વીર રામવાળા વાવડી -ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
Vložit
- čas přidán 10. 02. 2022
- Vir Ramvala -vavdi Dr.Praduman Khachar
For Buisness Enquiries:- pkhacharbuisness@gmail.com
📷Social Media Links --|
💻Website--|pkhachar.blogspot.com/
📺CZcams --| / @pradumankhachar
📷Facebook --| / praduman.khachar.7
📷Facebook Page --| / praduman.khachar62
📷Instagram --| / praduman_khachar
💬Telegram --|
Tags --|#PradumanKhachar
🙏 dr Saheb તમે માનશો હુ આજ પણ જોગીદાસ બાપુ અને રામ બાપુ ની વાત સાંભળું ને મને પોરહ થાય કે વાહ ( ચારણ અને કાઠી દરબાર મામાં ભાણેજ નો સબંધ) અમારા મામા એ કાઠી કુળ ઉજળું કર્યુ 🙏 રામ બાપુ નો રાહડો સાંભળું ને તો આંખ મા આંશુ આવે છે 🙏
Ha charan
ek dooookh enu pan thay ke 222 paikki 4/5 j yaad karataa hoi to baaki ni prajaao e aatyantik traas bhogawyo howo joiye.
જયરામવાડા
જયશુરજદાદા જયશિતારામ જયહનુમાનજી જયશિતારામ જયહનુમાનજી જયભોલેનાથ જયભવાનીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા
જયમોમાઈમા જયખોડીયારમા મારીકુડદેવિશેહોભાઈ જયપીઠડમા આવડમા જયમાકાહાડીમા જયશકતિમા જયહનુમાનજી જયલશમીમાતાજી જયમાતાજી જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયસોનલમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા
રામવાળાનુ મોત બીલખામાજ થયું હતુરબારી ક્યારેય દગો કરે નઈ
તેને જીવમાત્યા સુધી સેવા કરી હતી અને પીડામા રામબાપુનુ મોત થતા રામબાપુએ કિધેલ અને બીલખાના દરબારે કિધેલુ કેમેરૂ રબારી જો રામબાપુ તો હવે છેલ્લા બ્વાસે છે કહેવાય છે રામબાપુએ કહ્યું કે મેરૂ મારા ગયા પછી તારે જીદગી જેલમા જતી રહ છે અને બીલ ખાના દરબાર પણ ગુનામા આવ છે એના કરતા મારા ગયા બાદ મને તે જાળીમામૂકી અને તુ પોલીસને જાણ કર જે કે રામવાળો ત્યા છે જેથી તે ગોરી બાર કરે છે.અને તેમને લાગ છે કે તેના હાથે મરાણો અને તને ઇનામમ ળ છે અને તારૂ જીવન જીવ જે અને બીલખાના દરબાર ગુના માપણના આવે
આ સાંભળી મેરૂ રબારીના પાડે છે કે લોકો મને મેણા માર છે કે ઇનામની લાલચે રબારીએ રામવાળાને દગો કર્યો હુ રબારીનો દિકરીછુ મારેથી તેનો થાય મા રૂખાનદાન અને કુળ લજવાય મારે ભલે જેલ ભોગવવી પડે બાપુ પણ રામવાળા અને બીલખા દરબારન ના બવસમજવવા અનેમનાવાથી તેમાની જાય છે અને તે નાટક કરે છે બાકી માલધારી કે રબારી ભરવાડ ક્યારે પદગો ના કરે અને તેઓ આછરે આવેલા ને માટે માથા આપે છે આજે તેના પુરાવા અને પાળીયાપુજાય છે
મેરૂ રબારીએ રામવાળા જીવ્યા ત્યા સુધી ખંભે ઉચકી અને સેવા કરી છે પણ તેમના બોલ ખાતર નાટક કર્યું હતુંભાઈ લખાણ ભલે ખોટુ લખાય
૫ણ ત્યાની પ્રજાને તો ખબર જ હોય છે કે સાચુ છુછે
કૈ ક્યમાને પણ લોકોએ પણ ખરાબ કીધIછે અવગણના કરી છે ૫ણ તેમનું બલ) દાન કેવડુ છે તેલો કે જાણે છે અને તે રૂણ ભગવાન કૃષ્ણ અવતારમા કૈ ક્યનુરૂણ ઉત્તIરે છે
તેવી વાત છે
આની જ્ઞાની દેવ છે I રૂપવીત્ર અને વીશ્વાસી રહી છે
તેના પુરાવા પણ છે આજે
અને ક્યારેક તે જોવુ હોય તો ક્યારેક તમારી માથે આફત આવી હોય અને તમે રબારી ભરવાડ માલધારીના ગામડામા નેહડા હોયત્યા આછરે જ જો
તમને જીવના જોખમે તે બચાવ છે
નાજુ વે ના તકે જાત
બેન દિકરી ગાય માટે
હોમી દેતા પોતાના હાડ
એવા ભરવાડ રબારી કેરી નાત
જય ઠાકર જ્ય માતાજી🙏🙏🙏🙏
આ વાત વિડિયોમા ઉલ્લેખ કરેલ છે.
