હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️
શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી
આ આરતી કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે જે આરતી દેવી દેવતા કરે છે a આપણને મહાપાત્રએ આપણને અહીયા બેઠા બેઠા મહાપાત્રએ આપી એ ક્યારેય ઋણ ચૂકવી ના શકીએ ધન્ય છે મહાપાત્ર જય હો માં વિશ્વંભરી
શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી ને મારા કોટિ કોટિ વંદન. હે...શ્રી મહાપાત્ર તમારા થકી જ આ આરતી અમે કરી શક્યા છીએ. માં વિશ્વંભરી ના દર્શન કરાવનાર પણ તમે જ છો. તમને મારા જય માં વિશ્વંભરી. 🙏
અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.
માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે.... જય માં વિશ્વંભરી 🙏
देवों को भी जिसका दर्शन दुर्लभ है, हज़ारो सालो से तपस्चया कर रहे ऋषियों को भी जिसका दर्शन प्राप्त नहीं हुआ वो जगतजननी माँ विश्वंभरी का साक्षात दर्शन पाने वाले महापात्र को हमारा कोटि कोटि वंदन। 🙏🏻🙏🏻🌏🌏🔱🌸
સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી
આ આરતી કરવા થી એક મહા યજ્ઞ કરી એટલુ ફળ મળે આ આરતી મા અલોકિક આનંદ આવે છે આ ધામ માત્ર નેવ દિવસ મા નિર્માણ થયુ છે આધામન સંસ્થાપક શ્રીમહાપાત્ર કહે છે પોતાના ઘેર તરફ પાછા વડો અને પોતાના ઘર નેજ મંદિર બનાવો જય મા વિશ્વંમભરી
હજારો લાખો રૂપિયા ખર્ચી ને યજ્ઞ કરીએ ને જેટલું ફળ પ્રાપ્ત થાય તેટલું ખાલી આ એક આરતી કરવાંથી થાય છે . આવી તક તો કોઈ યુગ પુરુષ (શ્રી મહાપાત્ર) જ આપી શકે . જય માં વિશ્વંભરી
ખરેખર માઁ ની આરતી અદભુત છે આરતી સાંભળવાથી બહુ જ શાંતિ નો અહેસાસ થાય છે .
મહાપાત્ર ના ચરણ માં કોટી કોટી વંદન 🙏🙏🙏🚩🚩🚩
आदिशक्ति पराशक्ति माँ विश्वंभरी को कोटि कोटि वंदन 🙏🏻🕉️🔱
આરતી કરવા થી આપડી આંતરિક શક્તિ ખીલે છે અને બુદ્ધિ થી નિર્ણય આવે છે.🌼🌼
આરતી કરવા થી અમારા મન ને ખૂબ જ શાંતિ મળે છે અને જીવન મા ઘણુ પરીવર્તન થયુ છે
આરતી કરવાથી જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ❤
❤
❤
જય માં વિશ્વંભરી માતાજી 🙏🙏🙏🌺🌺🌺
આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે અને ઘરમાં શાંતિ નું વાતાવરણ થઈ જાય છે.
હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️
મા ની આરતી માં અનોખો આનંદ આવે અને માં ના દર્શન થયા છે.
😊ચ❤❤👋👋🙏💕💕❤❤👋👋🙍❤💍💝❤💝💍😴😴❤😀
સાચા મન થી જો આરતી કરવામાં આવે ત્યાં મહાપાત્ર ની હાજરી નો અનુભવ જરૂર થાય જ છે.
Sachi vaat chhe jay maa vishvambhari
आरती के शब्द ओर सुर कानों में पड़ते ही रोम रोम खिल उठता है। एकबार अनुभव कर के देखो।
માં ની આરતી ખૂબ અલગ અને અલૌકીક છે.. તેનાથી મન ને ખૂબ શાંતિ મળે છે
આપણે આપણે આરતી કરવાથી અનુભવ થાય છે કે આપણે યજ્ઞ કરી એ યજ્ઞ કરીને એટલું ફળ ફળ મળે છે
ખૂબ સરસ છે માં વિશ્વંભરી ની આરતી.
