swaminarayan Charitra
swaminarayan Charitra
  • 455
  • 11 348 526
ચાતુર્માસમા આમાથી કોઇ એક નિયમ જરુર લ્યો ! Chaturmas Top 8 Rules 2024 | Devshayni Ekadashi
ચાતુર્માસમા આમાથી કોઇ એક નિયમ જરુર લ્યો ! Chaturmas Top 8 Rules 2024 | Devshayni Ekadashi
zhlédnutí: 3 581

Video

દેવશયની એકાદશી વ્રત કથા મહાત્મ્ય || ચાતુર્માસ નો મહિમા || Devshayni Ekadashi Vratkatha 17 જુલાઈ 2024
zhlédnutí 18KPřed dnem
દેવશયની એકાદશી વ્રત કથા મહાત્મ્ય || ચાતુર્માસ નો મહિમા || Devshayni Ekadashi Vratkatha 17 જુલાઈ 2024
અષાઢ સુદ દશમે ઘનશ્યામ મહારાજે ગૃહત્યાગ કર્યો. VanVichran Charitra | 16 જુલાઈ 2024
zhlédnutí 5KPřed dnem
જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને.... ભગવાન સ્વામિનારાયણે જ્યારે ૧૧ વર્ષની કુમળી ઉમરે ઘર છોડ્યું ત્યારે તેમનું નામ ઘનશ્યામ મહારાજ હતું અને જ્યારે વન ની વિકટ વાટે ચાલ્યાં ત્યારે બધાં એમને નીલકંઠ વર્ણી કહીને બોલાવતાં. તો આ નીલકંઠ વર્ણી ના ગૃહત્યાગ નું ખુબ સુંદર ચરિત્ર આપ સૌ ને ગમશે એવી આશા છે. તો આ ચરિત્ર ને તમે બધાં ભક્તો દિલ થી નીહાળજો... તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક કરજો, બીજાં તમારાં સત્સંગી...
કલાલી લાલજી મહારાજે રથયાત્રા ઉપર પરચો આપ્યો || Rathyatra 2024 | Kalali, Vadodara Rathyatra History
zhlédnutí 3,1KPřed 14 dny
કલાલી લાલજી મહારાજે રથયાત્રા ઉપર પરચો આપ્યો || Rathyatra 2024 | Kalali, Vadodara Rathyatra History
કીર્તન ઇતિહાસ: સાંભળ બહેની હરિ રીઝ્યાની રીતડી | Sambhal Baheni Hari Rijyani Ritdi | Kirtan History
zhlédnutí 1,9KPřed 14 dny
કીર્તન ઇતિહાસ: સાંભળ બહેની હરિ રીઝ્યાની રીતડી | Sambhal Baheni Hari Rijyani Ritdi | Kirtan History
યોગિની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય, મુહૂર્ત || Yogini Ekadashi Vratkatha, Mahima, Upay | 2 July 24
zhlédnutí 10KPřed 21 dnem
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને... તારીખ:- ૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ થનારી જેઠ વદી યોગિની એકાદશીની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. અઠયાસી હજાર બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જ ફળ યોગિની એકાદશીનુું વ્રત સાચી રીતે કરનારા પામે છે. પંચાંગ અનુસાર, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 1 જુલાઈના રોજ સવારે 10.26 કલાકે શરૂ થશે. તે 2 જુલાઈના રોજ સવારે 08:42 વાગ્યે સમાપ્ત થશે. આવી સ...
ધરમપુરના રાજમાતા કુશળકુંવરબાનું આખ્યાન || Kushalkuvarba Dharampur Aakhyan | swaminarayan Charitra
zhlédnutí 4,3KPřed 28 dny
✨️વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા અમે ધરમપુર ના રાજમાતા કુશળકુંવરબા નું આખ્યાન કહેલું છે. જે ભગવાન સ્વામિનારાયણ ના બહુ મોટા નારીરત્ન હતા. લોયા ના ત્રીજા વચનામૃતમા મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેવા ભક્તોના આખ્યાન મહારાજે કહ્યા છે. એમા પણ કુશળકુંવરબાઇ નું નામ છે. કુશળકુંવરબા એટલે પુર્વજન્મ મા અડાલજની વાવ બંધાવનાર વાઘેલા મહારાણી રુડબાઇ. કુશળકુંવરબા એટલે ૫૦૦ ગામનું રાજ્ય કરનાર આદર્શ...
