Gir - Somnath News : રાજુબાપુની ટિપ્પણી અંગે જ્યોતિર્નાથ મહારાજે શું કહ્યું ? | Gujarati Samachar
Vložit
- čas přidán 20. 05. 2024
- Narrator Rajubapu's controversial statement in the story held in Seemardham of Una used derogatory terms for the Koli-Thakor community so that When the controversy arose, Rajubapu apologized from the bottom of his heart and the narrator accepted that it was his mistake
ઉનાના સીમરધામમાં આયોજીત કથામાં કથાકાર રાજુબાપુનું વિવાદિત નિવેદન કોળી-ઠાકોર સમાજ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો જેથી વિવાદ સર્જાતાં રાજુબાપુએ દિલથી માફી માગી પોતાની ભૂલ હોવાનો કથાકારે કર્યો સ્વીકાર.n180c_samachar
#rajubapu #rajubapushivkatha #viralvideo #kolisamaj #thakorsamaj #gujaratinews18
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
આ બાપુને એટલુ કહેવાનુ કે આમા મોરારીબાપુ ને વચ્ચે ન લાવો.મોરારીબાપુ ના વિરોધી લાગે છે
shadhuni hay naleway tamaripegiyu khlas tayajase
મોરારી બાપુ છેલ્લા સંત છે જે દરેક ને સાથે રાખે છે... બાકી બધા આવા વધારે છે
નલાયકોને માફ કરાય જ નહીં.
શિયારામ ઓમ નમો નારાયણ આદેશ બાપુ પહેલા તમે સાધુતા ના લક્ષણ કેળવો રિપોર્ટર સામે આવી અને તમે ફલાણા મોટા કથા કરો ભૂલ કરી છે ઓલા કથાકારોએ ભૂલ કરી છે તમે તમારી વાણી સુધારો મોરારીબાપુ અમારા માટે તુલસીદાસ છે બાપુ નું નામ બોલતા પહેલા તમે તમારી વાણી સુધારજો કારણ કે બાપુ નું નામ જો ભૂલમાં તમે કઈ બીજું બોલો તો એની પણ કારણ કે બાપુ કરુણા ની મૂર્તિ છે એટલે તમે તમારી વાણીમાં સેમ રાખો જ્યોતિ મહારાજ તમારી વાણીમાં તમે સયમ રાખો
મોરારી બાપુ ના વિવાદીત વીડીયો આવી ચુકયા છે
એણે ભુલકરી છે તો સામાન્ય સજા થવી જોઈએ તેથી આવી ભુલ કદી ના કરે
જ્યોતિ પાર્થ મહારાજ તમારા વિશે અન્ય કોઈ સમાજે આવી ટીપણી કરી હોય તો તમે શું માફ કરી દો
😢
બાપુ વિવેક વિચાર ને વાણી એક હોય એ સંત કહેવાય થોડા માં ઘણું
હું મારા મનથી માફ કરું છું
NaLay k. Ne. MaFi. Na. Hoy
👍
જ્યોતિ નાથ મહારાજ સ્વામીનારાયણ વખતે બોવ કુદતા..સારઞપુર વખતે.
Somnaath mandir ni raksa mate ladnar koli raja vegda dada ane 5000 koli viro abalidan aapu hatu.. Ane sivaji maharaj ne pan koli raja ane koli sena a jitadya hata aa badu yad karavo kem chup so koli bhaio.
Sachi vat❤❤❤
જય માંધાતા જય વેલનાથ જય સદારામ
Ane mafi na hoy...
હવે અમારા સમાજ એ બહુ સહન કર્યું મારા કલેજા હવે સહન કરવાની શક્તિ નથી ભાઈ ઈટનો કાપ પથ્થરથી એક ઘા ને બે કટકા કરનાર મારો કોળી સમાજ છે વ્યાજ પીઠ પર બેસીને ભૂલ આવી તો કેવી થઈ જાય કે કોળીના દિલને પહોંચે ધિકાર છે તમને વ્યાજ રીપીટ પર બેસવા દીધા શું જ્ઞાન પીરસવાની વાત કરો છો સાધુ સાધુ ભાઈ એચડી તો ભાન હોવી જોઈએ ને કે કોળી સમાજ કોણ છે માફ ભૂલને હોય ગુના ને માફ ન કરવાના હોય એકવાર માફ કરીએ ને તો વારંવાર આવી ભૂલ થાય દરેક સમાજ પર શું કોકને જેમ ફાવે તેમ બોલીને માફી માગી લે એટલે માફ કરી દેવા આ તો ફેશન છે ગુજરાતની સાહેબ માફ કરવાના ન હોય ગુનાની સજા હોય ભલે પછી રડતા રડતા ધ્રુજ કે ધ્રુજકે રડતા બોલે જ્યારે વ્યાજ પીઠ પર બેઠા હતા ત્યારે ભાન ન પડતી હતી. આ કંઈક ઘણા દિવસથી તમને પેટમાં દુખતું હોય તો જ આવું તમે બોલ્યા હોય એને ત્યારે જ આવા શબ્દો નીકળે એ પણ કથાકાર ના મુખેથી ઠીકાર છે બાપુ તમને માફ નહીં કરવામાં આવે નહીં કરવામાં આવે નહીં કરવામાં આવે એક હજાર ટકા માફ નહિ કરવામાં આવે સજા મળશે મળશે ને મળશે જ જય વિર માંધાતા
Maf Kari do 🙏🏼?
Saja malvi j joee..bhul kari to saja malvi joee..rova nu e dhanting che
1 years ni saja
KEM bhai Tara ghar ni dhoraji che k maf kari dye
જ્યોતિ નાથ મહારાજ ને મારા અંતરથી વંદન
બાપુ જેમનું ગોદડું જાય એને ટાઢ લાગે છે બાપુ
MaFi. NaHoy
હળ હળ તો કળિયુગ આવી ગયો છે સાધુ સંતોને માફી માગવા વખત આવી વાત વાતમાં સમાજની અસ્મિતા આવી જાય છે દરેક સમાજમાં ખૂબ જ દુષણો હોય છે તે દૂર કરવા જોઈએ
Raju madari 6e
તમારી પ્રસન્લ મેટર મા આખા સમાજ વિસે ના બોલાય
Mafi apvani partha bandh kro