આઈ આદેશ " આઈ માં નો સંજીવની રૂપી આદેશ " ll RAMPARA ll

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • #covid-19
    #rupalma
    #gir
    #rupalmaadham
    જય હો માં નાગબાઈ માં
    જય હો માં રૂપલ આઈ માં
    આઈ આદેશ
    " આઈ માં નો સંજીવની રૂપી આદેશ "
    આઈ શ્રી રૂપલ માં તરફથી સર્વે સેવક સમુદાયને એક સંજીવની રૂપી અમર આદેશ છે. આ આદેશ એટલે કે આપણા સમગ્ર સેવક પરિવારના સ્વાસ્થ્ય માટે આઈ શ્રી રૂપલ માં નો એક સંકલ્પ.
    કોરોના નાબૂદી સંકલ્પ
    આ સંકલ્પ રૂપી અભિયાન એટલે.
    સ્વસ્થ સેવક
    સ્વસ્થ સમાજ
    કોરોના મુક્ત સમાજ
    આઈ માં નાં આ સંકલ્પ અંતગર્ત સર્વે સેવક સમુદાયે આ બિમારીથી બચવા રસીના બે ડોઝ અવશ્ય લેવા તથા અન્ય લોકોને પણ રસી લેવા તૈયાર કરવાં. આપણે સૌએ આ રસીકરણ થકી સ્વસ્થ ભારત, સ્વસ્થ માં રૂપલ ધામ સેવક સમુદાયનું નિર્માણ કરવું એ જ આઈ માં નો એક સંકલ્પ.
    દરેક સેવક ગણ આઈ માં નાં આ આદેશનું પાલન કરશે તથા આઈ માં નાં સંકલ્પ ને સાકાર કરશે.
    જય હો માં રૂપલ આઈ માં
    માં રૂપલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ રામપરા ગીર. તા.વિસાવદર, જિ.જુનાગઢ.

Komentáře • 10