જય માં વિશ્વંભરી 🙏
માં વિશ્વંભરી ની આરતી એટલે જીવન ને સુધારવાનો અને માં સાથે તાર જોડવાનો શ્રેષ્ઠ રસ્તો.
આરતી કરવા થી ખુબજ આનંદ આવે છે...
આરતી કરવા થી ઘર માં શાંતિ બને છે....
આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏
🙏🙏આરતી હરરોજ કરીએ છીએ મન અલગ અનુભવ થાય 🙏જય મા વિશ્વંભરી મા🙏
विश्व विधाता, पराशक्ति, ओर ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न करनार स्वयं मां विश्वंभरी की आरती का आनंद कुछ अनंत ही हे।
મા ની આરતી કરીને અલગ જ પ્રકાર ની શાતી અનુભવાય છે.
આરતી કરવાથી બહુ આનંદ અને શાંતિ મળે છે 🙏🙏🙏
सर्व जगत् माँ मयम 🔱🕉️
ઘર એક મંદિર બન્યું છે અને આજે ખૂબ આનંદ આનંદ છે. આ આરતી ના શબ્દો અનુસાર જીવન જીવ્યા પછી ખૂબ આનંદ આવે છે.
જય મૉં વિશ્વંભરી મૉં વિશ્વંભરી ની આરતી સાંભળતા અલોકિક આનંદ આવે છે સર્વ જગત મૉં મયમ
માં ની આરતી દિલ થી ભાવથી કરવાથી અલૌકિક અનુભવ થાય છે
જય માં વિશ્વંભરી
આરતી મહાપાત્ર એ પામવા માટે ની
આપેલી કેડી છે જય માઁ વિશ્ચંભરી 🌼
આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે.
Maa ni Aarti karvathi anero Anand Ave chhe..... Jay ho maa vishavmbhari 🙏🏻
વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા..🌹🌻💐🙏🙏🙏
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે.
માઁ વિશ્વંભરી ની આરતી કરવા થી એક મહાયજ્ઞ જેટલું ફળ મળે છે.🌺🌺
Jay maa vishvambhari
આરતી માં બેઠા હોય ત્યારે અદભુત અને અનોખી અહેસાસ થાય છે
જય માઁ વિશ્વંભરી
વૈદિક પરંપરા મુજબ ની આરતી સાંભળી ને હદય ગદ ગદ થઈ જાય છે
હકારાત્મક ઉરઝા ઉત્પન્ન થાય છે બસ આનંદ જ આનંદ થાય છે
માં વિશ્વંભરી ની આરતી ખુબ જ સરસ છે.😊
આ આરતી ના જે શબ્દો છે તે રીતે જો આપણું જીવન જીવીએ તો ખરેખર આપણા જીવનમાં ઘણો આનંદ આવે છે અને આપણું જીવન આદર્શ બનાવી શકાય છે. આ મારો અનુભવ છે. ❤
Maa
❤😊
આરતી કરવાથી અને મારા જીવનમાં ખૂબ આનંદ આવ્યો.
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન છે
આરતી ના શબ્દો એક અલૌકિક ઊર્જા આપે એવા છે....🏵️
માં વિશ્વંભરી ની આરતી એક અલોકિક છે આ આરતી કરવાથી આખું મન હળવું થઈ જાય છે અને એકદમ શાંતી અનુભવાય છે
અદભુત આરતી
જય હો માં વિશ્વંભરી 🙏🙏🙏
જય મા વિશ્વંભરી 🙏
આરતી સાંભળવાથી મન શાંત અને પ્રફુલ્લિત થાય છે...
આ આરતી ના શબ્દો ખુબ જ સુંદર છે આપડે જો તે રીતે જીવન જીવી તો આપડું જીવન સુખી સુખી થઈ જાય છે
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા......🌺🙏
આરતી સાંભળવાથી મન ને શાંતિ અને આનંદ મળે છે. માં ના ધામ મા સ્વર્ગ નો અનુભવ થાય છે.