નિર્જળા એકાદશી, ભીમ એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Nirjala, Bhim Ekadashi Vratkatha Mahatmay | 18 June
zhlédnutí 13KPřed měsícem
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને.... તારીખ- ૧૮મી જુન ૨૦૨૪ અને મંગળવાર ના રોજ જેઠ સુદી નિર્જલા ઉર્ફે ભીમ એકાદશી ઉપવાસ છે. ભીમસેને જ્યારે આ વ્રત કર્યું ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વાદશી આ લોકમાં પ્રસિદ્ધ થઈ. જેઓએ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી, તેઓ આત્મદ્રોહ કરનારા અર્થાત્ પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા, પાપી મનવાળા, દૂરાચારી અને દુષ્ટ છે આવું બ્રહ્મવૈવર...
તિલક-ચાંદલો કેવી રીતે કરવો ? તિલક ચાંદલાનો સંપુર્ણ વિધી અને મહિમા || Tilak Chandlano Sampurna Vidhi
zhlédnutí 4,5KPřed měsícem
વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ.... આપણે સૌ પોતપોતાના ભાલમા ઉર્ધવપુંડ તિલક અને મધ્યમા ગોળ ચાંદલો કરીએ છીએ. ક્યાંક બહારગામ ગયા હોય અને તિલક ચાંદલાનો સામાન સાથે ન હોય તેવી પરિસ્થિતિ મા ભગવાન સ્વામિનારાયણ ની તિલક ચાંદલાની આજ્ઞા કેવી રીતે પાળવી...? એ સવાલનો જવાબ પણ આપીશ. આપણા નંદસંતોએ સૌપ્રથમ તિલક કર્યું એ કઇ માટીથી કર્યું હતું...? અત્યારે તિલક ચાંદલો કરવા માટે કયા ચંદનનો અને કુમકુમ નો ઉપયોગ કરવો જો...
Apra Ekadashi Vratkatha, Mahima Gujarati || અપરા એકાદશી વ્રતકથા, મહિમા ગુજરાતી | 3 જુન 2024
zhlédnutí 8KPřed měsícem
Apra Ekadashi Vratkatha, Mahima Gujarati || અપરા એકાદશી વ્રતકથા, મહિમા ગુજરાતી | 3 જુન 2024
આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ ના જીવનની આ વાતો જાણી લ્યો. || Aacharya Shree Raghuvirji Maharaj Bio
zhlédnutí 8KPřed 2 měsíci
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏 વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી ધર્મરક્ષક ધર્મમાર્તંડ ચુડામણી શ્રી રઘુવીરજી મહારાજ હતા. આ વીડિઓમા આપણે આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ વિશે એવી વાતો જાણીશું જે લગભગ તમે ક્યારેય નહી સાંભળી હોય. શ્રીહરિ સંભવ મહાકાવ્ય ગ્રંથના ૧૭મા સર્ગ મા લખ્યું છે કે આ અમારા સ્થાને બિરાજમાન થનાર ધર્મવંશ એટલે કે આચાર્ય પરંપરા પવિત્ર બ્રાહ્મણ કુળરુપે અનેક જનોના સંસારસાગરથી ઉદ્ધારરુપ મ...
મોહિની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય, મુહૂર્ત || Mohini Ekadashi Vratkatha, Mahima | 19 મે 2024
zhlédnutí 6KPřed 2 měsíci
✨️જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને.... તારીખ- ૧૯મી મે ૨૦૨૪ અને રવિવારના રોજ વૈશા સુદી મોહિની એકાદશી ઉપવાસ છે. આપણે સાંભળવાની છે એ મોહિની એકાદશી ની કથા મા ભગવાન શ્રી રામચંદ્રજી અને વસિષ્ઠ મુનિ નો સંવાદ છે. તો આપણે એકાદશી ની કથા મા પ્રવેશ કરીએ. આ એકાદશી નો પારણા સમય, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, એકાદશી પ્રારંભ સમય, એકાદશી ના ઉપાયો, એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વીડિઓ મા છે. ✨️ ✨...
બંગાળના આશ્રમના બે લાખના અધિપતિ "સ્વયંપ્રકાશાનંદ સ્વામી" નું આખ્યાન || Swayamprakashanand Swami Bio.
zhlédnutí 3,6KPřed 2 měsíci
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... વચનામૃત મા વારે વારે આવે છે કે, પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો... સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પુછ્યું.... પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કર્યો.... આવું ઘણા વચનામૃતમા લખેલું છે. વળી આદરજ ગામે ભગવાન સ્વામિનારાયણે ચાર સંતોને સદગુરુની પદવી આપી. પછી ભગવાન સ્વામિનારાયણે બીજા આઠ સદગુરુ મળી કુલ બાર સદગુરુ કર્યા આમા પણ સ્વયંપ્રકાશાનંદ સ્વામી ...