સત્ય વાત છે
bhaai sat ne gamme etlu dabawo, ugshe ugshe ne ugshe j.....meru baapu ne zaazeri salam ne Gujrat ni abudh praja sudhi satya pahonnchdyaa badal khoob khoob aabhar. Dastaveji puravaa nu video recording muki desho jethi aawa aaad ne agad pan khulla paadi ahakay.
Emna ek sathi naagvala vishe kai jankari aapo
શુ ઉલ્લેખ છે ?@@PradumanKhachar
બારવટીયા ની વાત સાંભળી ને આંખ માંથી આંસુ પડે તો જ માનજો કે તેમનું જીવન સફળ બન્યું હો જય માતાજી
baapu ek waat zaroor khunche chhe ke 222 razwadao maa fakt 2/4 Jogidas Khuman paake? Dookhad.
Jay mataji charan
રામવાલા બાપ ,તને લાખ લાખ વંદન
તમને.બોલો
રામભાઈ તો જન્મે રામભાઈ થઈ ન શકાય સલામ છે આવા પુરુષો ને
સાહેબ આપનો ખુબ ખુબ આભાર 🙏
,જય હો રામવાળા બાપુ ની જય હો,, જય માતાજી બાપુ ને
જય સુર્ય દેવ
નમસ્કાર ડો પ્રદ્યુમ્નજી સાહેબ અમદાવાદ થી નટવર વાધેલા.ના જય માતાજી 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
🙌🙏
⛳🦁वीर रामवाला बापु👌💖🙏
🚩जय काठियावाड🎊🔥🙏
🙏જય હો રામવાળા બાપુ 🙏
🙏🌞જય સુરજનારાયણ દેવ 🌞🙏
Jai hajara hajoor mandavrayi,,🙏🌹
જય. સુર્ય નારાયણ
અમારી ધરોહર ને વંદન 🙏🏻
રામ રામ
જય હો જય હો રામવાળા જય હો જય હો સુરજદાદા જય સુરજદાદા જય
જય ભવાની જય દ્વારકાધીશ 🙏
ચારણો અને કાઠી ઓ ની વાત અલગ હતી ભાઈ
રામભાઈ ની ઇતિહાસ ની રસપ્રદ માહિતી આપી તે બદલ આભાર
🕉️જય સૂર્ય નારાયણ દેવ🚩
સરસ. સચોટ અને સાચી. માહિતી. આપે. આપી.
સ્વ.મેઘાણી ની.સોરઠી બહાવટીયા.માં રામવાળાની વાત વાચી, પરંતુ તમારી પાસે થી વિશેષ
જાણકારી મળીછે.ધન્યવાદ.
મેઘાણીજીની વાતોને સમર્થન દસ્તાવેજો દ્રારા મળ્યું છે.
@@PradumanKhachar ji saheb
બહુ સરસ માહિતી આપી સાહેબ
જય હો જય હો લડવા લોહ લાઠી તત્વ માવશો મા તાઠી મોલેકી એ મરાઠી કંથ છેડ જો મા કાઠી જય હો જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Vah Darbar itihas Raju karva badal ખૂબખૂબ આભાર.
