Jayrajsinh Jadeja | રૂપાલાને લઇ જયરાજસિંહે શું કહ્યું ?
Vložit
- čas přidán 28. 03. 2024
- #Farmersprotestslive, #farmersmarch, #FarmersprotestinDelhi, #delhichaloprotest, #farmersmarchtodelhi, #delhichaloliveupdates #gujarat #livenews #gujaratinewslive #ABPAsmita #electionnews #loksabhaelection2024 #loksabhaelection #BJP #Congress
Jayrajsinh Jadeja | રૂપાલાને લઇ જયરાજસિંહે શું કહ્યું ?
Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our CZcams Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abplive.in/
Facebook: / abpasmita
અકબર ભેગા પણ આવા 2 .3 હતા
આલાઉદીનન ભેગા પણ હતા આવા
પણ ટેકિલો રાણા પ્રતાપ એ ટાઇમ નાતો નમ્યો ને આજે પણ નઈ નામે જયરજભાઈ
નારીબા ઓનું સન્માન j આપણને રાજપૂત બનાવેસે..હું પણ સુ 1800 પાદર નો ગોહિલ ..માં દીકરી ની વાત આવે પસી ઉખાડી નાખું બધું પસી ભલે સામે કાળ હોય ..
Sachi vaat chhe apni
ભાઈ ખૂન ઉકરે એ જ આપણું લોહી હોય, આ બાયલા નિ જાત ક્યાંથી પેડાઇસ થાય છે
બાપુ આ જયરાજ સિંહ સતા નો ભુખ્યો છે એને સમાજ થી કાઇ લેવા ના હોય એવું લાગે છે
વાહ ભાઈ વાહ
Ha
जयचंद समाज के आज भी बहुत है जो पार्टी के गुलाम है
Riupalaradtobajpqrad 4:29 4:29 4:30
ઘોડોઙ 2:32
દલાલો તરીકે ખાતરી આપી. ... ક્ષત્રિય તરીકે નય
લોકસભાની આ ચૂંટણીમાં આ બધું રાજકારણ છે અમે બધા હિન્દુઓ એક છે, વિપક્ષ અંદરોઅંદર લડવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉમેદવાર ગમે તે હોય, મોદીના નામ પર મત આપો.
દલાલો તો યુગો ચાલ્યા આવે છે❤🎉
👏🏻
રૂપાલાની ટિકિટ રદ કરો.અને સાથે જયરાજસિંહ ને પણ રદ કરો....
સાલુ દરેક સમાજમાં હાથાઓ તો હોયજ છે.
રીબડા માટે સમાધાન કરવાનું હતું ત્યારે તમારું આ નમવાનું ક્યાં ગયું હતું.
એક દમ सत्य વાત ભાઈ
Sachi vat...Te vakhate Avu bolta na avdyu,
Ek dum sachi vat se.
Rajput chhamashil hoy😂😂😂
E vakhate a dalal ne dalali nati mali
Boycott rupala boycott jayrajsinh boycott BJP
જેને આવા વ્યવહાર કર્યા હોય એ રુપાલા સાથે રહે.
સાથે સાથે રીબડા નું સમાધાન કરવું જોઈએ
💯
100%
ridba vara aane ganta pan nathi , samadhan ni vaat no koi matlab nathi , aamno thodo samay satta che, Ribda vara ni ketli pedhi ni goodwill che. 💁
લોકસભાની આ ચૂંટણીમાં આ બધું રાજકારણ છે અમે બધા હિન્દુઓ એક છે, વિપક્ષ અંદરોઅંદર લડવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉમેદવાર ગમે તે હોય, મોદીના નામ પર મત આપો.
પણ કોડા નથી ભૂલવું મા બહેન વિશે કઈ સહન નો થાય ભલે બીજી લપ હોય તો માફ થાય 😡
ભાઈ આ તારો નિર્ણય છે સમાજ નો નથી
Wah Bhai ka fakt potani khurshid no swarth juyye chhe
Gaddar chhe
Saram aavvi joyye ke rupala ye mafi nathi magi..fakt em kidhu ke bjp ne nuksaan nahi thaye..AA gaddo chhe..khurshid mate no chor
લોકસભાની આ ચૂંટણીમાં આ બધું રાજકારણ છે અમે બધા હિન્દુઓ એક છે, વિપક્ષ અંદરોઅંદર લડવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉમેદવાર ગમે તે હોય, મોદીના નામ પર મત આપો.
