે જવ નો ઉપયોગ વધારવો ચાહે ઘઉમાં મિક્સ કરીને ભાખરી. બનાવીને ખાઓ, ચાહે યોગાલય નું જે જવમિશ્રણ છે. યોગાલય જવમિશ્રણમાં તમને ખબર છે ત્રણ કન્ટેન્ટ હોય છે એ ત્રણ કન્ટેન્ટ વાળુ મિશ્રણ તમે મંગાવીને એનો લાંબો સમય ઉપયોગ કરી શકો છો.
રાત્રે 1 ગ્લાસ પાણી માં 3 ચમચી જવ પલાળી સવારે પાણી ગાળી ને પીવું. તેમજ સવારે 3 ચમચી જવ 1 ગ્લાસ પાણી માં પલાળી સાંજે પીવું.
અથવા 3 ચમચી જવ 1 થી સવા ગ્લાસ પાણી માં ઉકાળી, પાણી અડધું રહે એટલે ગાળી ને પી જવું.
---------------------------------------------------
યોગાલય દ્વારા બનાવેલ તેલ, સૌંદર્ય લેપ, શેમ્પૂ તેમજ અન્ય વસ્તુ, દવાઓ ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.
harishvaidya.in/store/
વંદે માતરમ !!
યોગાલય માં આવતા લોકો તેમજ અન્ય લોકો સુધી માહિતી પહોચાડ્વા નો એક પ્રયત્ન છે!!
અહી અમે આપને યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ વિષે માહિતી આપીશું!! આપ અમને પ્રતિપ્રશ્ન પણ કરી શકો છો.. આપને કોઈ મુંજવણ છે તો અમને જણાવો!!
યોગાચાર્ય હરીશભાઇ વૈદ | Sarvopathy Yogalaya
5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
Website: www.harishvaidya.in Mail: sarvopathy@gmail.com
================================
અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને Subscribe કરો.
/ harishvaidya
Disclaimer: This is for informative use only. Result may vary from person to person. We do not claim/offer cure for Illness or Diseases.
================================
આ એક ઉપાય લખી લેજો ગમે તેવો તાવ થશે ગાયબ | Fever Home Remedy
• આ એક ઉપાય લખી લેજો ગમે...
================================
વિટામિન B 12 ની ઉણપ થવાનું કારણ અને તેનો શાકાહારી ઉપાય !!
• વિટામિન B 12 ની ઉણપ થવ...
================================
ડ્રાય સ્કીન(સૂકી ત્વચા) માટે જેલ | એકદમ સરળ અને સસ્તું | Dry Skin Homemade Gel
• ડ્રાય સ્કીન(સૂકી ત્વચા...
================================
અપચો ,ખાટા ઓડકાર, ગેસ, પાચન, ભૂખ, કમજોરી નો એક આસાન ઉપાય
• અપચો ,ખાટા ઓડકાર, ગેસ,...
================================
ડાયાબીટીશ, હૃદય માં બ્લોકેજ, બ્લડપ્રેસર, થાઈરૉઈડ ના પીડિતો માટે અકસીર ઈલાજ
• આ એકજ જ્યુસ(રસ)શરી ના ...
================================
શરીર માં કોઈપણ નસોમાં સર્જાયેલ બ્લોકેજ ખોલવા બસ આટલું કાફી છે
• શરીર માં કોઈપણ નસોમાં ...
================================
લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો
• લાંબા અને ઘાટા વાળ નું...
================================
હાથ પગ ના વાઢિયા, ચામડીનો સુકારો, અનિન્દ્રા, કેલ્સિયમ ની કમી, અને ખરતા વાળ માટે ઉપયોગી મિશ્રણ.
• હાથ પગ ના વાઢિયા, ચામડ...
=================================
વાળ ને ખરતા અટકાવવા શું કરવું? | How to stop Hairfall | Hair Loss | Hair Fall Remedy
• વાળ ને ખરતા અટકાવવા શુ...
==================================
ઘુટણ, સાંધા, કમર, હાથ-પગ ના દુ:ખાવા | Joint Pain | Knee Pain | Back Pain | in Gujarati
Part -1: • ઘુટણ, સાંધા, કમર, હા... |Part -2: • ઘુટણ, સાંધા, કમર, હા...
===================================
પંદર દિવસ માં 3 ઇંચ પેટ અને 4 કિલો વજન ઘટાડો!! | How to lose weight in one week
• પંદર દિવસ માં 3 ઇંચ પે... - Jak na to + styl
👌
Thank you sir
🎊💯🇮🇳❤️🕉❤️🌺🙏🚩AUM 🎉🎉🎉🎉🎉🎉🎉❤
Om Shanti pujay guruji
જય આયુર્વેદિ
Harishbhai..... suger paicent mate kai sukki faki je darek jagga ea sathe lai javay......athva to kaya padarth bhega karva....n ketlivar kayyare leva ni aa faki.....please guid me.......
🙏🙏🙏
Ketla time pivanu
Mara Pappa ne lymphoma nu cancer detect thyu che, brain, lungs, kidney, bladder ma che.. Stage 4 che to after chemotherapy ni cycle pchi Aayurvedic treatment thy sje
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
(Monday Closed) (સોમવારે બંધ)
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
Immunotherapy levdavo...baddhu mati jase
@@onalisurti4417 Immunobase therapy Pola-R-CHP treatment chalu kri che
Sir jav nu pani kidny na soja ma Kam kare che plzz jwab apva vinanti
હા કામ કરી શકે છે. પણ, જો આપને કોઈ જટિલ સમસ્યા હોય તો ડૉક્ટર ની સલાહ લઈ ને પ્રયોગ કરશો.
Prostet mate Kai ayurvedic dava lai shakai prabhu
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો.
Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM)
(Monday Closed) (સોમવારે બંધ)
Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
મસા વાળા દર્દી ને પલળેલા અંજીર ખવાય કે નહિ
હરસ, મસા ની તકલીફ હોય તો ડૉક્ટર ની સલાહ લઈ પ્રયોગ કરશો.