ખુબ સરસ અને સચોટ માહિતી 👍 ધન્યવાદ..જય જય ગરવી ગુજરાત 🙏
જય હો જય હો ખાચર બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
ભગવાન ની જય હો એ આ કામ કરવાની શક્તિ આપે છે.
જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી જયમાતાજીજયમાતાજી
ખુબ સરસ માહીતી.ધન્યવાદ ખાચર સાહેબ.
સૌને જય શ્રી કૃષ્ણ
ખાચર સાહેબ, ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ સુભકામના 🍰 પાઠવું છું,
Jay mataji khachar sir itihaas gawah hai valabapu no AK ram ne bija ramvala sabay aamar rahese AK khavat se khachr khuman ne vala ana na kray chhala Jay rajputana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
DR.khachar bapu khub khub aabhar..👌🏻👌🏻👌🏻
ખૂબ સરસ
Lakh lakh vandan👌
Jay ho ramvala
Jay Ram Bapu🙏
Jay Ram vala bapu
Jay mataji 🙏🏻
Jay ho
KHUBAJ SARAS MAHITI EKDAM JINVAT THI - VERY NICE SAHEB - JAY HO RAMVADA
સો સો સલામ વીર રામવાળા ને હજારો મા એક જય માતાજી.જય સોમનાથ
સરસ.માહિતી
Jay veer Ram vala
Vah Ramvara,,,, Dhany chhe,,, Jai mataji,,,, Amar chho,,,, 🙏🙏🙏🙏🙏🙏
લીંબઙી થી વિજય ભાઈ એમ રાવલ 👌👌👌👌
Jay vir ram vala bapu 🙏
બહુ જ સારી રીતે સમજી શકીએ તેવી વાત કહી છે 🙏Thank you sir
તો બસ
જય હો જય હો રામે રમતુ માડયુ ગોદડ ભાગે ગામ આને ભગવાન કહેવાય ભાઈ અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Jay surajdada
Jay ho vir ramvada
આપણી સંસ્કૃતિ નું જતન કરવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન💐
Thanks sir.... Video mate
ૐ નમો નારાયણ સાહેબ.
बहुत सुन्दर और प्रामाणिक बातें कही है धन्यवाद नमस्तेजी शुभ रात्री
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે
ખૂબ સરસ માહિતી સાહેબ
જય રામ વાળા
Ram ram
Jay mataji
Jay Veer Rambapu Vala🙏🙏🙏
Vah khachar sir 👌👌
ખૂબ સરસ જાણકારી👍👌
Jay vir ramvala bapu
લાખ લાખ વંદન રામ બાપુ તમને જય સૂરજ નારાયણ
अत्यंत सुंदर माहिती 🙏 सर
Jay ho Dr sir
Jay mataji jay kathiyavad🌹🙏🌴🦋💐
Jay. Vir.rambapu
Jay mataji ખૂબ સરસ સાહેબ
કોટી કોટી વંદન રામવાળા ને જય માતાજી
એ રામરામ દરબાર સાહેબ ને, આતો કાતરીયુ વાળા હો ભા, 🌞જય વિર રામબાપુ🌞 🙏🙏જય સુરજદાદા 🙏🙏
Dhany chhe Saputo ne
Ane sachot mahiti na sanklan badal aap ne Dhanyawad
Jay bholenath
જય હો રામવાડા બાપુની
Jay,mataji
Khub saras
જય રામવાળા બાપુ. જય હિંગળાજ માતાજી 🙏🙏🙏
Namaskar saheb. . Bhale ramvala bhale ramvala bhale barvatiya
Jay ho veer purush ni🙏
જય હો રામવાળા ની🙏🙏🙏
ખુબ સરસ
વાહ ખુબ સરસ માહિતી ગુરુજી 👏👏
Jay ho Ram Vala saheb Ramram
રામ વાળા ને સત સત નમન 🙏🙏🙏
Naman
Very good information
ધન્યવાદ આપનો આવી રસપ્રદ માહિતી બદલ મે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી લેખિત આવૃત્તિ ભાગ 1-3વાચયા પણ આટલી માહિતી નહોતી હજી જો શક્ય હોય તો જુનાગઢ ના રણમલ રામ વિશે માહિતગાર કરશો
હા જી હાથવગી થશે ત્યારે પીરસવામાં આવશે.
