કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |
Vložit
- čas přidán 23. 05. 2024
- #nirbhaynewsgopi #moraribapu #moraribapukatha #gujarat #jagdishmehta #kathakar
કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી CZcams ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial
20:28 श्री जगदीशभाइ महेता,
बहुत सही शब्दों में सच्चाई उजागर किया है आपने. संयमित शब्दों में अपने आपा खोये बिना, तुलनात्मक प्रस्तुति की गई है.
एक #कथावाचक को अपना स्थान दिखाया गया है.
ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી.
અભિનંદન અને શુભેચ્છાઓ.
🕉️ #शब्दसंवाद गुजरात
આવુ ના બોલવું જોઈએ પુનમ વિશે જગદીશ ભાઇ સાચું જ કહે છે
તમારી વાત સાચી છે જગદીશ ભાઇ
પહેલા એ જાણવું જરૂરી છે કે કથાકાર અને સંતમા જમીન અને આશમાન જેટલો ફેર છે મોરારિબાપુ કથાકાર કહેવાય સંત ન કહેવાય
❤❤
😅😅😅😅😅m😅😅😅.m😅😅😅😅😅😅😅m😅😅😅.😅m😅😅😅😅😅😅m😅😅m😅😅😅😅😅m😅NM
🎉
yes true
Durgandh aavese
100%sachi vat
Perfect Mehta Sir,
Jay shree swaminarayan
Jay shree Krishna
Jay shree Ram
Jay Mataji
બાપુ ની વિદ્વત્તા ચરમ સીમા એ છે એ વાત બહુ શંકા જનક છે.
તે સાચી જ વાત છે ને માં બાપ ને પાણી નો ગ્લાસ નો ભરી દેતા હોય.
હા સાચી વાત પણ હે મા-બાપો એ પોતાના મા બાપને પાણી આપ્યું હોય છે કે નહીં...😀
કેમકે દરેક જણ કોઈકને કોઈક વખત તો મા-બાપ બનતા જ હોય છે
Sav sachi vat chhe pan je lukhao ne buch Marva vado hoy ene to hapta bharvanu kayo to no j maja aave ne 😂😂😂
જોકે સ્વામિનારાયણ તરફ થી પણ થયેલ વાણી વિલાસ ખૂબ દુઃખદ હતો
ભાઈ શ્રી જગદીશભાઈ આપની વાત તદ્દન સાચી છે
મોરારી બાપુ હોય કે કોઈ પણ સંત હોય તે ઘણું બધું સારુ બોલે છે, તેની ચર્ચા કેમ કરતા નથી..?
આવા વિડિયો બનાવીને તમે ખોટો સમય બગાડો છો.દેશની સમસ્યા અંગે બોલવાની જરૂર છે.નાની વાત ને મોટું સ્વરૂપ આપવાનું બંધ કરો.
To to aaloko ne wives no made ne bhai 😂😂
અને વાત રય માયાભાઇ આહીર કે બીજા અન્ય કલાકાર બધી વાતો કરે છે.. બધા લુખ્ખીનાઓ છે સમજ્યો..
રાજુગીરી એ ક્ષત્રિય અને ઠાકોર પર નય કોળી અને ઠાકોર પર ટિપ્પણી કરી હતી..
મોરારિબાપુ શું કહ્યું તે ખબર નથી પણ તમે જે રીતે કહ્યું છે તે પ્રમાણે મોરારીબાપુ યોગ્ય જ કહ્યું લાગે છે પહેલા એમના વિડિયો બતાવો તો ખબર પડે.
Etle to aalukhao chiso pade buch maravvada ne hapta bharvanu ke to kem saru lage 😂😂
આવા હલકા નિવેદન ન અપાય મોરારી બાપુ એક ની એક કથા લોકો ને કેટલીવાર સંભળાવશે તમે કથા કરવા નુ બધં કરી દો લોકો ને ગેરમાર્ગે દોરવા નુ બધં કરી દો તમે દરેક હનુમાનજી ના મંદિર જાઉ છોને તો લોકો પૂનમ ભરવા ના બહાને ભગવાન ના દશૅન કરવા જાય છે
Swamina pelya
ભાઈ કેવા નું તાત્પર્ય એ છે કે પેલા જેના પૈસા લીધા હોય ને એને પેલા આપી દેવાય. કોઇના બુચ મારીને ભક્તી નો થાય. દરેક વાત નું માથે ઓઢી નો લેવાનું હોય - હાર હર મહાદેવ 🚩🚩🚩🚩
અલ્યા ભાઈ એક નું એક દાળ ભાત તો રોજ ખાય છે કે પછી જીવનમાં એક જ વખત થાય છે
@@bholaramdudharejiya6213morari na pelya💀🌚 swami nu naam sambdhi ne taari kem etli barva laigi 😂😂😂😂😂 ane amara swami toh videsho ma bhi ketla mandir banavi aaviya aa tara bapu ae shu karyu 😂😂 e toh k??