જય માં વિશ્વંભરી 🙏🏻
માઁ ની આરતી સાંભળી ને અનેરો આનંદ આવે છે અને મન ને શાંતિ મળૅ છે, માઁ ની આરતી માં ગીતા ના શ્લોક નો ઉચ્ચાર કરવા માં આવીયો છે
Savar sanjh maa ni aarti karvathi man sthir ,shant ane prafullit thay che antar anand ni anubhuti thay che jay maa vishvambhari 🙏
આરતી કરવા થી ઘરમાં શાંતિ મળે છે 🙏જય મા વિશ્વંભરી મા🙏
શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી
Aa maa vishvambhari ni aarti karvathi mara man ne khub Shanti mli Ane maru man sthir thayu che. ❤😊
આરતી એટલે આ રિત આ પદ્ધતિ થી. જીવન. જીવવું જય જય માં વિશ્વંભરી
આ આરતી કરવાથી ખુબ જ શાંતિ મળે છે.
માં વિશ્વંભરી ની આરતી કરી ને મનને શાંતિ મળે છે 🙏
આ આરતી કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે જે આરતી દેવી દેવતા કરે છે a આપણને મહાપાત્રએ આપણને અહીયા બેઠા બેઠા મહાપાત્રએ આપી એ ક્યારેય ઋણ ચૂકવી ના શકીએ ધન્ય છે મહાપાત્ર જય હો માં વિશ્વંભરી
અદભુત ત્રણ લોક દેવી-દેવતાઓની આરતી jay maa vishvmabhari 🌺💐🌸💐🌼💐🌸
Jay maa vishvambhari
જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું આજનો દિવસ એકજ છે મારા માટે
Maru man shant thayu chhe. Ane positive vicharo aave che. ❤
🙏Jay ma vishvmbhari 🙏
અલોકિક આરતી સાંભળીને અદભુત આનંદ અને બે આરતીની તક અપાવનાર શ્રી મહાપાત્ર ને મારા અંત કર્મથી નમસ્કાર જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏
શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી ને મારા કોટિ કોટિ વંદન. હે...શ્રી મહાપાત્ર તમારા થકી જ આ આરતી અમે કરી શક્યા છીએ. માં વિશ્વંભરી ના દર્શન કરાવનાર પણ તમે જ છો. તમને મારા જય માં વિશ્વંભરી. 🙏
આરતી ભરવાથી ઘણી ખમ્મા ફેરફાર થયો છે મહાપાત્ર ને કોટી કોટી વંદન જય મા વિશ્વંભરી🎉🎉🎉
માં વિશ્વંભરી ની આ આરતી અલૌકિક લાગે છે. અત્યંત આનંદ ની અનુભૂતિ થાય છે. ❤
A
ત્રણ લોકની આ આરતી મનૂષ્ય ને દૂર્લભ છે પણ શ્રી મહાપાત્ર દ્વારા વિશ્ર્વની વિશ્ર્વ વિધાતા માં વિશ્વંભરી ની આરતી આપણે સૌ કરી શકીએ છીએ.
અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.
આરતી ના અદભુત શબ્દો છે જેનાથી જીવન માં શાંતિ મળે છે.
માં ની અલૌકિક આરતી માં ખુબ જ આનંદ આવે છે આવી અલૌકિક આરતી આજ સુધી મે સાંભળી નાથી....જય હો મા વિશ્વંભરી 🙏🏻
જય મા વિષવંભરી
❤maa visvmbhri
ખુબ જ સરસ છે માં વિશ્વંભરી ની આરતી આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏
સવાર સાંજ માં ની આરતી કરવાથી ઘરમાં શાંતિ આવેછે. મન શાંત અને પ્રફુલ્લિત થાય છે....જય માં વિશ્વંભરી
AA aarti sambhaline man ni Shanti male chhe. ❤
માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે....
