Ayodhya Ram mandir : શંકરસિંહ વાઘેલાએ મંદિર મામલે નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું?

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ગુજરાતના રાજકારણમાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ રામમંદિર નિર્માણ અને સોમનાથથી અયોધ્યાની અડવાણીની રથયાત્રા વિશે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ યાત્રાની શરૂઆતનું એટલે કે ગુજરાતના ભાગનું આયોજન તેમણે કર્યું હતું. ઉપરાંત તેમણે બાબરી ધ્વંસ મામલે પણ કેટલીક વાતો કરી. જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત.
    #Ayodhya #RamMandir #HanumanGarhi #BhoomiPoojan #BabriMasjid
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

Komentáře • 841