દૂઘમાંથી પુરા કાઢવાની વાત છે. દુકાન ચલાવવા માટે. શું કામ નસો ખેંચો છો?
સાચી વાત છે
સત્ય જાણવા માટે પાંડુરંગ દાદાને જાણવું જરૂરી છે
સો ટકાની વાત કરી ભાઈ,,,,,🙏🙏🙏
Aeno pakd hve
ભાઈ નમ્રતા પૂર્વક વીનંતી છે તમને 🙏પુ દાદાજી ની આ કોમેન્ટ દિલીટ કરી નાખો ભાઈ
કારણકે આપણે કોઈ વિવાદ મા ભાગ લેતા નથી મીડિયા થઈ દૂર રહીએ છીએ 🙏 મને તમારા પર વિશ્વાસ છે કે આ કોમેન્ટ દિલીટ કરી નાખશો તમે 🙏
જય શ્રી રામ પૂ.બાપુએ હવે કથા રૂપિ શ્રમ છોડીને આશ્રમ અપનાવવો જોઈએ.
Kai nhi aa wives medvava mate sasti publicity mate chhe amuk 2 takka ni youtube channel no hale to aavi channel vada hindu samaj ne target kri ne aava vivad ubha thay evu kaik nakhe to aa bicharao ne wives made biju Kai nhi
Sadguru Bhagwan Pujya Bapu priy ho...Mara .. Bapu...
બાપુ એ હવે એંસી વરસે કથા મેળાવડા સંમેલનમા જવાનું બંધ કરી શાંતિથી રામ ભજન મા લગીજવું જોઈએ. વિવાદો સળગાવવાનું બંધ કરવું જોઈએ.
બાપુ ને સાઈડ માં રાખો....9 દિવસ ની કથા માંથી તમેતો આ કચરો વિન્યો સારું પણ બોલ્યા હશે તે ની ઉપર ધ્યાન આપો જીવન માં ઉતારો જીવન ધન્ય થશો આ કાદવ માં પથ્થર મારવાની વાત છે. ભાઈ....
આ લોકો પેટ ભરવા માટે સંતો નેય છોડતા નથી
સાચી વાત છે
☝️...परम पूज्य डोंगरेज महाराज के बाद कोई कथाकार ही नही रहा साले सब के सब ' कथा-कलाकार ' आया
तोड मोड कर जोड दीया...जो भीड मोरारीभाई की कथा मे दिखायी देती है वो सब श्रोता नही है !!! अपने वंदनिय मात-पिता की सेवा को छोडकर आये हुए निकम्मे ' मोरारीभाई ' के फ्लावर्स है...ये भीड अंध भक्तो की है...
wives medava mate sukam khotta vivad ubha kro 2 takka ni channel mate hindu samaj ma dakha ubha karao chho okat hoyto kaik sara vishay per video banavi ne wives medvo ne channel ma dam no hoy to hali Nikde hindu samaj ma vivad peda karva .
Bhai je lukhao ne badha ne buch marva hoy tene tame hapta Bharvani vat kro to aava Lukhao ne no j maja aave ne 😂😂 aaloko ne tame em kayo Ke tame jao badha ne buch mari avo to aa badha tadio padse ne kese ha have bapu barabar chhe 😂😂😂😂😂
કોમેન્ટ કરનારને બાપુ ની કથામાં બગડવા
ન જાવુ તને સુધારે ત્યાં જાજે
मोरारी बापू सठिया गए हैं....
