ગુણગ્રહણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Gungrahan - P. Anandswarup swami

Sdílet
Vložit
  • čas přidán 22. 09. 2020
  • ગુણગ્રહણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Gungrahan - P. Anandswarup swami
    ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ ૫૬ માં વચનામૃત માં પ્રશ્ન પૂછ્યો હતો કે "સત્સંગ માં દ્રઢ પાયો કોનો થાય?"
    આગળ ભગવાને જ ઉતર આપતા વાત કરી કે "જેમ દત્તાત્રેએ પંચભૂત ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઈત્યાદિક સર્વે માથી ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય."
    આ ઉતર ને વિશેષ પ્રકાશ પાડતાં આ પ્રવચન ને સાંભળીએ પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી પાસેથી.
    જય સ્વામિનારાયણ
    Jay Swaminarayan
    #vachnamrut
    #katha
    #Anandswarupswami
    #vachnamrutkatha
    #vachnamrutnirupan
    #BAPS
    #sant
    #Vicharan
    #Mahantswami
    #pramukhswami
    #Shreeji'sThought
    This is not official BAPS channel.

Komentáře •