મુમુક્ષુ આર્યકુમારીનો પ્રવ્રજ્યા પર્વોત્સવ - Jain Diksha Vidai Samaroh

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • શ્રી જવાહનગર જૈન સંઘનાં ઉપક્રમે...
    ✨ શ્રી સંઘમાં
    ✨ શ્રી સંઘની નિશ્રામાં
    ✨ શ્રી સંઘની દીકરીની દીક્ષા
    ✨પ્રેમ-ભુવનભાનુ સમુદાયમાં 8️⃣7️⃣ ++ દીક્ષા અંતર્ગત....
    💢 દીક્ષાર્થી આર્યાબેન કેતનભાઈ શેઠનાં પ્રવ્રજ્યા પર્વોત્સવ વિદાય પ્રસંગ...💢
    🔖 તમામ પુણ્યાત્મા દીક્ષાને જોઈ પોતાના સંયમનાં અહોભાવને વર્ધમાન કરી શકે તેવું અનેરું આયોજન....
    🔸 રવિવાર 12/12/21
    સાંજે 7.30 કલાકે
    વિદાય સમારંભ
    🎤સમકિત ગ્રુપ 🎼 પ્રશાંતભાઈ (dikubhai)
    વૈરાગીને વંદન, વૈરાગીને વંદન
    🙌 યુગો સુધી ઝળહળશે ભુવનભાનુનાં અજવાળા 🙌

Komentáře • 26