वह हल्की प्रसिद्ध के पीछे पड़ गए हैं
તમારે વિવાદ કરીને નામ કમાવવૂ લાગે છે, સાહેબ
સાચી વાત છે બાપુ ની હપ્તા બાકી લોકો ઘરે ધકા ખાતા હોય દુઃખી થતા હોય તો કોઈ ભગવાન કે માતાજી નથી કહેતા મારે દ્રાર આવો ઘરે થી ભજો તોય તમારી વાત ભગવાન સાંભળી શકે છે કેવલ ભાવ હોવો જોઈએ
બિનુ પદ ચલઈ સોં બિનુ કાના
ખોટો ખોટો વિવાદ ના કરશો સનાતન ધર્મ નું રક્ષણ કરો તો સારુ
કાય ખોટું નથી કીધું એકદમ સરળ સાચી વાત કરી છે ..
તું એનો જ ચેલો લાગે છે
Ha pan je lukhao hoy ne ene to aama maja no aave ne aava lukhao ne hapta bharva no hoy aavao ne to buch Maravamaj rasa hoy buch Maravani vat kro to aava lukhao badha tadio padse 😂😂😂
જે દિવસે આ મોરારી મરશે તે દિવશે સ્વામિનારાયણ સંપ્રદાય મા શાંતિ થશે
હમણા સ્વામી નારાયણ સાધુ એ નાના છોકરાવ નો મગજ મા શુ રેડયું એ વાત પણ કરો મહેતા સાહેબ
🤣🤣🤣🤣
Right
ઝેર ઑકાય છે બીજુ કાંઇ નથી
શું રેડી દીધું કાનમાં.....?
Ema taari su bare che and shu redyu che keto jarak???
🙏🙏જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય શ્રી રામ🙏 જય ખોડિયાર માતાજી🙏 જય કમળાઈ માતાજી🙏 વડિલ ભાઈશ્રી મહેતા સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુ એ સત્ય હકીકત કહેલી છે. બીજા બધા ધર્મના ભાગરૂપ બની બેઠેલા ધર્મ ગુરુ ઓ, સ્વામી ઓ, સંતો, મહંતો અને પાખંડી સાધુઓ અને 😂😢😮જાતે બની બેઠેલા સ્વામી ઓ કેવા અવળાં કામો કરી શકે છે અને તેના કુકર્મો ની વાત અખબાર માં પણ છપાઈ છે. તેઓ બધા મુંડન😢😢😢કરાવીને બની બેઠેલા લોકો કેટલા સાધુઓ ના પેટે જન્મેલા બાળકો છે????? વિશ્વ વંદનીય સંત શ્રી, પરમ પૂજ્ય મોરારી બાપુ ની ટીકા કરનારા હનુમાનજી મહારાજ ની ટીકા કરી બરાબર ગણાય છે. 😮😮બીજા સંપ્રદાયના બની બેઠેલા ધર્મગુરુંઓ અને સ્વામી ઓની ટીકા કરતાં તમને આવડે છે👉👉 પરંતુ તે બની બેઠેલા લોકો પ્રસાદી નો વેપાર કરીને જે કમાણી કરે છે તેમાથી થોડા રૂપિયા તમને ભાગમાં વહેંચી આપવામાં આવતા હોય તેમ લાગે છે. પ. પૂજ્ય મોરારી બાપુ સાધુને પેટે જન્મેલા અવતારી પુરુષ કહેવાય છે. તેઓ ની ટીકા કરવી એટલે👉👉👉 તેત્રીસ કરોડ દેવ ની ટીકા કરી, એટલા દોષિત ઠરાવવામાં આવશે અને ભગવાન😇🙏👼 આનું યોગ્ય ફળ આપશે. 🙏🙏
આ બાવા લોકો કો કે રાજકોટ અગ્નિકાન્ડ મુદ્દે બોલે તેમાં સ્વામિનારાયણ ના પણ સરકાર ને બે શબ્દ બોલે
સુફી રાણી સલાહ આપવાનું બંધ કરો તમારા વાણી પર સંયમ રાખો
પૂજ્ય શ્રી મોરારી બાપુ એ જે કહયું છે તે સાચી વાત છે મને તો સાચુ લાગે છે કારણ કે
પુનંમ ના હપતા ભરવા એ ઠીક છે પણ બેંકના હપતા ભરવા સારુ છે પુનંમ ના હપતા ભરવા જાઇએ અને પાછળ થી બેક વાળા ઘરે આવે
એનુ શુ કરવુ ભગવાન
હવે આ કઈ મોટો મુદ્દો નથી સાહેબ બાપુ એ ઘણા બઘા સારા કામ કર્યા છે એના વિડિયો બનાવો ને ...
