નવ દિવસીય મહામંગલકારી શિવ કથા - પાલનપુર શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ દિવસ 6

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • જય શ્રી કૃષ્ણ
    પાલનપુરની પાવન ધરા પર
    ગૌશાળા, શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ, પાલનપુરના લાભાર્થે..
    નવ દિવસીય મહામંગલકારી
    શિવ કથા
    વક્તાશ્રી - પ.પૂ. શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (પુરાણાચાર્ય - માનસરત્ન)
    તારીખ - 10-8 થી 18-8 -2024 સુધી
    સમય - બપોરે 3.00 કલાકે
    નિમંત્રક - મહંત શ્રી રામેશ્વરાનંદગીરીજી ગુરુ શ્રી કલ્યાણાનંદગીરીજી મહારાજ તેમજ સમસ્ત ટ્રસ્ટ્રીગણ
    શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ, પાલનપુર
    કથા સ્થળ - ચંદ્રલોક સોસાયટી, રામનગર, જગાણા રોડ, પાલનપુર

Komentáře •