સ્વામિનારાયણ અને પુષ્ટિ સંપ્રદાય માં કયો મોટો ભેદ છે જાણો સંપ્રદાય કેમ પરફેક્ટ પ્લાનિંગ વાળો છે ?
Vložit
- čas přidán 5. 07. 2024
- પુષ્ટિમાર્ગના સેવા નિયમો, અપરસ, શૃંગાર, સામગ્રી ની જાણકારી અને વલ્લભકુલ ના દિવ્ય વચનામૃત અમારી ચેનલ માં ii શ્રી ઠાકોરજી ક્યાં વસે છે.
જ્યા કીર્તન સત્સંગ થતાં હોય..
જ્યાં ભગવદ્ સત્સંગ થતાં હોય.. નિત્ય નિયમ સમરણ થતું હોય..
જ્યાં દીનતા, સમર્પણ,દાસ ભાવ હોય ત્યાં સદૈવ ઠાકોરજી વસે છે..
🙏 જય ગોપાલ 🙏 ii #સર્વે વૈષ્ણવો નું વ્હાલથી સ્વાગત કરીયે છીએ {આવો વૈષ્ણવો "શ્રીવલ્લભકુલ" ના શ્રીમુખે થી અમૂલ્ય ભગવદ વાણી નો પ્રસાદ ગ્રહણ કરીયે }
#Vrundavan Vihar
Jay Jay shree Vallabh prabhu aapna charno ma panchang pranam mara vala 🙇🙇🙇🙇🙇
Jay ho prabhu Dandvat pranam krupanath
જે જે વલ્લભરયજીને પ્રણામ જય શ્રી કૃષ્ણ
Param krupalu shree Vallabhnandan karat Krupa nij hast de mathe 🙏🙏🙏🙏🙏
Jay ho prabhu 🙏🙏🙏🙏🙏
J J dandvat pranam
Je je dandvat pranam