Sayala Laljimaharaj Mandir || લાલજી મહારાજ ની જગ્યા || Laljimaharaj Ni Mandli @ Charal Village

Sdílet
Vložit
  • čas přidán 5. 03. 2021
  • કાઠીયાવાડ નો પ્રવેશ દ્વાર એવા ભગતના ગામ સાયલા થી લાલજી મહારાજ ની મંડળી દર વર્ષે સામે ચાલી ભક્તો ના ઘરે પધરામણી કરે છે. આશરે 200 વર્ષ જૂની પરંપરા લાલજી મહારાજના સમયથી ચાલી આવે છે તેને આજ દિન સુધી રોકવામાં નથી આવી.
    આ જ રીતે સાણંદ ના ચરલ ગામમાં આજે લાલજી મહારાજ ની મંડળી પધરામણી થઈ છે તો આ વીડિયોમાં મળીશું આપણે લાલજી મહારાજ ની મંડળી નું સાનિધ્ય અને સાથે સાથે ગામડા ની મોજ.
    =================================
    ---------------------------------------------------------
    Be a Friend on Facebook:
    / sarvopari.gujarat
    Instagram : / sarvopari_gujarat
    #LaljiMaharajSayla
    #SaylaBhagatnuGam
    #SarvopariGujarat

Komentáře • 25