જય માં વિશ્વંભરી 🙏
Jay maa. Vishvambhari. Vaidik. Parampara. Mujab. Ni. Arti. Thi. Atyant. Sukh. Upje. Che. Wahhhh
बहोत शांति का अनुभव होता है। आरती एकबार कर के देखो।
માં વિશ્વંભરી ની આ આરતી કરવાથી મનને શાંતિ ની અનુભૂતિ થાય છે
🙏 જય માં વિશ્વંભરી 🙏
બહું જ સુંદર સરસ આરતી છે
આ આરતી કરવાથી મનને શાંતિ અનૃભવે
देवों को भी जिसका दर्शन दुर्लभ है, हज़ारो सालो से तपस्चया कर रहे ऋषियों को भी जिसका दर्शन प्राप्त नहीं हुआ वो जगतजननी माँ विश्वंभरी का साक्षात दर्शन पाने वाले महापात्र को हमारा कोटि कोटि वंदन। 🙏🏻🙏🏻🌏🌏🔱🌸
અદ્ભુત આનંદ આપે એવી આરતી 🌼🌼
માં વિશ્વંભરી ની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏🙏🙏
જય માં
Aa aarti karvathi man shant thai che ane nava sara vicharo ave che. ❤
Jay maa vishvambhari🙏🏻🌹🌹Aarti krvathi mara jivan ma ghana anubhav thya che aa aarti maa ni alkokik 6e..
માં વિશ્વંભરી ની સવાર સાંજ આરતી કરવાથી 1એક લાખ યજ્ઞ નું ફળ મળે છે. જય માં વિશ્વંભરી 🙏🙏🙏
સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી
માં વિશ્ર્વંભરી ની આરતી સાંભળી ને મન પ્રફુલ્લિત થાય છે. અને મન શાંત થાય છે.
🙏 જય માં વિશ્ર્વંભરી 🙏
જય માં વિશ્વંભરી આરતી એટલે આ રીત, આ પદ્ધતી અને જીવન જીવવાની રીત
આ આરતી કરવા થી એક મહા યજ્ઞ કરી એટલુ ફળ મળે આ આરતી મા અલોકિક આનંદ આવે છે આ ધામ માત્ર નેવ દિવસ મા નિર્માણ થયુ છે
આધામન સંસ્થાપક શ્રીમહાપાત્ર કહે છે પોતાના ઘેર તરફ પાછા વડો અને પોતાના ઘર નેજ મંદિર બનાવો
જય મા વિશ્વંમભરી
એક આરતી કરવાથી એક મહાયજ્ઞ કરી તેટલુ ફળ મળે છે
માં ની આરતી જ્યારે સાંભળીએ છીએ ત્યારે કંઇક અલગ જ અનુભવ થાય છે. આ એક આરતી એવી જોઈ છે કે જે જેટલી વખત સાંભળીએ તેટલી વાર વધુ સાંભળવાનું મન થાય છે.
A0kkkk
આ આરતીના શબ્દો એટલા સરસ છે કે જીવનમાં આપણે આ એક રીત અને આ એક પદ્ધતિ અનુસાર જીવન જીવીએ તો ખૂબ સારું આદર્શ જીવન બનાવી શકીએ છીએ.
જય વિશ્વંભરી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ર્માંની આરતી કરવાથી 50 હજારનો યજ્ઞ થાય એટલું ફળ આ આરતી કરવાથી પ્રાપ્ત થાય છે.
🙏🙏Jay maa vishambhari 🙏🙏
હજારો લાખો રૂપિયા ખર્ચી ને યજ્ઞ કરીએ ને જેટલું ફળ પ્રાપ્ત થાય તેટલું ખાલી આ એક આરતી કરવાંથી થાય છે .
આવી તક તો કોઈ યુગ પુરુષ (શ્રી મહાપાત્ર) જ આપી શકે .
જય માં વિશ્વંભરી
આ આરતીમાં બેસવાથી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે
આરતી સાંભળીને મનને શાંતિ મળે છે અને આનંદ ની અનુભૂતિ થાય છે..
Maa vishwambhari aarti Listening gives peace to the mind