Sachi vaat che Vaghela Bapu, emna Ghana badha sara kaam par video banavay em che. (1) Hindu thai ne Momna ne dikri kem gharghavay (2) Ram katha ma Ali Moula git gava par (3) Dwarkadhish nu apman karwa par (4) Swaminarayan sampraday ne halko batava par (5) Ravish kumar jeva anti-India aliment ne patane tya speech apva bolava par, vagere vagere, ghana mudda par sari vaat kari che emne to ena par video banavo j joiye 😉
મંચ ઉપરથી નીચે ઉતરી જઈએ તો ચાલે,પણ વાણીની કક્ષાથી નીચે ન ઉતરી શકકાય.ખૂબ સાચી વાત.
કોઇના ઉધાર લીધા હોય કે ઊછીના લીધા હોય તો પરત ભરવા જ પડે,.ધાર્મિક વિધી ભલે અનુસરે.વિરોધ કરનાર અને ટીપ્પણી કરનારને સીધો સવાલ-કોઇએ તમારા પાસેથી ઉછીના પૈસા લીધા હોય અને ન ભરે તો શું તમે જતા કરશો ?
મોરારીબાપુએ સાચું કહ્યું છે કે પૂનમ ભરવા કરતા બેંકના હપ્તા ભરો! સલામ !
Tu pacho bahu hoshiyar,a khatahakaro bahu ager vadhi gaya che amne have kathao bandh kari kamavvani pedhi bandh karo Dongreji Maharaj shivaya koi kathakar sant nathi
ખોટુ કહ્યું છે ના કહેવાય યોગ્ય નથી લાગે છે એ મોરારી ડોહો ભક્તિ જ નથી કરતો
મોરારીબાપુ ખુશ્બુ રિક્ષા ના પાર્ટનર છે તો હપ્તા ભરતાજ હશે ને
Ha Ema Kai khotu nthi kidhu sachi vat chhe
Moraribapu JaySeetaRam 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌻🌹
વાહ જગદીશભાઈ સેલયુટ શે ભાઈ શુ તમે જવાબ આપોશો ભાઈ તથા વડીલભાઈ
સમાજને સારી વાતો પણ આપજો
આપણે હિન્દુ સમાજ જાગૃત થઈને એવું કર્મ કરવામાં ધ્યાન આપવું છે એટલે હો
ઘર ભેગા થાવ ભાઈ. આખી કથામાથી આ જ મળ્યુ ?
बापू को समझने की जरुरत है। वो कोई सामान्य महापुरुष नहीं है।
Jay ho
हां बापू तो बहुत ही उच्च महापुरुष है जो राम को भी अली मौला बना दे....😀
@@user-mw4jm7lp3s 😆😆
Bapudo sav Ali maula che
@@NeetaVarsani-on9ws Bapu nathi Molana Murari che
🌺😀🌺 બધાએ ફેમસ થવું છે રોટલા શેકવાની વાતો😊😊😊😊😊😊
❤ હર કોઈ ભારતના સંતો માટે એક જ વિનંતી કે વ્યાસપીઠ ની ગાદી છે તે ધર્મરાજાની ગાડી કેવરાય ત્યાંથી કોઈ વગર વિચાર્યા શબ્દ બોલવો જોઈએ નહીં❤
Personal faith and trust in the divine must be Respected by one and all.
જગદીશભાઈ. બાપુની પાછળ પડવાનું રહેવા દો એનું કામ જુઓ એનો હેતુ જુઓ એનું હૃદય જુઓ વર્ષોથી કથા કહેનાર ને આ રીતે થોડી ભૂલો થી મુલવવા એ એક મોટી ભૂલ છે રાજા મુંજ પછી સાહિત્યકારોને સૌથી કોઈએ વધારે પોષણ આપ્યું હોય તો એ પૂજ્ય બાપુ છે અફસોસ માણસ જ્યારે હાજર હોય છે ત્યારે નું મૂલ્યાંકન કરનારા ભૂલ કરતા હોય છે બાપુ બાપુ છે એના રામ કાર્યમાં સેતુ બનો અને બાપુ ને ખોતરવા નું મૂકો. મારે બાપુ સાથે કોઈ સંબંધ નથી અને શ્રોતા હું આ વાત મૂકું છું, બાઈ ધ વે હું આપનો પણ મોટો પ્રસંસક છું.
