નવ દિવસીય મહામંગલકારી શિવ કથા - પાલનપુર શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ દિવસ 6
Vložit
- čas přidán 12. 09. 2024
- જય શ્રી કૃષ્ણ
પાલનપુરની પાવન ધરા પર
ગૌશાળા, શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ, પાલનપુરના લાભાર્થે..
નવ દિવસીય મહામંગલકારી
શિવ કથા
વક્તાશ્રી - પ.પૂ. શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (પુરાણાચાર્ય - માનસરત્ન)
તારીખ - 10-8 થી 18-8 -2024 સુધી
સમય - બપોરે 3.00 કલાકે
નિમંત્રક - મહંત શ્રી રામેશ્વરાનંદગીરીજી ગુરુ શ્રી કલ્યાણાનંદગીરીજી મહારાજ તેમજ સમસ્ત ટ્રસ્ટ્રીગણ
શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ, પાલનપુર
કથા સ્થળ - ચંદ્રલોક સોસાયટી, રામનગર, જગાણા રોડ, પાલનપુર