સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha
    STORY
    આ કથામાં ઢેલડીનગર નો રાજા જે હાલ નું મોરબી ગામ છે ત્યાં નો રાજા રાવત રણસી અધર્મી અને દુષ્ટ હતો એ ગામમાં ખીમડીયો કોટવાળ અને તેની પત્ની સતી ડારલદે પણ રહેતા ખીમડીયો રામદેવ પીર નો ભક્ત હતો એક વખત અષાઢી બીજ ના પરમ દિવસે ખીમડા ને ઘરે પાટોત્સવ ઉજવાય રહ્યો હોય છે ભજન સત્સંગ સાથે રામાપીર નો આરાધ કરતા ઘણા સાધુ સંતો આવ્યા હોય છે તે સમયે બધા ને પીવા માટે પાણી ની અછત થાસે એવું માનીને ડારલદે પાડોશણ સાથે કૂવે પાણી ભરવા જાય છે રાજા રાવત રણસી માણેકચોકમાં પનિહારીઓ ની રાહ જોઈ ઉભો હતો એવામાં પાણી ભરીને આવતા દારલદે નાં રૂપને જોઈને ચકીત થઈ જાય છે અને સતી ડારલદે નાં સાડી નો છેડો પકડે છે તેથી નુગરા એ છેડો પકડ્યો એટલે ડારલદે એજ માણેકચોકમાં જીવતા સમાધી લેવાનું કહે છે આ પાપનાં કારણે રણસી અપંગ બને છે ભૈરવ કોટવાળ ને બોલાવી બધાં મહાધર્મ નાં સાધુ સંતો ધર્મધુવનધરો ને વાયક નાં બિડા મોકલ્યા વાયક મળતા દૂર દૂર ઘણા સાધુ સંતો આવ્યા વંથલી થી દેવાયત પંડિત દેવળદે આવે છે મેવાળ થી રૂપાદે માલદે કચ્છ થી સતી તોરલ સાસતિયો સધિર આવ્યા પછી ખીમડીયો કોટવાળ સમાધિ ખોદે છે રણુજા થી રામદેવ પીર પણ આવી પહોંચ્યા હતા હવે પાટ પૂજા વિધિ શરૂ કરી ભજન ભાવે સર્વે ગત ગંગા અલખધણી નો આરાધ કરીને જુના ભજન સત્સંગ દેશી ભજન રામાપીર ની આરતી રામાપીર ના ભજન સત્સંગ માં ચારેય દિશા ગુંજી ઉઠી પાટોત્સવ ની પુર્ણાહુતી કરી સતી ડારલદે જીવતા સમાધી લે છે
    ગુજરાતી જ્ઞાન સાથે ભજન
    રામાપીર ના પાટ ભજન તથા આરતી થાય
    ડારલદે ની સમાધિ નો પ્રસંગ
    દારલદે તથા ખીમળીયો કોટવાળ
    રામદેવપીર ના પરમ ભક્ત ઘણા મહાધર્મ થઈ ગયા
    Gujarati satsang
    Gujarati varta
    Dharmik itihas gujarati varta
    Jay Ramapir
    • રૂપાદે - માલદે નો ઈતિહ...
    • રામાપીર ના ચોવીસ ફરમાન...
    Ramdev pir seva ashram Rajkot
    sitaram 🙏🚩
    #ડારલદે_નો_ઈતિહાસ #ramdev #satsang #dharmikvarta

Komentáře • 22

  • @Kapildasbapu
    @Kapildasbapu  Před 3 měsíci +20

    Sitaram 🙏 jay ramdev pir

  • @user-vk5pp5ce3o
    @user-vk5pp5ce3o Před 7 dny

    જયરામાપીર

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 6 dny

      જય રામાપીર 🚩 સિતારામ

  • @rakeshthakor.d.fn1679
    @rakeshthakor.d.fn1679 Před měsícem

    Jay Alkh dhani 🙏🙏🙏

  • @vaghelabhagvatsinh8876
    @vaghelabhagvatsinh8876 Před měsícem +1

    જય શ્રી રામદેવ પીર

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před měsícem

      @@vaghelabhagvatsinh8876 જય રામાપીર 🚩 સિતારામ 🙏

  • @nitagondaliya357
    @nitagondaliya357 Před 3 měsíci +5

    Jay ramapir🙏🙏🙏🙏🙏🙏

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 3 měsíci +1

      જય રામદેવપીર 🚩

  • @vaghasiyamahesh5061
    @vaghasiyamahesh5061 Před 2 měsíci +1

    ❤❤❤Jay Naklank neja dhari ❤❤❤

  • @dilipbhai8477
    @dilipbhai8477 Před 3 měsíci +1

    જયગુરુદેવજયરામાપીર

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 3 měsíci

      જય રામાપીર જય અલખધણી 🚩

  • @bhardamanju848
    @bhardamanju848 Před 2 měsíci

    જયરામદૈવપીર

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 2 měsíci

      જય રામદેવપીર 🚩

  • @omprakashasopa1675
    @omprakashasopa1675 Před 3 měsíci

    DEV ASUR HOTE HA KAYA PEER HOTE HA KAYA JUTA KURA HO JAI HANUMAN JAI BABA RI

  • @ArvindJapda
    @ArvindJapda Před 3 měsíci +3

    સીતારામ
    તમને એક પ્રશ્ન કરૂ છુ કે
    જો કાન ગુરૂ હોય અને સતગુરૂન હોય કે
    સત ગુરુ મંત્ર ન આવડ તો હોય તોતે
    જયો તપાટ ના દર્શન ના અધીકારી છે કે નઈ
    બીજુ કે અમુક જગ્યા એ તો જયોત પાટ હોય તો
    બધાને દર્શન કરવા દે છે
    તો તેવુ કેમ
    મહારાજ જણા વછો👏

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 3 měsíci +1

      જો કાન ગુરુ મારગી સાધુ હોય તો પાટ જ્યોત નાં દર્શન કરી શકાય
      જે ખુલ્લો પાટ હોય તેમાં બધા દર્શન કરી શકે, તેને દર્શનીયો પાટ કહેવાય તે પાટ માં જે પાટ નું મુળ હોય છે એ વસ્તુઓ પધરાવવામાં નથી આવતી .....

    • @ArvindJapda
      @ArvindJapda Před 3 měsíci +1

      @@Kapildasbapu આભાર તમારો ખુબ ખુબ
      મુર વસ્તુ એતલે પ્રકાશ પાડજો

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před 3 měsíci +1

      તમારા કાન ગુરુ મારગી સાધુ છે ❓જો હોય તો તેને આ મુળ વસ્તુઓ કઈ છે તે ખબર હોય

    • @ArvindJapda
      @ArvindJapda Před 2 měsíci

      અમારા કાનગુરુ ગૌસ્વામી સાધુ છે
      અને તેમને પાસળ ભારથી
      લાગે છે
      અને
      તેઓ પણ પાટપુજા કરે છે
      પણ માર ગી સાધુ વીશે ખબર નથી
      મને
      પણ તમે જાણતા હોય તો
      પ્રકાશ પાડજો કૃપા કરી👏

    • @Kapildasbapu
      @Kapildasbapu  Před měsícem

      @@ArvindJapda પેલા આ પાટ પૂજા અને આ ગુપ્ત ધર્મ નાથ સંપ્રદાય પાસે હતો....... પછી એમણે આ મહાધર્મ ની જોળી અને આ પાટ પૂજા મારગી સાધુ ને આપી , ત્યાર થી આ પાટ ની ગાદી ઉપર મારગી સાધુ બેસે છે