જગદીશભાઈ 100% rahit
Ohh achha 😂😂😂😂😂
અનેક વાર વિવાદ માં રહેવું આવા તથાકથિત વક્તા ની ટેવ રહી છે.. પછી ભલે ને વગર પૂનમે દ્વારિકા દર્શન કરવા જવું પડે .. જય દ્વારકાધીશ...
આમાં બાપુ એ ખોટું શું કીધું છે ભાઈ
જય શ્રી રામ
Mara Bapu.....Sadhuru Bhagwan Pujya Bapu priy ho...🙏🏻🙏🏻
❤ આવું બધુ સાંભળીને એવું લાગે છે ભાઇ મહાભારત વર્તમાન યુગમાં આવીગયા છીએ ભાઈ બહેનો જય દ્વારકાધીશ રામ રામ
રામ રામ રામ રામ
જગદીશ ભાઈ ખૂબ જ સાચી અને સારી વાત કરી
બરાબર બોલે બાપુ
અત્યાર સુધીના દરેક કાર્યક્રમ માહિતીને એકત્રિત કરીને થતાં જોયા છે પણ આ કાર્યક્રમમાં આપે પૂર્વે બોલાયેલા નિવેદનોનો યોગ્ય અભ્યાસ થયો હોય તેવું લાગતું નથી.
bohot khubbbbb.
રૂપાલા ના ગુરુ લાગે છે
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👏👏
Bapu sachu j kahe chhe
Poonam karta hafta bhare to poonam karta vadhare punya male
અત્યારે કલી કાલ યુગ ચાલી રહ્યો છે
મનુષ્ય બિચારા શુ કરે હરી કરે સો હોય વિધી ના
લેખમાં કોઇ મેખ મારી નથી શકયુ આપણુ મુરતીયુ જિયારે આવે તિયારે આપણુ સો ટકા કામ છોડી ને તિયાં દોડી ને જઇએ છીએ કારણકે
આપણુ ટાઇમ આવી જાય તિયારે ભગવાન ખુદ
આપણા ને બોલાવી લિએ છે
હમણાં મોગલ માતાજી એ બે પિતરાઈ ભાઈ પટેલ બંધુ દર્શન કરવા આવ્યા હતા મહેસાણા બાજુ થી આવ્યા હતા દર્શન કરીને પાછા ઘેર જવા નિકળીયા તિયારે એકશીડંટ થયો અને એ બે ભાઇ માંથી એક ભાઇ તિયાં જ મુરતીયુ ને ભેટયા એક ભાઇ ના હાથ પગ ગયા હવે આમાં
માતાજી બિચારા શુ કરે કારણકે જિયારે મુરતીયુ નુ ટાઇમ આવે તિયારે ભગવાન બોલાવી લિએ
હાલો ભાઇ તમારુ ટાઇમ આવી ગયુ
આ બધી મરણ જિવણ પ્રભુ ના હાથ માં છે બાકી
માંણસ ને માંણસ મારી નથી શકતો જે છે તે શ્રી રાંમ ના હાથ માં છે
ગોપીબેન મહેતા સાહેબ નો ફોન મંગાવી લો
એકદમ સાચી વાત જગદીશભાઈ..
બાપુએ કશું ખોટું નથી કીધું. વાત સમજાવવા ઉદાહરણ આપ્યું છે ફક્ત કે પહેલા કામ પૂરા કરો, હપ્તા પૂરા કરો તો સેવા ને ભક્તિ વધુ સારી થાય. બાળકો ભૂખ્યા હોય, હપ્તા માથે હોય તો પૂનમની સેવા પણ દિલથી ના થાય.
ગીતામાં પણ કર્મયોગ આગળ આવે.
ભક્તિયોગ પાછળ. પહેલા ઉધાર ચૂકવાય પછી જાત્રાએ જવાય, આમા વિવાદ જેવું કશું નથી.