જા . જા માફ કરવા જોવી વાત નથી હો
તમારો વિષય ગોંડલ પૂરતો રાખો ..... રાજકોટ માં નય. ....
गलत है यह लोग गुलाम है पार्टी की
अभी हम राजपूत है , एलिवेशन के बाद हिंदू ! राष्ट्रधर्म आ छे ? लड़ने का तो होता है लेकिन किससे और कब ये सीखना चाहिए !
આ ભાઈ ગમેતે કહે પણ કાંઈ ફેરફાર નહીં થાય
દેશ હિતનુ કામ એજ શ્રેષ્ઠ ધર્મ.
દેશ હિતની સામે સમાજ -ધર્મ-જાતી-નાત-પ્રદેશ સૌએ ભુલી ફક્ત ફકત રાષ્ટ્રધર્મ ધર્મને ધ્યાને રાખીએ.
કોરોના કાળમા કોના લીધે આપણે સૌ બચી ગયા?
370 કલમ હટાવવાથી દેશને શુ ફાયદોઓ થયા?
આપણા કાશ્મીરી ભાઇઓને આપણાજ દેશમા કોને બધી રીતે લુટી કાઢી મુક્યા?
રેલ્વે-રોડનો વિકાસ કેવો થઇ રહ્યો છે?તેનુ મનન કરીએ.
આયુષ્માન કાર્ડની સેવા જેવી સેવા પુરી દુનીયામા નથી.કોના લીધે.
કિસાન સન્માન નીધી જેવી સેવા વિશ્ર્વના નથી.
સૌ જાતિ- ધર્મના લોકોની સેવા કરવા માટે ઉપરની યોજનાઓ ભ્રષ્ટાચાર વગર કોના લીધે ચાલે છે.
સૌ જાતી-સમાજ- ધર્મ-જાતીને આપણો પરીવાર માનીએ.
- રાષ્ટ્રધર્મ થી મોટો કોઇ ધર્મ નથી અને હ્રદયની સાાચી વાતથી મોટી કોઇ વાત નથી.
--"હ્રદયની વાત ને માથે ચડાવીએ."
--- લી.સૌ ધર્મ -જાતિના આપના ભાઇના વંદન.વંદન.
ભાઈ આ તારો નિણય છે સમાજ નો નથી
आज भारत कहा जा रहा है! हम सब अंदर अंदर ही लड़मरेंगे तो विधर्मी ओको तो कुछ करना ही नहीं पड़ेगा!
Jai shree ram
આવાનરાધમોને વાલ્મિકી જમાજ કીયારેય સાખીનલેવુજોયે જય વાલ્મિકી
Great JAYARAJSINH, REAL RAJPUTANA HERO
તમે કહો છો કે આજે દેશને મોદી ની જરૂર છે પરંતુ મોદી ને રાજપૂતો ના સન્માન ની પરવાહ નથી તો રાજપૂતો શુ કામ મોદી નુ કહ્યુ કરે પ્રથમ રાજપૂતો નુ કહ્યુ કરે ત્યારબાદ જ હવે દેશ માટે વિચારીશું
હવેથી ભાજપ વાળાઓના વળતા પાણી ની શરૂઆત થયી ગયી સમજો ૧૦૦% બરાબર ને
જય માતાજી જય સુર્ય દેવ
Jayraj Pota ne Moti top Samje Chhe Kyarek Aav Political Support muki ne To Khabar Pade Tane Kon Bolave
Aa taro decision che, ene samaaj upr no nakh jaychand 😡
Badha samaj maa Dalalo hoy j chhe
यह आदमी राजपूत का ठेकेदार थोड़ी है
Good people are always good
તમારો નિર્ણય તમારી પાસે રાખો બરાબર અમરો નથી નિર્ણય તમે ક્ષત્રિય છો કે બીજા છો
આ નિર્ણય સમાજનો નથી આપનો છે
Khub khub dhanyawad jairaj Bhai Bharat mat ki jay
સમસ્ત સમાજે આપને નિર્ણય ક્યારે જણાવ્યો
BHARAT MATA KI JAY VANDE MATRAM
मेरे सभी राजपूत भाइयों से अनुरोध है कि इसके चक्कर में नहीं आए इस आदमी ने सरकार के पास से पैसा ले लिया है और आपको गुमराह कर रहा है
માથું કાપે અને આવુ બોલે એનો ન્યાં સમાન ના હોય એ પણ તમને ખબર હોવી જોઈએ
Rajput samajno modi saheb upyog kare.