👌👌
Jay mataji
જય માતાજી 🙏જય સૂરજદેવ 🙏
રામવાળો આંતકવાદી નોતો ભાઇ એની માટે ઠાર માર્યો એવા શબ્દ ના વપરાય બોલતા શીખો ભાઇ
ए खरु हवे शीखी लउ छु
સોરી સાહેબ પણ મને આ શબ્દ સાંભળી ને ગુસ્સો આવ્યો તો બાકી બોવ. સરસ લાગ્યું
@@PradumanKhachar વાહ આપની નમ્રતા બુદ્ધ પુરુષ
નમનહો વીર પુરુષ કો
"શેત્રુંજ્ય પૂછે ગિરનાર ને ખેંગાર ના દી' નો ફુંટલ જો સંધર્યો હોત સરદાર તો રમત દેખડત રામડો...
સો સો સલામ ..... ન્યાય માટે...
શરમ આવે એ વખત નીસરકાર પર..
Jai Suraj dev ,
Bahut Achcha hai
સર વિર બાવા વાળા 🦁 નો પણ વિડિયો બનાવો ને... 👌
Jay ho
Jay ho BaPu Ram vala
Motabhai tame aapdo varso no payo majbut rakho cho jay mataji
Jai Ho bap ram vada aape gujrat ni aabru rakhi ho baap jai ho vir ram vada
Jaimatji
Jay rambapu vala.... itihas ni saras rajuat kari.....
Jay.mataji.bapu
સર
મારૂ ગામ ભાવનગર જિલ્લા ના વલ્લભીપુર તાલુકા માં નાનુ એવુ ગામ જેનુ નામ શાહપુર ગાયકવાડ છે
હુ જયારે જયારે ગામ જાવ ત્યારે મને મન માં સવાલો પેદા થાય કે મારૂ ગામ અને તેની આજુ બાજુ માં આવેલા જેવા કે
શાહપુર ગાયકવાડ
રતનપુર ગાયકવાડ
ગોકુળપુર ગાયકવાડ
નવાગામ ગાયકવાડ
મૂળધરાઈ ગાયકવાડ
મેવાસા ગાયકવાડ
જેવા કેટલાક ગામો ની પાછળ આજે પણ આ નામ લખાય છે જયારે રાજાશાહી સમય ના રજવાડાઓ ને રાજ સીમાઓ જોતા મારૂ ને આ ગામડાઓ ભાવનગર ની હદ માં જોવા મળે તો પણ ગાયકવાડ નામ લાગવાનુ કોય કારણ જયારે મારી ગામ ના બાજુ ના ગામડાઓ જેવા કે
મોણપર
લાખણકા
મેઘોદર
ભોજપરા
જેવા ગામો ની પાછળ ગાયકવાડ શબ્દો નથી લાખતા તો આનુ કોઈ ચોક્કસ કારણ ???
હુ પણ ઈતિહાસ નો વિધાર્થી છુ તો આ નો જવાબ મને મળશે તેવી આશા રાખુ છુ તમારી પર
એક સમયે ગાયકવાડ ના ગામ હતા એટલે આવા ઘણા ગામો છે જેમકે બાવાની પીપલી, હનુભાનુ લીંબડા,ચારણનુ ગામ, સણોસરા સાંગા ખાચરનુ,પીપરડી આલા ખાચરની,વાવડી રામવાલાનુ,જામ ખીજડિયા વગેરે
@@PradumanKhachar સર ગાયકવાડ રાજ નો જુનુ નક્શો મળે તો વધુ ખ્યાલ આવે કે તે રાજ ની સીમાઓ કયા સુધી હતી. મને નક્શો રિએલાઇ માં મોકલસો એવી વિનંતી
વાહ ક્યાં બાત હૈ
जय माताजी री धन्यवाद अभिनंदन शुभकामनाएं बधाईयां ❤❤❤
Vah
વિરરામવાડાશતશતનમન