મહાપ્રભુજીએ કયા સંજોગોમાં ઘર છોડી ને પણ ભક્તિ કરવાનું કહ્યું છે

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • ii શ્રી ઠાકોરજી ક્યાં વસે છે.
    જ્યા કીર્તન સત્સંગ થતાં હોય..
    જ્યાં ભગવદ્ સત્સંગ થતાં હોય.. નિત્ય નિયમ સમરણ થતું હોય..
    જ્યાં દીનતા, સમર્પણ,દાસ ભાવ હોય ત્યાં સદૈવ ઠાકોરજી વસે છે..
    🙏 જય ગોપાલ 🙏 ii #સર્વે વૈષ્ણવો નું વ્હાલથી સ્વાગત કરીયે છીએ {આવો વૈષ્ણવો "શ્રીવલ્લભકુલ" ના શ્રીમુખે થી અમૂલ્ય ભગવદ વાણી નો પ્રસાદ ગ્રહણ કરીયે }
    #pushtimargiya_vachnamrut #pushtisatsang
    #pushtimarg
    #Vachnamrut #પુષ્ટિમાર્ગીય_મનોરથ
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    ''Pushti Sadhna'' યુટયુબ ચેનલ માં આપ સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરીયે છીએ.
    🎯દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે જો આપને પુષ્ટિમાર્ગીય ધોળ-પદ અને ઢાઢીલીલાંનાં વિડિયોઝ પસંદ આવે તો અન્ય વૈષ્ણવ મિત્રોને પણ શેર કરજો જેથી નવા સત્સંગનાં વિડિયોઝ તેમને સુધી પહોંચી શકે
    🙏જય શ્રીકૃષ્ણ 🙏
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    Thanks for watching this video!
    Like this video
    Subscribe the channel for more Satsang Videos

Komentáře • 3

  • @jayeshsamani694
    @jayeshsamani694 Před 5 dny

    જે જે દંડવત્ પ્રણામ

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay3756 Před 19 dny

    Jay Jay shree Vallabh prabhu aapna charno ma panchang pranam mara vala 🙇🙇🙇🙇🙇

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay3756 Před 19 dny

    Param krupalu shree Vallabhnandan karat Krupa nij hast de mathe 🙏🙏🙏🙏🙏