રથયાત્રા-૬. આયોજક: પૂ. કાનજી ભગત, જ્ઞાનબાગ, વડતાલ. Rathyatra-6. Pujya Kanji Bhagat, Gnan Bag, Vadtal

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • રથયાત્રા-૬. આયોજક: પૂ. કાનજી ભગત, જ્ઞાનબાગ, વડતાલ. Rathyatra-6. Pujya Kanji Bhagat, Gnan Bag, Vadtal.
    જ્ઞાનબાગ, વડતાલના પૂ.પૂ. કાનજી ભગતજીએ વર્ષો પહેલા રથયાત્રા મહોત્સવ યોજેલો અને પૂ. લાલજી ભગતજીએ એનો ૬ ડીવીડીનો સેટ બહાર પાડેલો. શ્રી હરિની અપાર કૃપાથી આ ડીવીડીનો સેટ અમને જ્ઞાનબાગમાં રહેતા પૂ. લાલજી ભગત તરફથી મળેલ છે. એ સેટમાંથી અમે પાંચ ડીવીડી મુમુક્ષો અને ભાવિક ભક્તોને પૂ. કાનજી ભગતની અમૃતવાણીનો લાભ મળે તે હેતુ સર અપલોડ કરેલ છે. બે નંબરની ડીવીડીમાં થોડીક ખામી હોવાથી અપલોડ થઇ શકી નથી. ભવિષ્ય્માં એની સારી કોપી મળશે એટલે અપલોડ કરવામાં આવશે. અમે જ્ઞાનબાગ અને પૂ. લાલજીભગતના ખુબ આભારી અને ઋણી છીએ.

Komentáře •