राजनीति में समाज की कीमत अपमान नही
💯 vat sachi che
Jayraaj we hat's you
Jay BHARAT
માફી ન આપવી જોઈએ
જય માતાજી
Gadar
बिलकुल सत्य कहा है आपने जयहिंद
૧૦૦% સાચી વાત કરી.ક્ષમા વિરસ્ય ભુષણમ્ ક્ષત્રિય સમાજ ગેરમાર્ગે ન દોરાય
ઉમેદવાર તરીકે રૂપાલા નહિ
રૂપાલા ને માતાજી નો પ્રસાદ મળવો જ જોઈએ ...જય માતાજી 🙏
સમાજ નું સમાધાન થાય પછી બીજાની
બાપુ માફ કરવા વાલા બહાદુર નહિ એક સુરવીર ની નિશાની સે આવા કેટલાય દાખલા સે દુનિયા હારી ને પણ જીતનાર એક રાજપૂત સમાજ સે માટે માફ કરો એક અવસર સે હિંદુ રાષ્ટ બનાવા માટે માફ કરો એક પાટીદાર નો દીકરો માફી માંગે તો રાજપૂત ધર્મ નિભાવો જય માતાજી સર્વ રાજપૂત સમાજ ને જય માતાજી જય શ્રી ક્રિષ્ના એક પાટીદાર ના જય માતાજી 🙏🙏
આ પ્રશ્ન આન, બાન અને શાન ની છે.
આમાં માફી નહીં, સજા, એજ ઈન્સાફ છે.
જય સનાતન ધર્મ.
જય માતાજી જય ભવાની
સાવ સાચી વાત છે
ભૂલ નથી આ જાણી જોઈને કર્યું છે
Mafhi nai male halka ne
લોકસભાની આ ચૂંટણીમાં આ બધું રાજકારણ છે અમે બધા હિન્દુઓ એક છે, વિપક્ષ અંદરોઅંદર લડવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉમેદવાર ગમે તે હોય, મોદીના નામ પર મત આપો.
શુદ્ધ રાજકારણી તરીકે બોલે છે, ક્ષત્રિય તરીકે નહિ .
માફી માગનારા મહાન નથી પણ માફી આપનાર મહાન હોય છે. જય માતાજી
Mafi ne layak vishay hoi to Apay bhai Aa to Aabaru na lira kariya che.
मोदी की जरूरत 100 टका हे खुद रूपला जी को टिकिट का अस्वीकार करना चा ही ये
Tata jea rajput ne lidhe rajput samaj pachhad chhe
હવે બાપુનહીભાઇઆપનોભૂતકાલજોવો
Jayrajsinh ne loko game aem bole 6e.....mare kai lewa dewa nathi toy kau 6u.....
aemni vaat par vichar karwa jewo 6e..🙏🚩💥
DHNYVAD
વાહ સાચો દરબાર
आप बीजेपी पार्टी से जुड़े हुए हैं इसलिए हम आपके सहमत नहीं है जो राजपूत समाज के संगठन है जो किसी पार्टी से जुड़े हुएहैं हम उनकी बात का समर्थन करते हैं ना कि आपके जैसे भाजपा नेता से
Gulam
રૂપાલા સાહેબ વગર તો વાત નથી કરતા તમે અમને સૂ સિખવાડવાના હતા તમે તમારૂ કામ કરો પાર્ટી સાચવો અમે અમારું કામ કરીશું.... બાકી નમી જાવાય એ વાત માં દમ નથી..... પાર્ટી કે ગુલામ
રૂપાલા હા. હા. હા
Koi jarur nathi modi ni jarur chhe mare mara Rajput Samaj ni mara samaj ma pan yogiji jeva neta pan chhe
રૂપાલા ને વોટ નહિં મળે
Aamuk Loko samaj ma potana rotla seke che samaj ni Kai padi nathi
RUPALA SAHEB Gujarat na CM Banse
Shaktriy Samaj ne shobha aape tevi vat badal khub khub Dhanyavad
Jai mataji
ભાઈ આને માફ કરો પણ ટિકીટ નો હકદાર નો બનાવો બધા નું વોટિંગ લ્યો સમાજ નિર્ણય લેશે
આજે આને માફ કરશુ એટલે કાલ બીજો બોલશે
ઍકજ વાત રૂપાલા ની ટીકીટ કાપૉ.
