ગુરુપૂર્ણિમા ના દિવસે ગ્રુહે ગ્રુહે ગાયત્રી યજ્ઞ #

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • રોજ બરોજ ના જીવનમાં આપણે ઘણી બધી સમસ્યા માં અટવાતા હોઈ એ છીએ પરંતુ જો આપણે ને એક સુંદર માર્ગ મળી જાય તો આપણું જીવન ખુબ જ ખુશહાલ બની જતું હોય છે. ગાયત્રી પરિવાર એ પરિવાર અને રોજબરોજ ની જિંદગી માં સમસ્યા ના સમાધાન કરે છે. અને જીવન ની સુંદર તા દર્શાવે છે તમે પણ જો ગાયત્રી પરિવાર ના સદગુરૂ પંડિત રામ શર્મા આચાર્ય જી ના દિવ્ય સિદ્ધાંતો જાણવા માંગતા હો તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો *

Komentáře •