પર્યુષણમાં છેક મંઝિલ સુધી લઈ જનારું સ્તવન

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • જૈન ધર્મના અત્યારે પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યા છે ત્યારે માનવ મૂલ્યને સમજવા માટે કોઈકે ખૂબ જ સુંદર સ્તવન તૈયાર કર્યું છે, જે સાંભળવાથી ભવસાગર તરવા માટેનો સાચો માર્ગ મળી શકે છે. આપણે સાચી દિશામાં છીએ કે ખોટી એ નક્કી કરી શકાય છે. સાચો માર્ગ હશે તો મંઝિલ સુધી પહોંચાશે અને માર્ગ બદલાઈ જશે તો ભટકી જશું અને ભવભવના ફેર લગાવવા પડશે.

Komentáře • 218