Very nice
તમારું bhasann polititical leader tarike che
Samaj na અગ્રણી તરીકે નયી
આજે નયી તો કાલે વિચારી લેજો
બાપુ.તમારીવાત.એકદમસાસીસે
To bhai aaj aa aapno samaj nathi
जयराजसिह तमारी वात सासीशे
27636 તમારો પોતાનો નિર્ણય છે આ સમાજનો નથી
Are bhai akvar mutha mathi thukelu pachu levay rupala ne su khabar ક્ષત્રિય su che
Bahu Sara's vichardhara jayraj Bhai ni hati Ibahu durdasti thi samjayu see. samjayu tene vandan
Hindustan jindabad h
Hindu hindu Bhai bhai jay bhavani jay raj Putnam
Aapna vir kshatriya samaaje temaj Gujarat na garva sama Rupala sahebe je Desh Hit ne dhyaan ma raakhi ne samajdaari thi shaanti purvak samaadhan karaayu te thaki khub garva anubhavu chhu. Gnativaad na vaada laanghi ne sanyukt Raashtra ni taakaat baniye avi Ma Bharati na charano ma Prarthana. 🌹 Jay Hind🌹
राहुल गांधी पासे माफी मंगाववा सुप्रिम कोर्ट नरसंहार लेवल पडयो हतो ज्यादा रूपाली एक फकत 40 मीनीटमा माफी मांगी लिधी ते विचारो कोन विवेकी छे।छता विरोध करे छे ते कांग्रेसी ना सहाय थी,कोंग्रस क्षत्रीय महिलाओ ने पोतानो ढाल बनावी रहया छे।
टिकट रद्द करवा वाला नहीं तो मन आने
પોતાના અંગત સ્વાર્થ માટે ગમે તેવું અપમાન સહન કરવું પડે
સિહનિ આગળ પાછળ બોડિગાર જોયોસે સાબ
Or ENGRE JO NA SAME AME ક્ષત્રિય NAMI A 😂 VALA KOI Na baap ni takat k ક્ષત્રિયો ne namave
Ha ve jyare Gondal ma election thaay tyare aa BHAI ni virudh Samaj ek thaso....
હરામી ઓ પોતાના લાભ માટે જયચંદ બને છે અને આવા જયચંદ દરેક સમયે હોય છે જે સતા માટે એના સમાજની રક્ષા ન કરે એનુ મો જોવુ એ પણ ન જોવુ જોઇએ અને આ લાભાર્થી ને એના ગૌતમા ફેરફાર હોય છે આ લાભ માટે જીવતુ જનાવર છે ભેગા થયેલા નમાલા હોય એ આને સાંભળીને રાજી થાય બાકી તો માનવ આવા જનાવરને ચાબખા મારવા જોઇએ
Jai ho
Jaychand BJP a ketli dalali api tane
રૂપાલા ની ટીકીટ રદ કરો
100% જય માતાજી સીતારામ
Jayrajshih king gujrat
Baycott Purshotam Rupala
Bapu tame and ribada ek thai jav🎉
Faka Mara va nu bandh kay jayla
राजपूत समाज हमेशा बीजेपी को वोट देता है और बीजेपी हिंदूवादी के नाम पर हमारे समाज से वोट लेती है और एक भी हमारे समाज को टिकट नहीं मिला और ऊपर से हमारे समाज को गलत कमेंट करना श्री समाज माफ नहीं करेगा आपके जैसे नेता बात नहीं मानने वाले हैं हमारा क्षत्रिय राजपूत समाज फैसला करेगा हम समाज के साथ हैं पार्टी के साथ नहीं है
લોકસભાની આ ચૂંટણીમાં આ બધું રાજકારણ છે અમે બધા હિન્દુઓ એક છે, વિપક્ષ અંદરોઅંદર લડવાની કોશિશ કરી રહ્યો છે, પણ ઉમેદવાર ગમે તે હોય, મોદીના નામ પર મત આપો.
Bhai hum brahmin he jadeja ke guru(rajgor)hamare samaj ko bhi gumrah karke rakha he.
Modi Saheb Ni Jarur Che Pan Aava Rupala Ni Jarur nath Bhai...
BJP ni jarur nathi ema rupala ja ja che
રૂપાલા ની જગ્યા એ બીજો ઉમેદવાર રાખો વૉટ bjp ને જ આપીશું.... બાકી રૂપાલા તો આજે નઈ ને કાલે નઈ.... બાપૂ ....