સ્વામિનારાયણ વાળા છે એટલે આ વાત સાથે તેઓએ નીલકંઠવર્ણી વાળી વાત પણ જોડી દીધી. બાપુને સસ્તી પ્રસિદ્ધિની જરૂર નથી, બાપુના નામે આને સબસ્ક્રાઇબર જોઈએ છે.
સરખુ સમજ્યા વિના આવા વીડિયો ના મુકો આ તમે સારું નથી કરતા આવા સબક્રાઇબ ભેગા કરી ને આ રુપિયા તમને સારા કામ માં નય લાગે આ ખોટી વાત છે સમજયા વગર ના મુકો
સાચું
હા ભાઈ આપણે હવે રામની સાથે અલી મોલા અલી મોલા નું પણ રોજ ભજન કરવા જેવું ખરું
Ali mola Su 6??? Chaplusi chhodo bhadwai Morari Ni
Kem Hindu rivajo par taklif 6
Tara nakli bapu E ram Mandir pratishtha ma koi E hadkavyo pan nathi....jyare swaminarayan na 5 sadhu E udghatan karyu
@@user-mw4jm7lp3s 😆😆
Bapu a sachi vaat Kara cha hamasa Satya kaduvu laga
👍
Aa Jagdishbhai vadhare dodh dahyaa chhe
બાપુ ની.વાત.સાચીછે..સવામીનરાયણ્.સતો.
સાચા સન્ત ક્યારેય સમાજ કે વ્યક્તિ ના જીવન વિશે ટીકા ટિપ્પણી કરવાનો હક નથી.
આદરણીય સાહેબશ્રી, આપના હ્રદયમાં આ દેશ અને પ્રજા માટે ભલા અને કલ્યાણની ભાવના છે. આપને કોટી કોટી વંદન.
Bapu e sachi vaat kari chhe
માયાભાઇ આહિર ની વાણી પણ નિમ્ન સ્તર ની હોયછે
SAHI BAT HAI, PERFECT
સાચી.વાતછે.મહેતાભાઇ.મહાન.બનયા.પછી.નીવાત
27 से 30 बच्चो की दर्दनाक मौत पर सारे चर्चित महात्मा श्रद्धांजलि तक ना दे सके।।।।।
ભગવાન શ્રી રામચંદ્રજી એ પિતા દશરથજી નાં શ્રાદ્ધ ની વિધિ પુષ્કર માં કરી હતી અને દિવંગત દશરથ મહારાજ એ શ્રાદ્ધ નો પિંડ પુષ્કર તળાવ માં થી હાથ બહાર કાઢી ને સ્વીકાર્યો હતો. પુષ્કર યાત્રા સમયે આ વાત ત્યાં પૂજા વિધિ કરાવતા બ્રાહ્મણ કહે જ છે. તુલસીદાસ રચિત રામાયણ માં પણ આ વાત આવે છે. પણ બાપુ તો કર્મ કાંડ ની બહુ વિરોધ કરે છે. શું સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ ની સમજણ નથી?
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
સાહેબ હું માનું છું કે વ્યાસ પીઠ નાં સ્ટેજની ઉપર દરેક કથાકારો અને કથા નાં યજમાની કરી રહ્યા છે એવા લોકો દિવસ દરમિયાન કથા સાંભળવા માટે જાય છે અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ સાંભળવા માટે જાય છે અને સ્ટેજ પર નોટોના ઢગલા થઈ જાય છે એટલે ડાયરાઓના કલાકારો અને સાહિત્યકારો અને કથાકારો ની મીલી ભગત છે અને લોકોને લૂંટી રહ્યા છે ત્યારે લોકો એ જાગૃત થવાની જરૂર છે
તમે ઉન્ધુ સમજો છો એમ બધા ઉન્ધુ સમજવા વાળા આ દેશમાં નથી.
જય સીતારામ.
વાત સિદ્ધાંતની છે માણસમાં સચ્ચાઈ પ્રામાણિકતા નૈતિકતા જેવું રહ્યું નથી પૂનમ ભરવાથી શું થાય?
Jay siyaram
બેન હવે આ ભાઈને વાતે વાતે દરેક વીડિયોમાં લેવાનું બંધ કરો. કાતો બીજા કોઈ શોધો.
