Bhavnagar : પોતાનો ધંધો છોડી લોકોને પાણી અને ભોજન આપવાનો વિચાર જશુભાઈને કેમ આવ્યો?

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • #bhavnagar #freewater #mahuva
    આ છે ભાવનગરના મહુવામાં આવેલી જશુભાઈની ચાલતી ફરતી પાણીની પરબ...સમગ્ર શહેરમાં ફરીને લોકોની તરસ છીપાવે છે. આ સાથે લોકોને નિ:શુલ્ક ભોજન તેમ જ ટીફીન સેવા પણ આપે છે. એકલા રહેતા કે જરૂરિયાતમંદ વડીલોને પણ ઘરે ટીફીન પહોંચાડવામાં આવે છે. પણ આ સેવાકાર્ય શરૂ કરવાનો વિચાર જશુભાઈને કેવી રીતે આવ્યો?
    વીડિયો - અલ્પેશ ડાભી, સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 31