વરુથિની એકાદશી વ્રતકથા, વિધી, મહિમા, ઉપાય || Varuthini Ekadashi Vratkatha, Mahima, Upay | 4 May 2024
zhlédnutí 10KPřed 2 měsíci
વરુથિની એકાદશી વ્રતકથા, વિધી, મહિમા, ઉપાય || Varuthini Ekadashi Vratkatha, Mahima, Upay | 4 May 2024
છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavan
zhlédnutí 16KPřed 2 měsíci
છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavan
કામદા એકાદશી વ્રતકથા, મહિમા રાશિ પ્રમાણે મંત્રજાપ || Kamda Ekadashi Vratkatha, Mahima 19 April 2024
zhlédnutí 7KPřed 3 měsíci
કામદા એકાદશી વ્રતકથા, મહિમા રાશિ પ્રમાણે મંત્રજાપ || Kamda Ekadashi Vratkatha, Mahima 19 April 2024
Shreehari Jayanti Vratkatha, Vidhi, Mahima 2024 || શ્રીહરિ જયંતિ વ્રતકથા, વિધી મહાત્મ્ય
zhlédnutí 7KPřed 3 měsíci
Shreehari Jayanti Vratkatha, Vidhi, Mahima 2024 || શ્રીહરિ જયંતિ વ્રતકથા, વિધી મહાત્મ્ય
જેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu Akhyan
zhlédnutí 5KPřed 3 měsíci
જેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu Akhyan
પાપમોચની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || Papmochni Ekadashi Vratkatha, Mahima | 5 April 2024
zhlédnutí 11KPřed 3 měsíci
પાપમોચની એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || Papmochni Ekadashi Vratkatha, Mahima | 5 April 2024
આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ
zhlédnutí 7KPřed 4 měsíci
આમલકી એકાદશી (રંગભરી એકાદશી) વ્રતકથા, મહિમા, ઉપાય || Amalki Rangbhari Ekadashi Vratkatha, 20 માર્ચ
૧૧૭ વર્ષના ભાયાત્માનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા ? || Bhayatmanand Swami Na Purvajanm No itihash
zhlédnutí 10KPřed 4 měsíci
૧૧૭ વર્ષના ભાયાત્માનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા ? || Bhayatmanand Swami Na Purvajanm No itihash
વિજયા એકાદશી વ્રતકથા, મહિમા, વિધી, ઉપાય || Vijaya Ekadashi Vratkatha, Mahima, | 7 માર્ચ 2024
zhlédnutí 4,8KPřed 4 měsíci
વિજયા એકાદશી વ્રતકથા, મહિમા, વિધી, ઉપાય || Vijaya Ekadashi Vratkatha, Mahima, | 7 માર્ચ 2024
જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihash
zhlédnutí 6KPřed 4 měsíci
જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihash
પ્રેમાનંદ સ્વામીના પુર્વજન્મ નું આખ્યાન || Premanand Swami Na Purvajanm No itihash
zhlédnutí 16KPřed 4 měsíci
પ્રેમાનંદ સ્વામીના પુર્વજન્મ નું આખ્યાન || Premanand Swami Na Purvajanm No itihash
Jaya Ekadashi Vratkatha, Mahima || જયા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 20 February 2024
zhlédnutí 4,6KPřed 5 měsíci
Jaya Ekadashi Vratkatha, Mahima || જયા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 20 February 2024
Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્‌તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી
zhlédnutí 7KPřed 5 měsíci
Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્‌તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી
Putrada Ekadashi Vratkatha, Vidhi, Mahima || પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 21 જાન્યુઆરી 2024
zhlédnutí 4,6KPřed 6 měsíci
Putrada Ekadashi Vratkatha, Vidhi, Mahima || પુત્રદા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 21 જાન્યુઆરી 2024
સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra
zhlédnutí 19KPřed 6 měsíci
સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra
Safla Ekadashi Vratkatha, Vidhi, Mahima || સફલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 7 જાન્યુઆરી 2024
zhlédnutí 10KPřed 6 měsíci
Safla Ekadashi Vratkatha, Vidhi, Mahima || સફલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 7 જાન્યુઆરી 2024
Vadtal Punam Mahima History || વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે...?
zhlédnutí 19KPřed 6 měsíci
Vadtal Punam Mahima History || વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે...?

Komentáře