અને બાપુએ જે કીધું એમાં જરાય ખોટું નથી. 💯
A nobar. Lai. Kaho tu. Bhai. Nani vat moti krMa. Saro. Savad. Lai. Kharab. Kachara ma. Pan. Tu. Bapu. A umare. Barabad. Na kra
આમા ખોટું શું કીધું બાપુ એ મોરારીબાપુ ની વાત સાચી જ હોય
Ali mola????😂😂 Na peliya
👌👌👌👌👌
બસ કરો ભાઇ હવે બાપુ બોલે એ બરોબર જ હોય છે ✋
आ बापू, रावण जेवाछे गयानीछे आसुसोरो ने,दान, आपेछे ❤समाजमा,आवा, बापूओ गंदगी, फेलावे छे,पोतानी, जातनी खबर, न्थी हिन्दू, होयतो जातिवाद,ऊपर, बातो न्हिकरता ❤
બાપુ ની ઉંમર થઈ તેમને આરામ કરવાની જરૂર છે
શ્રધ્ધા થી છટકબારી લેવાની વૃત્તિ ને આ પત્રકારો સમર્થન આપે છે
નાઈટ ક્રિકેટ નું સમજાવો સ્વામી નું
પુનમ ભરવા કરતા હપ્તા ભરવા જોઇએ તો આસ્થા ઉપર ઘા ન કરો બાપુ આસ્થાને હિસાબે જ આપની કથા માં લોકો આવેછે હવે આસ્થા કરતા આપનું કદ વધારવા માંગો છો ધર્મની આસ્થાના હિસાબે જ આપનું નામ થયું ત્યારબાદ આપ હપ્તા ભરવા નું નિવેદન ખોટું છે આસ્થાના હિસાબે આવી સાઈબી ભોગવો છો
Bapunenaman bolvejejbarobarch🙏
Jay siya ram.
Jay.bhgwan
આમને.. દાન આપવાનું બંધ કરો અને મહેનત કરી ને.. વૈભવ કરે તો ખબર પડે કે.. હપ્તા કેમ ભરાય
જય રામદેવપીર. જય મહાદેવ
Mahetabhai દુખે છે પેટમાં ફૂટે છે માથું 😊
જય શ્રી સિયારામ બાપુ જય શ્રી રાધે ક્રિષ્ના 🙏🙏
❤❤❤❤❤❤❤
કચરો તો કચરો જ કહેવાય પછી તે કોઈ પણ ફેલાવી ન શકે મહાદેવ
ગમે તેટલી શ્રધ્ધા હોય તો પણ સમાજીક વ્યવસ્થા પહેલાં સાચવવાની હોય
Morari is a crazy person when he said that he is a descendant of Narsinh Mehta. Completely wrong. I will give $10000 if anyone or himself can prove it.
Dr. હરીભાઈ દેસાઈ પાસેથી શીખી શકાય.
પુનમ ભરવા ની જરૂરી ના હોય તો પછી બાપુ કથા શાના માટે કરવામાં આવે છે
Bapu Potanu Bank Belence Bharva mate katha kare che ..pote kare e sachu Bija punam Bhare e khotu😡
આ જોકસ માયા ભાઇનો જ છે
😊😊😊😊જલનૅવાલૅ.જલાકરે
.કીશમત હમારી સાથે છૅ
નવ દી કથા સાંભળવા ને બદલે એટલો સમય રોજી રોટી કમાય તોય હપ્તો ભરાય જય
સાસુ કિધુ બાપુ એ બરાબર છે
સત્ય કડવુ જ હોય બાપુ અંધશ્રધ્ધા માં થી બહાર કાઢવા ની કોસીસ કરે છે બાપુ નું સાચું છે
Atle mataji na darshan karava javu te andhsraddha6e...???...morarine have nivaruti lailevijoiye Karan ke 60 the buddhi naathi...smashan ma lagan karaavnaar morari agnanani...ne kadi follow na karo...jagadish maheta saacha 6e...
Vyashpith par beshwano jene adhikaar nathi Teva gadhedaao vyaspith par besigaya atle Dharm ni haani thai rahi6e...
Morarine Matra Hindu Dharmanu Ghor Apman karelu chhe,,,
❤ જે નેં જે વો આ ન દ આ વે એ ના વ થી ત રો અકાલ મૃત્યુ જગ વ્યાપે જને મુદ્દાજ ગોતવાના છે ભાઇ બહેનો ખુબ ખુબ આનંદ ઘણું જીયો ભાઈ