ઓસ્ટ્રેલિયામાં ભક્તો ‘રામમય’બન્યા,જુઓ વીડિયો Ayodhya Ram Mandir
Vložit
- čas přidán 19. 01. 2024
- અયોધ્યામાં તા.22મીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે સમગ્ર ભારત દેશ આખો રામમય બન્યો છે, આ અવસરે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં પણ ઉત્સાહ છે,
અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા. #ayodhya #rammandir #ram - Sport