AVN Ki Ayurvedic Treatment |Avascular Necrosis by Dr. Devangi Jogal | Jogi Ayurved |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • અવાસ્ક્યુલર નેક્રોસિસ એક પ્રોગ્રેસીવ રોગ છે. કોરોના પછી હોસ્પિટલમાં અનેક દર્દીઓ આ રોગની સમસ્યા સાથે આવી રહ્યા છે.
    આ વીડિયોમાં ડૉ. દેવાંગી જોગલ Avascular Necrosis થવાના મુખ્ય કારણો, તેની અલગ-અલગ ટ્રીટમેન્ટ અને રોગને લગતી અન્ય માહિતી આપે છે.
    એલોપથીમાં આ રોગ ની જે ટ્રીટમેન્ટ છે જેમાં હિપ જોઇન્ટ રિપ્લેસમેન્ટ જરૂરી બને છે, પરંતુ અમારા અનુભવ પ્રમાણે જો શરૂઆતના તબક્કામાં આયુર્વેદ ચિકિત્સા કરવામાં આવે તો આ રોગને મટાડી શકાય છે અને સાવ છેલ્લા તબક્કામાં પણ જો આયુર્વેદિક ટ્રિટમેન્ટ કરવામાં આવે તો હિપ રિપ્લેસમેન્ટ ને બદલે માત્ર પંચકર્મથી પણ ઘણો સુધારો થઇ શકે છે.
    Avascular Necrosis થી પીડાતા તમામ રોગોને આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડશે અને આ રોગની આયુર્વેદમાં શું ચિકિત્સા છે તેની માહિતી મળશે.
    ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
    Watch More Videos for authentic Ayurvedic Treatment:
    ✉ CONNECT WITH US ✉
    Website: JogiAyurved.com
    Facebook: / jogiayurved
    Instagram: / jogiayurved
    Twitter: / jogiayurved
    Online consultation: +918800118053.
    JOGI Ayurved Hospital
    A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
    For Appointments: 081409 46153
    Disclaimer:
    इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
    #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #Corona #Covid19 #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Komentáře • 86